SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૪ ] શબ્દાલંકાર અને અર્થાલંકારે ૧૦૩ લે. ૨૧ માં સુરે, અસુરે અને નરોને સ્વામીરૂપી મયૂરને (મેરોને) આનંદિત કરવામાં મહિનાથ નવીન મેઘ છે અને કર્મરૂપ વૃક્ષના ઉમૂલનાથે મલ્લ હાથી છે એમ કહીને એ તીર્થકરની સ્તુતિ કરાઈ છે. આમ અહીં ચાર બાબતે દર્શાવાઈ છે – (અ) સુરાદિના અધિપતિઓ તે મયૂર છે. (આ) એ મયૂરોને આનન્દ આપનારા તરીકે મલિનાથ નૂતન મેઘની ગરજ સારે છે . () કમ એ વૃક્ષ છે. (ઈ) મલ્લિનાથ એ વૃક્ષનું ઉમૂલન કરનારા મલ હાથી છે. લો. ૨૨ માં જગતના મહામહને નિદ્રા કહી છે અને એ નિદ્રા ઉરાડનાર પ્રાતઃકાળના સમય જેવી તે મુનિસુવ્રતસ્વામીની દેશનાનું વચન છે એમ કહ્યું છે. લે. ૨૩ માં નમતાં પ્રાણીઓના મસ્તકે ફરતાં નમિનાથનાં ચરણના નખનાં કિરણે જાણે જાન પ્રવાહ ન હેય તેમ નિર્મળતાના કારણરૂપ છે એવું કથન કરાયું આમ આ પણ લો. ૮ અને ૧૦ ની જેમ ઉપેક્ષા અંલકારના ઉદાહરણરૂપ છે. લે. ૨૪માં ચાર બાબતોને નિર્દેશ છે-ચાર રૂપકે છે – (૧) વધુને વંશ તે સમુદ્ર છે. (૨) એ સમુદ્રને ઉલ્લસિત કરનાર ચન્દ્ર તે ભગવાન અરિષ્ટનેમિ છે. (૩) કર્મ એ વન છે. (૪) એને બાળનાર અગ્નિ તે અરિષ્ટનેમિ છે. લે. ૨૬ માં પરમ આનંદને સરોવર અને વીરને મહાવીર સ્વામીને એ સરોવરમાં રહેનાર રાજહંસ એમ કહ્યું છે. શ્લે. ૨૮ માં કહ્યું છે કે મહાવીર સ્વામી એ ત્રિભુવનના મુકુટમણિ છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy