SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ શ્લે।. ૧૧ માં સુવિધિનાથને એમની કૈવલજ્ઞાનરૂપ સમ્પત્તિ વડે વિશ્વને હાથમાં રહેલા આમલક-આમલાની જેમ (અન્યત્ર અમલ-ક અર્થાત્ નિર્મળ જળની જેમ) જાણનારા કહ્યા છે. લે. ૧૨ માં શીતલનાથનું નાચે મુજબ વર્ણન છે :~ ૧૦૨ (અ) અએક પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનન્દરૂપ કન્દને પ્રગટ કરનારા નૂતન મેષ છે. (આ) એએ સ્યાદ્વાદરૂપ અમૃતની વૃષ્ટિ કરનારા છે આમ અહીં પ્રાણીઓના આનન્દને કન્દ, શીતલનાથ તે પ્રગટ કરનારા મેધ અને સ્યાદ્વાદને અમૃત કહ્યા છે. èા. ૧૩ માં શ્રેયાંસનાથને ભવરૂપ રોગથી પીડાતા પ્રાણીએ માટે વૈદ્યના દનરૂપ કQા છે. વિશેષમાં એમને મુક્તિરૂપી મહિલાના પતિ કા છે. ક્ષેા. ૧૫ માં ત્રિભુવનના ચિત્તને જળ કહી એને નિર્માળ કરવામાં કારણરૂપ એવી વિમલનાથની વાણીને કતકના ચૂર્ણ સાથે સરખાવાઇ છે. ક્ષેા. ૧૬ માં એવેા ઉલ્લેખ છે કે અનન્તનાથ સ્વયંભૂરમણા સમુદ્રની સાથે કરુણારસરૂપી જળ વડે સ્પર્ધા કરે છે. ક્ષેા. ૧૭ માં ધર્માંનાથને પ્રાણીઓને ઋષ્ટ વસ્તુ પ્રાપ્ત કરાવનાર કલ્પવૃક્ષ જેવા કથા છે. ક્ષેા. ૧૮ માં શાન્તિનાથની વાણીને અમૃત જેવી કહી એ વાણીરૂપી જ્યેાત્સ્યાથી-ચન્દ્રિાથી દિશાઓનાં મુખ એ તી કર નિમળ કરે છે એવું કથન છે. વિશેષમાં અજ્ઞાનને અન્ધકાર તરીકે ઉલ્લેખ છે. ા. ૧૦ માં અરનાથને ચેાથા આરારૂપ આકાશમાંના સૂ કહ્યા છે. આમ અહીં ચેથા આરાને આકાશ અને અરનાથને એમાં રહેલા સૂર્ય' તરીકે વર્ણવેલા છે. ચતુર્થાં પુરુષા' અર્થાત્ માક્ષને લક્ષ્મી કહી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy