SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૨] ભાષા અને અર્થવિચાર ૭૧. છે? એચાસણ, બિયાસણ, અને એકઠાણાને લગતાં સમાં પાંચ આગારો (આકારો) તે સાધુને માટે છે. છતાં શ્રાવકના પ્રત્યાખ્યાનમાં પણ એ બોલાય છે અને તેનું કારણ પાઠને ભંગ ન કરવો એમ દર્શાવાય છે. પચ્ચકખાણનાં સૂત્રોમાં “અશ્વત્થ” પછી તૃતીયામાંના શબ્દોને અર્થ કરતી વેળા એ શબ્દ પંચમ વિભક્તિનાં સમજવાના છે. ચાર પ્રત્યાખ્યાનોને પ્રારમ્ભ “ઉગ્ગએ સૂરેથી અને ત્રણ સૂરે ઉગ્ગએથી કરાય છે. આમ આ ફેરફારનું કારણ મેં પૂ. ૩૦માં નોંધ્યું છે, આ સંબંધમાં “ભાષ્યત્રયમ” (પૃ. ૨૪)માં નિમ્નલિખિત ઉલેખ છે, જો કે એ અંગે પણ કોઈ પ્રાચીન આધાર જણાવાયે નથી :– જે બે ઉચ્ચારવિધિમાં ઉગ્ગએ સૂરે ' પાઠ આવે છે તે પચ્ચખાણ સુર્યોદય પહેલાં ધારવાથી - કરવાથી જ શુદ્ધ ગણાય. અને જેમાં “સૂરે ઉગ્ગએ ” પાઠ આવે છે તે પચ્ચક્ખાણે સૂર્યોદય થયા બાદ પણ ધારી – કરી શકાય છેએ પ્રમાણે “ઉગ્ગએ સૂરે અને “સૂરે ઉગ્ગએ ” એ બંને પાઠમાં “ સૂર્યોદયથી પ્રારંભીને એ અર્થ છે કે સરખે છે તે પણ ક્રિયાવિધિને તકાવત હેવાથી એ બંને પાઠ ભેદ સાર્થક (કારણવાળો) છે.” (૪૮) સ્નાતસ્યા– આ સ્તુનિ સંસ્કૃતમાં છે. (૪૯) ભુ ભોવનદેવતા-સ્તુતિ – આની ઉત્થાનિક પાયમાં છે બાકી સ્તુતિ તે સંસ્કૃતમાં છે. (૫૦) ક્ષેત્રદેવતાસ્તુતિ–આ સ્તુતિ સંસ્કૃતમાં છે. જ્યારે એની ઉથાનિક પાઈયમાં છે. (૫૧) સલાહત– આ ચૈત્યવદન સંરકૃતમાં છે. પ્રક્ષિપ્ત ગણાતું એનું ૩૦મું પદ્ય દ્વિતીયાથે ષષ્ઠીના પ્રવેગનું ઉદાહરણ પૂરું પડે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy