SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નાર્માન્તરે અને વિષયવૈવિધ્ય સસ્તારકાદિની વિધિ અને ભેાજનાદિની ચિન્તા અ°ગૅના પાંચ અતિચારાની તેમ જ ‘અતિથિસ વિભાગ' નામના ચતુ શિક્ષાવ્રતના સચિત્તનિક્ષેપાદિ પાંચ તયારેાની નિન્દા. વી સુહિતાદિ સાધુઓની રાગ અને દ્વેષપૂર્વકની ભક્તિની તેમ જ સુસાધુઓને પ્રાસુક ( ચિત્ત) વસ્તુઓ હાવા છતાં નહિ અપાઇ તેની નિન્દા અને ગર્હ. પહલેાકાદિની ઇચ્છા ઇત્યાદિ સલેખનાના પાંચ અતિચારા મૃત્યુના સમયે ન હૈ। એવી અભિલાષા તેમ જ કાયાદ્રિનાં અશુભ પ્રવર્તતાથી ખારે વ્રતા અંગે લાગેલા અતિચારાનું કાયાદિ ત્રણે યોગાથી પ્રતિક્રમણ. વન્દનથી માંડીને સમિતિ સુધી કરણીય અંગે ન કરવાથી અને અકરણીય અંગે કરવાથી લાગેલા અતિચારાની નિન્દા. સમ્યગ્દષ્ટિની પ્રતિક્રમણુ કર્યાં બાદની પાપમય ક્રિયાથી ૨મ૯૫ ક્રમ બન્ય. પ્રતિક્રમણુ કરનાર સભ્યષ્ટિના અલ્પ બન્ધના પશ્ચાત્તાપાદિ દ્વારા નાશ. જેમકે સુશિક્ષિત વૈદ્ય દ્વારા વ્યાધિને, વ્રત કરનાર શ્રાવકનાં આલેચનાદિ વડે આઠે કર્મીને નાશ. દા. ત. મન્ત્ર અને મૂળમાં વિશારદ દ્વારા મંત્ર વડે શરીરવ્યાપી વિષને, ફળ. ભાર ઉતારી નાંખવાથી પાપીની ગુરુ સમક્ષ આલાયના હળવા ખૂનનાર મજૂરનું દૃષ્ટાન્ત. ૨૧ સાવધ પ્રવૃત્તિ કરવાથી શ્રાવકને ક્રમબન્ધ થાય છતાં આવશ્યક વડે ટૂંક સમયમાં તેની દુઃખથી મુક્તિ. પ્રતિક્રમણુ કરતી વેળા મૂળ ૧. સુહિત એટલે સુખી. ૨. એ ક્રિયા નિર્દયતારૂપ અધ્યવસાય વિનાની હૈાવાથી આમ કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy