SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રો [ વિ. ૧ વાસ્તવિક છે, કેમકે એ વ્યાકરણદષ્ટિએ સાચે છે. આ સૂત્રનું પ્રથમ પદ નમો અરિહંતાણં છે. તેના ૧૧૦ અર્થે સંસ્કૃતમાં તપાગચ્છીય હર્ષકુશલગણિએ ઉ. વિ. સં. ૧૬૦૨માં દર્શાવ્યા છે. એ કૃતિ “નમસ્કારપ્રથમપદાર્થો ના નામથી મેં સંપાદિત કરેલ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૧૦૩-૧૧૪)માં પ્રસિદ્ધ કરાઈ છે. ( ૨ ) પંચિંદિય-આની ભાષા મરહી પાઈય . આ સૂત્રમાં ગુરુના ગુણ ગણાવતી વેળા પાંચે ઈન્દ્રિયોના સંવરણને-નિગ્રહને-ઇન્દ્રિયસંયમને પ્રથમ સ્થાન અપાયું છે કેમકે એ ગુણ ફળદાયી છે. આ સંબંધમાં મહાભારતમાં કહ્યું છે કે દમમાંથી ક્ષમા, ધય, અહિંસા, સમતા, સત્ય, ઋજુતા, ઈન્દ્રિયજય, દક્ષતા, મૃદુતા, લજા, તન અને મનની અર્થહીન કુચેષ્ટાઓનો અભાવ, સન્તોષ, મીઠી વાણી અને દ્વેષ પરિહિતતા ઈત્યાદિ ગુણો સહેલાઇથી અને પૂર્ણપણે ઉદ્દભવે છે. ( ૩ ) ખમાસમણુ-આની ભાષા પણ મ પાર છે. પ્રસ્તુત મૂત્ર દ્વારા કરાતા વન્દનને ગુજરાતીમાં ખમાસમણ તેમ જ ૧. આને બદલે અ, ૨. મં. (૫, ૧૦૩)માં તેમ જ મન્નશજગુણરત્નમહેદધિમાં “ગુણરત્ન' નામ છે તે ભૂલ છે. ૨. લગભગ આવું લખાણ “મુંબઈ સમાચારના તા. ૧૯૧૧-૭૫ના તંત્રીલેખને મથાળે અપાયેલું છે. આ સાપ્તાહિકમાં મથાળા માટે કોઈ નામો જાયાં નથી. બાકી “The Times of India'માં તે આવાં ચુકત “A Thought for to-day'ના શીર્ષકપૂર્વક અપાતાં હતાં અને આજે પણ તેમ જ છે. છે, જુઓ પાક્ષિક અતિયાર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy