SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૨] ભાષા અને અર્થવિચાર ખમાસમણું” પણ કહે છે. આ નામને બદલે કેટલાક “ખમાસણુ” શબ્દ વાપરે છે. એ શબ્દ અશુદ્ધ ગણાય ને ? ( ૪ ) સુખશાતાપૃચ્છા-આ ગુજરાતીમાં છે. એમાંને “ઈચ્છકાર” શબ્દ નોંધપાત્ર છે. કોઈ કાઈ હાથપોથીમ “ઈ છકારી શબ્દ છે તે પણ એ ગણાય. પ્રચલિત પાઠમાં “શાતા” શબ્દ છે. હેમ કાશ વગેરેમાં સુખવાચક “સાત એ સંસ્કૃત શબ્દ છે. આ રેકોશમાં શાત” શબ્દ છે. એ “સા, ગૂ. જે.'માં છે. ત્યાં એનો અર્થ “શાંતિ, ટાઢક, નિરાત કરાય છે. સા. ગૂ. જે.માં “સાત” એવો શબદ નથી. ( ૫ ) ઇરિયાવહિય – આની ભાષા મ. પા. છે એમાં ઉછાળ અને $ એ બે શબ્દ ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. છ' માટે સિદ્ધહેમ ( ૮-૩-૧૪ ) જોવું, ત્યાં એને અર્થે ફુરસ્કારિ' કરાવે છે. ( ૬ ) તસ્ય ઉત્તરી – આની ભાષા મ પ છે. - શાળ અને વિરાળ એ બે “શ્વિ” રૂપે વપરાયાં છે. ( ૭ ) અન્નત્ય – આની ભાષા મ પા. છે. આમાં “રરિપળ વગેરે તૃતીયાનાં રૂપે “પંચમીના અર્થમાં વપરાયા છે એ બાબત વ્યાકરણદષ્ટિએ મહત્ત્વની ગણાય. અથ દષ્ટિએ બીજાં પણ કેટલાંક સૂત્રે નોંધપાત્ર છે. આ સૂત્રમાં બે કટકે આગાર (આકા) યાને ને નિર્દેશ છે. એ પૈકી કેટલાક આરોગ્યની દૃષ્ટિએ વૈદ્યકશાસ્ત્રમાં સૂચવાયા છે. ( ૮ ) લેગસ્ટ – આની ભાષા મ પા. _ છે. #g અને બાપુ શબદ સાતમી વિભક્તિમાં છે પરંતુ એ પંચમીના અર્થમાં સમજવાના છે. આ સત્રમાં આ રોવીસીમાં થઈ ગયેલા વભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચાવીસે તીર્થ કરાનાં નામો છે. એ તો તે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy