SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ (૩૨) વંદિg– આ મ. પ.માં છે. પ્રથમ પદ્યગત તાપમાચાહતમાં છ વિભક્તિ છે તે પચમીના અર્થમાં વપરાઈ છે. પવ ૩, ૯, ૧૧, ૧૪, ૧૫ અને ૨૮માં “મિ'ને બદલે ર અને પદ્ય ૩૪માં હને બદલે સા પ્રગ છે તે છને આભારી છે. પાંચમાં ૫ઘમાં અનામો, શનિ અને નિકોમાં સપ્તમીને પ્રાગ દ્વતીયાના અર્થમાં કરાયું છે. પરિક્ષ સાથે મિતીયાને પ્રગ છે તે પંચમીને જોઇએ. અણુવ્રત’ શબ્દના માનવિજયકૃત ધર્મસંપ્રહ [ો. ૨૪)ની પણ ટીકામાં નીચે મુજબ ત્રણ અર્થે દર્શાવાયા છે – ( ૧ ) પાંચે અણુવ્રતે મુનિઓનાં પચિ મહાવ્રતોની અપેક્ષાએ નાનાં છે. એથી એને “અણુવ્રતકહે છે. ( ૨ ) સાધુઓના કરતાં ગૃહસ્થો ઉતરતે ગુણસ્થાનકે છે એથી એ ગુણસ્થાનકે રહેલા ગૃહસ્થોનાં વ્રતને “અણુવ્રતો” કહ્યાં છે. | ( ૩ ) અણુવ્વા માટે બે સંસ્કૃત શબ્દ છે : ( ૧ ) અનુવ્રત અને (૨ ) અણુવ્રત, “અનુ” એટલે પશ્ચા-પછી ગુર ગૃહસ્થને સૌથી પહેલાં મહાવ્રતને ઉપદેશ આપે છે અને એ મહાવ્રતોના સ્વીકારવામાં જે અસમર્થ હોય એને પછી ધૂલ વ્રતોને ઉપદેશ આપે છે. આમ મહાવતના ઉપદેશ પછી અણુવ્રતોને ઉપદેશ કરાય છે તેથી એને અનુવ્રત (પા. અણુવ્રય ) કહે છે. ગુણવ્રત” એ સાન્વર્થ શબ્દ છે કેમકે એનું સેવન અણુવ્રતધારીને ગુણકારી-લાભકારક છે. એ અણુવ્રત દ્વારા સધાતી આત્મોન્નતિમાં સહાયક છે. આ સંબંધમાં હું “દિફ પરિમાણુ' નામના પ્રથમ ગુણવ્રતનું ઉદાહરણ આપું છું. એ વ્રત લેવાથી તેમાં નક્કી કરેલી દિશાઓની ૧. આ પ્રયોગ અજિય. ( ગા. ૨૯ અને ૩૦ )માં પણ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy