SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નામાન્તરા અને વિષયવૈવિધ્ય વૈપાલેપથી માંડીને પારિકાર્પનકાકાર સુધીના પાંચ આગારે તા સાધુએ માટેના છે. એનું ઉચ્ચારણ સૂત્રની અખંડતા માટે છે એમ કહેવાય છે. એગાસણમાં એક જ વાર ભેાજનની છૂટ છે તા બિયાસણુમાં ખે વારતી. તેમાં સ્થિર નિતમ્બવાળુ' ગ્માસન. go બિયાસણુમાં ચૌદ આગારા. પહેલા પ્રત્યાખ્યાનમાં સૂચવાયેલા ચાર આગારા ઉપરાંતના નિમ્નલિખિત દસ ઃ ( ૧ ) સાગારિકાકાર, ( ૨ ) આકુંચનપ્રસારણું, શુભ્યુત્થાન, ( ૪ ) પારિષ્ઠાપનિકાકાર, ( ૫ ) અલેપ, ( ૭ ) અચ્છ, ( ૮ ) ખડ્ડલેપ, ( ૯ ) ( ( ૧૦ ) અસ્િથ, આ પૈકી લેપથી માંડીને સિથ એ છ માગારા પાણીને અંગના છે. . એગાસણુ, બિયાસણુ અને એકલાણુ. એ ત્રણેનાં પ્રત્યાખા લગભગ સમાન એકલઠાણુના પ્રત્યાખ્યાનમાં આકુંચનપ્રસારણુ નામના આગારમા અભાવ. આ પ્રત્યાખ્યાતમાં બે હાથ અને મેહુ એટલાં જ અવયવા હલાવવાની છૂટ છે, (3.-) લેપ, ( ૬ ) (૬) સિક્સ્થ મને ૫. આયંબિલ= આચાલ-આંખેલ અને નિર્વાિંગય=નિવિકૃતિક નિશ્વી = નિવી = તીવી. Jain Educationa International ’ સૂર્યોદયથી એક કે દઢ પ્રહર સુધી નમરકાર અને મુઠ્ઠી સહિત પ્રત્યામ્યાન તેમજ ચતુર્વિધ આહારને ત્યાગ. આયંબિલના પ્રત્યાખ્યાનની એમાં For Personal and Private Use Only ૧. આ બાબતને લઇને એગ સણુને ‘એકાસન ’ પણ કહે છે. ર. જુએ પા.સ.મ. પ્ર.ટી (પૃ. ૧૧૮ અને ૧૪૯)માં આયામાન્જી છે. www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy