SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર [ વિ. ૧ ઉપર્યુક્ત પ્રત્યાખ્યાનના અનુસન્ધાનરૂપે અનુક્રમે એક પ્રહર (પહાર) સુધીનું અને દેઢ પ્રહર સુધીનું એમ બે પ્રત્યાખ્યાને. એ બંનેના સાત આગાર પ્રથમ પ્રત્યાખ્યાન અંગેના ચારે આગારે ઉપરાંતના ત્રણ ? પ્રચછન્ન કાળ, દિમોહ અને સાધુવચન. આ બંનેમાં પણ ચારે આહારને ત્યાગ. ૩. પુરિમા = પુરિમાઈ અને અવ = અપાઈ. સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પ્રહર સુધી પહેલું પ્રત્યાખ્યાન અને ત્રણ પ્રહર સુધીનું. બીજુ એમાં પણ ઉપર્યુક્ત સાતે આગારો. એમાં ચારે પ્રકારના આહારને ત્યાગ. ૪. એગાસણ = એકાશન = એકાસન બિયાસણ = યશન = બેઅસણું = બેસણું. એગલઠાણ = એકલસ્થાન. આ ત્રણેની સમયમર્યાદા એક પ્રહરથી દેઢ પ્રહર સુધીની. ત્યાર બાદ એગાસણમાં ઉપર્યુક્ત સાતે આગારે. એ ઉપરાંત નિમ્નલિખિત નવ તેમ જ વિકૃતિઓને ત્યાગ – ( ૧ ) અનાગ, ( ૨ ) સહસાકાર, (૪) લેપાલેપ, ( ૪ ) ગ્રહસ્ય- સુષ્ટ, (૫) ઉક્ષિપ્તવિક, (૬) પ્રતીત્યઅંક્ષિત, (૭) પારિષ્ઠાપનિકાકાર, (૮) મહારાકાર અને ( ૮ ) સર્વસમાધિપ્રત્યકાર, ૧. એ પાર્યા પહેલાં ચારે આહારનો ત્યાગ. એ પારી રહેતાં ચારે આહારની છૂટ પરંતુ પછી કેવળ પાણીની અને તે પણ સૂર્યાસ્ત થાય તે પહેલાના સમય સુધીની. . આ પછી પહેલા બે અને છેલ્લા બે આગારોમાં ઉલેખ કરાય છે (જુઓ પૃ. ૩૫) તે એ ચાર અહીં ફરીથી કેમ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy