SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 2. 1 ] નામાતા અને વિષયવૈવિધ્ય બિયાસણુ ( ૩ ) પુરિમફ્ત તે અવઢ, ( ૪ ) એગાણુ, અને એકલઠાણુ, ( ૫ ) આામિલ અને નિગિષ્ઠય, ( ૬ ) {તવિહાર અન્નત્ત‰ તેમ જ ( ૭ ) વિહાર અભત્તદ ( ૧ ) પાણુહાર, ૨ ) ઉવિહાર, ( ૩ ) તિવિહાર, ( ( ( ૪ ) દુવિહાર અને ( ૫ ) દેસાવગાસિય. ૩૫ ૧. નમુક્કારસહિય મુક્રિસહિય—નમરકારસહિત મુષ્ટિસહિત=નવકારશી. સૂર્યાયથી બે ઘડી પર્યંત અશનાદિ ચારે પ્રકારના આહારને સાગ. નમસ્કાર અને મુઠ્ઠી સહિતનું પ્રત્યાખ્યાન. મુઠ્ઠી વિનાના પ્રત્યાખ્યાનના અનાભેગ અને સહસાકાર એ એ ૪માગાર (આકાર) છે, જ્યારે મુઠ્ઠી સહિતના પ્રખ્યાખ્યાનના મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર એમ એ અધિક આગાર છે. ૨. પારિસી = પૌરુષી અને સ⟩પેરિસી = સાધ’પૌરુષી. → ૧. તિવિહ + આહાર = તિવિહાહાર એમ થાય પરંતુ ‘હા 'ના શ્રામાં તેમ જ યવિહાહાર અને દુવિહાહારમાં પણ લેપ થએલે છે. આથી તિવિહાર, ચઉવિહાર અને દુવિહાર શબ્દો ઉદ્ભવ્યા છે. ૨. શાને પ્રતિક્રમણ સાથે સબંધ જણાતા નથી, ૩. શ્રામ કહેવાનું કારણ એ છે કે આ પ્રત્યાખ્યાન પારતી વખતે હાથની મુઠ્ઠી વાળીને ત્રણ નવકાર ગણવાના હૈાય છે. ૪. આ પાય શબ્દના અર્થ ‘ ઋપવાદ ’ યાને છૂટ ’ છે. ૫. બધાં ચે. પ્રત્યાખ્યાનામાં આ ચાર આગારે। તેા છેજ, ૬. આને બદલે કેટલાક ‘ પારસી ' ખેલે છે તે સમુચિત નથી, છે. આને કેટલાક સાઢપારસિ' કહે છે તેા કેટલાક 'સાઢપેરસી’. આ બંને નામે અશુદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy