SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તપા—શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ સદાયે ઋષભ, ચન્દ્રાનન, વારિપેણુ અને વધુ માન નામવાળા ચાર તીય કરા. ૪ સમ્મેતશિખર, અષ્ટાપદ, શત્રુ...જય, ગિરનાર, શત્રુ, શ ખેશ્વર, કેસરિયાજી અને તારગાની જિનપ્રતિમાને તેમ જ ‘ અન્તરિક્ષ ’ પાર્શ્વનાથ, જીરાવલા’ પાર્શ્વનાથ અને થંભ '(સ્તંભન) પાર્શ્વનાથનાં તીર્થાને પણ નમરકાર. ૨૫ાટણ ?) વગેરે નગરાનાં અને ગામેાનાં ગૃહચૈત્યાને, વીસ વિહરમાણુ જિનાને તેમ જ અઢી દ્વીપમાંના ૧૮૦૦ શીલાંગના ધારક, પાંચ મહાવ્રત્તો, પાંચ આચાર પાળનારા તથા પળાવનારા અને દ્વિવિધ તપશ્ચર્યા કરનારા મુનિઓને વન્દન. · XG. ૐ અહા- પચ્ચક્ખાણુ=કાલ-પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનનાં સૂત્રેાના પ્રભાતના અને સાયકાલના એમ મે વિભાગા છે. પહેલાના છ અને બીનના ૫ પ્રકારા નીચે મુજ્બ છે ઃ— ( ૧ ) (નવકારસી(શી), ( ૨ ) પેરિસી અને સ પારિસી, ૧. આ નામેા શાશ્વત છે. આથી એમનાં ખિમ્માને શાશ્વત ખમ્મા કહે છે. ૨. શું આ વિશેષનામ છે ? હા ' એ • વૈશ્ય શબ્દ છે અને એના સાત અર્થા થાય છે. પ્રસ્તુતમાં કાળ અર્થાત્ સમય ક્રવા વખત અથ અભિપ્રેત છે. આ અથવાચક શબ્દ ઠાણુ ( ૨, ૧ )માં વપરાય છે. ९ " ૪. આતે ખલે કેટલાક જૈને શબ્દના પ્રયાગ કરે છે. " આ પ્રચલિત નામ છે. આને કેટલાક નાકારસી ' કહે છે. મેં અશુદ્ધ નામ છે. . વાસ્તવિક નામ તે શત્રુપ્તાfય ’િ છે. · પચખાણ ' એવા અશુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only " www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy