SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૩૧ મુનિવરાદિ ૫૩ મહાપુરુષોને અને સાધ્વીઓ ઈત્યાદિ ૨૪૭ મહાસતીઓ-શીલસંપન્ન સન્નારીઓને એમ ૧૦૦ને ઉલેખ. મહાપુરુષે પાસે પાપનાશક સુખની યાચના અને મહાસતીઓના જયને નિર્દેશ. મહાપુરુષમાં ભરત ચક્રવર્તીને અને મહાસતીઓમાં સુલતાન સૌથી પ્રથમ ઉલેખ છે. મહાસતીઓમાં અંજનાસુન્દરી ( હનુમાનની માતા અને પવનંજયની પત્ની), કુતી, જમ્બુવતી, દમયન્તી, દેવકી, દ્રૌપદી, રુકિમણી, સત્યભામાં અને સીતા એ નામની- સન્નારીઓનો ઉલ્લેખ વૈદિક હિન્દુઓમાં પણ જોવાય છે. આ સજઝાયને અંગે મેં નિમ્નલિખિત લેખ લખે છે – “ભરખેસર-બાહુબલિ-સજઝાય અને એમાં નિર્દિષ્ટ સે વ્યક્તિઓનું વર્ગીકરણ'. આ સક્ઝાય રાત્રિક પ્રતિક્રમણ અંગેની છે. ૪૫. “મનહ જિણાવ્યું 'સઝાય = સચ્ચિ -દિણ-કિચ્ચ = શ્રાદ્ધ-નિત્ય-દિન-કૃત્ય. શ્રાવકે સુગુરુના ઉપદેશથી ૮+૯+૭+૮+૪=૩૬ કૃત્ય કરવાનાં છે તેને સ્પષ્ટ ઉલેખ. ૧. ૮+૧+૧૦+૮+૯+૯=૫૩. આ પછી શતવર્ષી આર્ય મહાગિરિસૂરિ તેમ જ શતવર્ષ આર્ય સુહસ્તિસૂરિને સંક્ષિપ્ત પરિચય મેં “શતવર્ષ મુનિવરે 'નામક લેખમાં આપ્યું છે. આ લેખ છે, ધ, પ્ર (પુ. ૯૧, અં. ૧૨)માં પ્રકાશિત કરાય છે. ૨. ૧૦+૧+૨+૮+૭=૪૭. આ પૈકી આઠ તો કૃષ્ણની પટરાણીઓ છે જ્યારે સાત સ્થૂલભદ્રની બેને છે અને સાત ચેટક નૃપતિની પુત્રીઓ છે. ક, આ લેખ અર્પણ (વ. ૧, અં. ૬ અને ૭)માં પ્રસિદ્ધ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy