SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ શરીરના મનોરમ તેજે મંડળવાળા, (ધરણેન્દ્ર) નાગના મસ્તકમાં રહેલા મણિનાં કિરણેથી યુક્ત અને વીજળીથી અલંકૃત મેઘના જેવી ભાવાળા એમ ત્રણ વિશેષણથી વિભૂષિત પાર્શ્વનાથ તીર્થ કર પાસે મનવાંછિત ફળની યાચના-૨ આ સૂત્રનું દ્વિતીય પદ્ય “ઉપેક્ષા' અલંકારથી યુક્ત છે. આ સૂત્રને ઉપગ સાતમા–અન્તિમ વૈત્યવદન વખતે કરાય છે. ૪૪. ભરફેસર – સજઝાય = ભરફેસર– બાહુબલિ – સજઝાય = ભરતેશ્વરસ્વાધ્યાય. ૧. સાધુઓને તેમ જ બે વાર પ્રતિક્રમણ કરનાર શ્રાવક-શ્રાવિકાને મહારાત્રમાં સાત વાર ચૈત્યવન્દન કરવાનાં હેય છે. એ સાત વાર તે કયા તે મહાનિસીહના ભાસમાં નીચે મુજબ જણાવાયું છે – . (૧) રાત્રિક પ્રતિક્રમણમાં, (૨) જિનમન્દિરમાં, (૩) ભજન કરતાં પહેલાં પ્રત્યાખ્યાન પારતી વેળા ), (૪) દિવસના અંતે (આહાર કર્યા પછી), (૫) દૈસિક પ્રતિક્રમણમાં, (૬) શયનના સમયે (સતી વેળા ) અને (૭) જાગીને. બે વાર પ્રતિક્રમણ ન કરનાર શ્રાવકને પાંચ વાર અને સવાર, બપોર અને સાંજ એમ ત્રિકાળ પૂજન કરનાર શ્રાવકને ત્રણ વાર ચૈત્યવદન કરવાનું હોય છે. ચિત્યવદનના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે તે ઉપર્યુક્ત ચિત્યવન્દને કયા પ્રકારનાં છે ઇત્યાદિ બાબતે અન્યત્ર વિચારાશે. ૨ આને ઉપયોગ રાત્રિક પ્રતિક્રમણમાં પ્રભાતે કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy