SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 98 લે. ૨ ] ભાષા અને અર્થવિચાર 'A Descriprtive Catalogue of Mss. in the Bomabay Branch of the Royal Asiatic Society. આ સૂચીપત્ર મારી સામે નથી એટલે શ્રાવિકાચાર વિષે વિશેષ કહી શકતો નથી. તેમ છતાં એ કૃતિ પહેલી તકે પ્રકાશિત થવી ઘટે એટલું હું સચવું છું. બીજી કૃતિમાં આલોચનાનું નિરૂપણ હશે. એની હાથથી સુરતના જૈન આનંદ પુસ્તકાલયમાં છે. એને પ્રકાશન માટે યોગ્ય પ્રબન્ધ સત્વર કરાવો ઘટે. બંને કૃતિઓ પૈકી એક ગુજરાતીમાં તે નહિ હશે. પાક્ષિક અતિચાર ગુજરાતીમાં છે. એમાં ચતુર્થ તે અંગે જે અતિચાર દર્શાવાયા છે તે સર્વથા શ્રાવિકાને અંગે ઘટી શકે તેમ નથી. એથી સ્વ. કુંવરજી આણુંજીએ “શ્રાવકના પાક્ષિક-અતિચાર અર્થ-વિવેચન યુક્ત નામનું નાનકડું પુસ્તક ગુજરાતીમાં તૈયાર કર્યું હતું. અને એ જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૯૧માં પ્રસિદ્ધ કરાયું હતું. એનાં પૃ. ૪૩-૪૪માં શ્રાવિકાને યોગ્ય ચતુર્થ તાતિચાર છે. એ પૂર્વે આવો પ્રયાસ કોઈએ કર્યાનું જાણવામાં નથી. એ ઉપરથી આ બાબત માટે ઘટતું કરવું જોઈએ, કેમકે મારા નમ્ર મત પ્રમાણે એમાં કેટલાંક પરિવર્તન કરાવાં જોઈએ. પ્રાક્ષિક અતિચારમાં કેટલાક શબ્દ અપ્રચલિત જેવા પણ વપરાયા છે. નિમ્નલિખિત શબ્દ વિશેષ નેંધપાત્ર છે – ૧ આ શબ્દ “આલે” (પા. આલેચ ) ઉપરથી બનેલ છે. આલો' ધાતુનાં રૂપે વંદિg (ગા. ૨૯, ૪૦ અને ૫૦ માં છે અને આયણ શબ્દ ગા. ૪રમાં છે. એથી મેં આને લગતી કૃતિને અહીં ઉલેખ કર્યો છે. - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy