SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નામાન્તરો અને વિષયવૈવિધ્ય ૧૧: કાયેત્સર્ગને અંગેના બાર અપવાદ સમેતનું એનું સ્વરૂપ અને સમય તેમ જ પ્રતિજ્ઞા. તીર્થકર ભગવાનને નમસ્કાર કરાય ત્યાં સુધીની સમયમર્યાદા. ૮. લેગસ=ઉજજોએ ઉજ્જો અગર ચકવીસય-“ડગ ચઉવીસત્યય = ચતુર્વિશતિસ્તવ. તીર્થકરોન ચાર વિશેષણે, હષભદેવાદિ ૨૪ ધર્મ-તીર્થકરોનું નામપૂર્વક કીર્તન-વન્દન, નવમા તીર્થંકરનાં બે નામે, સિદ્ધોનું સ્વરૂપ અને તેમની પાસે આરેગ્ય, સમ્યકત્વ અને સમાધિની યાચના. ઉપર્યુક્ત ચાર વિશેષણ દ્વારા ચાર અતિશય અને વિજ્ઞાનદૈતવાદીના મતનું અને શાક્યાદિનાં મંતવ્યનું નિરસન સચવાયેલ છે. ૯. કરેમિ ભંતે સામાઈય=સામાયિક=સામાયિક-દંડક. સામાયિક અંગેની સમયના નિર્દેશપૂર્વકની પ્રતિજ્ઞા, અશુભ પ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન અને તેની નિન્દા તથા કષાયામાને ત્યાગ. પ્રતિક્રમણ કરનાર જેમ સામાયિક લે છે તેમ એ અન્તમાં પારે છે. આથી એને અંગેનું નિમ્નલિખિત સૂત્ર પણ હું સાથે સાથે રજૂ કરું છું. ૧૦. સામાઈયવયજુરોસામાયિકપારણ સૂવર સામાયિકનું ફળ અને એને વારંવાર કરવાની આવશ્યકતા. પ્રતિક્રમણ કરનાર ચૈત્યવન્દન કરે છે. એથી હું એનાં સૂત્રો રજૂ કરું છું. ૧. સૂત્ર ૫-૮ એ ઇર્યાપથપ્રતિક્રમણને અંગેનાં છે. ૨. આ સૂત્રના અન્તમાં ગુજરાતીમાં લખાણ છે અને ૩૨ દેની વિચારણા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy