SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૨ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ૧૧. જગચિન્તામણિ=પ્રભાત-ચૈત્યવન્દન. આ સત્ર રાત્રિક પ્રતિક્રમણ કરતી વેળા બોલાય છે. “ત્ય' એટલે જિનની પ્રતિમા. એને લક્ષીને એને અંગેના દેવને કરાતું વદન તે ચૈત્યવદન”. પ્રસ્તુત ઐયવન્દનના વિષયો નીચે ચુજબ છે : ચોવીસે તીર્થકરોને અંગે દસ સંબધનપૂર્વક તેમના જયનું ઉચ્ચારણ, તીર્થકરોની જન્મભૂમિ, એમનાં સંવનન, એમની, કેવલીઓની તેમ જ સામાન્ય સાધુઓની સમકાળે ઉત્કૃષ્ટ સંખ્યા દર્શાવી તેમની કરાયેલી સ્તુતિ તથા અષ્ટાપદ, શત્રુંજય, ગિરનાર, સત્યપુર, ભરૂચ અને મથુરા અંગેની જિનપ્રતિમાઓને નિદેશ, અન્ય તીર્થકરોને નમસ્કાર, ત્રિભુવનનાં ચો અર્થાત જિનાલયની તથા શાશ્વત જિનપ્રતિમાઓની નોંધપૂર્વક તેને પ્રણામ. આમ આ ચૈત્યવદનમાં વિવિધ વન્દને સ્થાન અપાયું છે. ૧૨. અંકિચિ તીર્થવન્દન. ત્રણે લેકમાંનાં તીર્થોનું અને જિનપ્રતિમાનું અભિવાદન. ૧૩. નમુ(મો)| પ્રણિપાતદડક=શકસ્તવ=સકથય. ૩૪ વિશેષણોથી વિભૂષિત તીર્થકરોને વજન. એ પૈકી અમુક અમુક વિશેષણ દ્વારા અમુક અમુક અજૈન મંતવ્યનું નિરસન સૂચવાયું છે. આ સંબંધમાં લલિતવિરતરામાં અને એને આધારે શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૯૭, ૧૯૯, ૩૨૮ અને ૩૩૫)માં મેં વિવેચન કર્યું છે ૧૪. જાવતિ ચેઈયાઈ સર્વચૈત્યવદન. ત્રણે લેકમાંનાં ચિત્યને-જિનબિઓને વજન. ૧. પાક્ષિક, ચાતું માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમમાં સકલાહંત 'ને ત્યવન્દન તરીકે ઉપયોગ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy