SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧] નામાન્તર અને વિષયવૈવિધ્ય ૧૫. જાન્ત કે વિ સાહૂ સર્વસાધુ-વન્દન. ત્રિવિધ સાવદ્ય પ્રવૃત્તિઓથી મુક્ત એવા સર્વ સાધુઓને પ્રણામ. ૧૬. નમેડીંતપંચપરમેષ્ઠિનમસ્કાર. તીર્થંકરાદિ પચિ પરમેષ્ઠીઓને વન્દન. ૧૭. ઉવસગ્ગહર=૨ઉપસર્ગહર. ચાર વિશેષપૂર્વક પાર્શ્વનાથને વન્દન, કવિસહરફુલિંગ' મંત્રને ઉલેખ, પાર્શ્વનાથને પ્રણામ કરવાનું ફળ, સમ્યકત્વનું મહત્વ અને એની યાચના. આ સ્તોત્ર પાર્શ્વનાથ ઉપરાંત પાર્શ્વ યક્ષ, ધરણેન્દ્ર અને *પદ્માવતીની પણ સ્તુતિરૂપ છે. આમ આ સ્તોત્ર અનેકાર્થી છે. . ૧. અત્ર “થાત” શબ્દ અધ્યાહુત છે. ૨. અત્ર સ્તોત્ર શબ્દ અધ્યાહત છે. છે. આ ઇન્દ્રને પરિચય મેં “ધરણ નાગેન્દ્ર તેમ જ વૈરાટક્યા દેવી અને પદ્માવતી દેવી” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ છે. ધ. પ્ર (પૃ. ૮૮, અં. ૧૨, ૫. ૮૮, ૧, ૨, ૩ અને ૪-૫)માં છપાયે છે. ૪. પદ્માવતીનું અપર નામ “વૈરાટયા” છે એમ દેવવિમલગણિએ હીરસૌભાગ્ય (સર્ગ ૧, સે. ૪૧)ની પજ્ઞ વૃત્તિ ( પૃ. ૨૫, નવીન આવૃત્તિ)માં કહ્યું છે. પદ્માવતી તે કોણ?” નામને મારે લેખ “જૈન” (પયુષેણુક “તા. ૨૯-૮-'૭૦ )માં પ્રસિદ્ધ કરાય છે. એમાં પૃ. ૩૯માં બીજા કલમમાંથી ત્રીજી લીટીના અન્તમાં “નથી " છપાયું છે તેને બદલે “છે” જોઈએ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy