SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ c ૪૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ એ જ દેવસુન્દરીઓનું-અપ્સરાઓનું વર્ણન અને તોત્રકારે વિવિધ પ્રણિધાનપૂર્વક શાન્તિનાથને કરેલો પ્રણામ -૨૫-૨૮ ઋષિઓ, દેવ અને દેવાંગનાઓ વડે સ્તવિત અને વન્દિત તેમ જ ઉત્તમ શાસનવાળા શાતિનાથને વન્દન કરવા આવેલી અનેક શ્રેષ્ઠ અપ્સરાઓ. રતિગુણમાં કુશળ, વાંસળી, વીણ, તાલ (કાંસીજોડાં) અને ત્રિપુષ્કરથી સજજ, ગીત, વાદન અને નૃત્યમાં પ્રવીણ, ચરણ-કમળની ઘૂઘરીઓ બજાવતી. તેમ જ વલયો, કટિમેખલા અને નૂપૂરના શબ્દોને મિશ્ર કરતી દેવનતિકાઓનું વાવ, ભાવ, વિભ્રમ અને અંગહારપૂર્વકનું નૃત્ય. શાતિકારક તેમ જ પાપો અને દેશોથી મુક્ત તથા ઉત્તમ તીર્થંકર શાન્તિનાથને સ્તોત્રકારે કરેલું નમન. -૨૯-૩૨ અજિતનાથ અને શાન્તિનાથની ભેગી સ્તુતિઃ છત્ર, ચામર, પતાકા, ૨૫ (સ્તન્મ), જવ, ધ્વજ, મગર, અશ્વ, શ્રીવત્સ, દીપ, સમુદ્ર, મેરુ ( પર્વત ), દિગ્ગજ, સ્વસ્તિક, વૃષભ, સિહ, રથ અને ચક્ર એમ ૧૮ લાંછનોથી લક્ષિત, સ્વભાવે સુન્દર, સમભાવભાવી, નિર્દોષ, ગુણેથી જયેષ્ઠ, કૃપાળુ, તપવી, લક્ષ્મીને ઇષ્ટ, ઋષિઓથી સેવિત, તપ વડે પાપનાશક તેમ જ હિતચિન્તક એવા ઉપયુંકત તીર્થકરો મને મોક્ષનું સુખ આપે એવી સ્તોત્રકારની તેમને પ્રાર્થના.-૩૩-૩૫ તબળથી વિશિષ્ટ, કરજથી વિમુક્ત અને શાશ્વત ગતિને પામેલા એવા ઉપયુંકત બે તીર્થકરોની સ્તુતિરૂપ પ્રતિજ્ઞાનું પાલન. - ૬ બહુ ગુણોથી યુક્ત તેમ જ મોક્ષનું સુખ આપી વિષાદને હરનારા એ તીર્થકરે મારે વિવાદ હઠાવો અને મને કર્મબંધનથી રહિત બનાવી શિવસખને ભેળા બનાવો એવી સ્તોત્રકારની તેમને વિજ્ઞસ –૩૭ " આ સ્તવને સારી રીતે ભણનારને હર્ષ પમાડે, એના પ્રણેતા ૧, મૃદંગ, ૫ણવ અને દર એવાં ત્રણ વાઘો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy