SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ૧] નામાન્તરા અને વિષયવૈવિધ્ય ' મેગના તેજરૂપ ગુÌને શરદ ઋતુને પ્રખર સ, એમના રૂપગુણને ઇન્દ્રો અને એમના સારરૂપ ગુણ્ણાને · મેરુ ' પહેાંચી શકે તેમ નથી એ પ્રમાણેનું એમનું વર્ણન. ઉત્તમ તીર્થંના પ્રવર્તક, અજ્ઞાનરૂપી અંધકારથી અને મેહરૂપ રજથી મુક્ત, ધીર જનાથી સ્તવાયેલા અને પૂજિત, લડતી શ્યામતાથી મુક્ત તેમ જ શાન્તિના સુખના પ્રવર્તી એવા મહામુનિ શાન્તિનાથના શરણના સ્તત્રકારે લીધેલેા આશ્રય.—૧૭-૧૮ વિનમ્ર ઋષિએ વડે સ્તવિત, ઇન્દ્રો, કુબેર અને નરપતિ દ્વારા સ્તવાયેલા, વન્દિત અને પૂજિત, તપ વડે શરદના નવીન સૂર્યથી વિશેષ ક્રાન્તિવાળા, ‘ચારણ’ મુનિએ અને શ્રમણુસથથી વન્દિત, ભવનપતિ, અન્તરા અને વૈમાનિક દેવા વડે સ્તવાયેલા તેમ જ ભય, પાપ, કમ અને રાગથી મુક્ત અને અજિત એવા અજિતનાથને પ્રણામ.-૧૯-૨૧ ४७ ચાન્તિનાથના પ્રણામા` આવેલા સુરા અને અસુરા. એમનાં વાહેતા અને અલંકારા તેમ જ એમના ભક્તિભાવ. વાહને તરીકે વિમાન, રથા અને અશ્વો તેમ જ અલંકારા તરીકે કુંડળ (બાજુબંધ) અને સુગટ. સુરા અને અસુરાના સંધાનું શાન્તિનાથને વન્દન કરી, સ્તવી, ત્રણ પ્રદક્ષિણા દઇ તેમ જ ફરીથી નમીને પાછા ફરવું. સ્તત્રકારે રાગ, દ્વેષ અને માહથી મુક્ત, ઇન્દ્રો વગેરે દ્વારા પૂજિત, મહાતપસ્વી અને મહામુનિ શાન્તિનાથને અંજલિપૂર્વક કરેલા નમસ્કાર, -૨૨-૨૪ અજિતનાથને ભક્તિપૂર્વક વન્દન કરવા આવેલી ધ્રુવસુન્દરી. આકાશમાં વિચરનારી, સુન્દર ચાલવાળી, મનેાહર દર્શનવાળી, ભગ્ અને સમપ્રમાણ નયનાદિવાળી, કટિમેખલા, ઘૂઘરીવાળાં નૂપુરા અને સતિલય (ટપકીવાળાં) વલયેારૂપ આભૂષણાથી મંડિત, કાજળ, તિલક અતે પત્રલેખા વડે શાલતી અને નાટયો કરવાને તત્પર હતી એવુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy