SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્રા [ વિ. ૧ અજિત પિંડસ્થાદિ ત્રણ અવસ્થાની ભાવનાના અનુક્રમે પ્રારભ શ્રાવસ્તીના નૃપતિ તરીકે ઉલ્લેખ, એમનું શ્રેષ્ઠ સહનન, એમનાં છાતી, ચાલ, હાથ, વ, લાડ્વા અને વાણીની પ્રશંસા. હ નાથ ૪* અજિતનાથની શત્રુએ ઉપર છત અને નિર્ભયતા તેમ જ એમને પ્રણામ અને પાપના નાશ માટે પ્રાથના.-૯-૧૦ શાન્તિનાથના કુળની ઉચ્ચતા અને હસ્તિનાપુરનું એમનું વ્યાધિપત્ય, ચક્રવર્તી તરીકે એમને વૈભવ-સમૃદ્ધિ અને શાન્તિ માટે અમને યાયના.-૧૧-૧૨ અજિતનાથને ચૌદ વિશેષોપૂર્ણાંક ગૌરવાંક્તિ ઉલ્લેખ, એમના ૠષ્ણુના સ્વીકાર અને એમને પ્રણામ.-૧૩ શાન્તિનાથને અંગે નવ વિશેષશે. એ પૈકી એક વિશેષણુ દ્વારા એમની શક્તિ, કીર્તિ, દીપ્તિ, મુક્તિ, યુક્તિ અને ગુપ્તિની પ્રશસ્તતાને નિર્દેશ. ૧૪ " * ' અને તીર્થંકરાની પિંડસ્થ ' અવસ્થાનાં બબ્બે પદ્ય દ્વારા એમનું વર્ણન. ત્યાર ખાદ અંતેતી - પદ્મસ્થ અવસ્થાનાં બબ્બે પ૭ દ્વારા નિરૂપણુની શરૂઆતઃ નિમળ ચન્દ્રકળાથી અધિક સૌમ્ય, અન્ધકારરૂપ આવરણથી મુસ્ક્રુત સૂર્યનાં કિરણા કરતાં વધારે તેજસ્વી, ઇન્દ્રોના સમૂહ કરતા અધિક રૂપવાળા અને ‘ મેરુ ' કરતાં અધિક સારા સત્ત્વ )વાળા તેમજ આત્માના અને શરીરના ખળમાં, તપમાં અને સંયમમાં પશુ અજિત. એ પ્રમાણે અજિતનાથા પરિચય.—૧૫-૧૬ શાન્તિનાથના સૌમ્ય ગુણેને શરદ્ ઋતુને નવીન (પૂર્ણ) ચન્દ્ર, " આ સબંધી વર્ષોંન વણુ -સમુચ્ચય (ભા, ૧)ગત વિવિધ વર્ષો ↓ ' ( પૃ. ૪૫ )માં અપાયું છે, Jain Educationa International For Personal and Private Use Only J www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy