SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નામાન્તરી અને વિષયવૈવિધ્ય ૧૮૫૬, ગજપ, સમ્મેત પર્યંત, ગિરનાર, શત્રુજય, મડપ ( માંડવગઢ ), વૈભાર ગિરિ, કનકાયલ, આછુ અને ચિત્રકૂટના નિર્દેશ અને ત્યાંના ઋષભદેવા તીર્થંકરા તમારું મગળ કરી એવી શુભેચ્છા. ૫૨. અજિય–ન્તિ-થય અજિત-શાન્તિ-સ્તવ. અજિતનાથ અને શાન્તિનાથ પૈકી પ્રથમને નિર્ભય તરીકે અને ખીજાતે નીરંગી અને નિષ્પાપ તરીકે અને બંનેને જગદ્ગુરુ તરીકે ઉલ્લેખ અને અંતેતે વન્દન.-૧ ૪૫. અમગળ ભાવાથી મુક્ત, વિપુલ તપ વડે નિર્મળ સ્વભાવવાળ અનુપમ માહાત્મ્યવાળા અને સદ્ભાવના સમ્યગ દૃષ્ટા એવા એ ખતે તીર્થંકરાની સ્તુતિની પ્રતિજ્ઞા.-ર સર્વ દુઃખા અને પાપાના પ્રણાશક તેમ જ અજિત અને શાન્તિ ધારણ કરનારા એવા એ બે તીથ કરાને નમરકાર.-૩ અજિતનાથને પુરુષોત્તમ' તરીકે ઉલ્લેખ કરી એમના નામકીર્તનના ફળ તરીકે શુભ ( સુખ )ના અને કૃતિપૂર્વકની મતિના પ્રવર્તનના નિર્દેશ. શાન્તિનાથને જિનેત્તમ ' કહી એમના નામકીનનું પણ એ જ ફળ હાવાનું કથન.-૪ " ખતે તીથ કાના નમયન-પૂજનને મહિમા અને એમના શરજીથી લાભ, કર્તાએ પશુ શરણુ સ્વીકારી અજિતનાથનું કરેલું ફળદાયક ઉપનમન—ઉપાસન. અજિતનાથની સુનય અને નય. અંગેની નિપુણતા. ૫-૭ સાન્તિનાથની ભાવ, માન, ક્ષાન્તિ, વિમુક્તિ અને સમાધિના ભડાર તરીકે નિર્દેશ અને શાંન્તિ અને સમાધિ માટે એમને પ્રાથના .-L. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy