SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧૬] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૪ નન્દિષણને આનન્દ આપે, એના શ્રેાતાએને સુખ અને સમૃદ્ધ આપે તે મારા સયમમાં વૃદ્ધિ કરી એવી તૈાત્રકારની અન્તિમ અભ્યર્થના. -૩૮ ઉપસર્ગ નું નિવારણ કરનારા આ રસ્તવ પાક્ષિક, ચાતુર્માસિક અને સવત્સરિક એમ ત્રિવિધ પ્રતિક્રમણમાં અવશ્ય ભગુવાની અને સાંભળવાની ભલામણે, ફળશ્રુતિ અને જિનવયનના આદરને પ્રભાવ.-૩૯-૪૧ ૫૩. બૃહાનિ=બૃહગ્ઝાન્તિપવૅસ્તન-બૃહસ્થાન્તિ-સ્તોત્ર-વૃદ્ધશાન્તિ = વૃદ્ધિશાતિસ્ત, ભગ્યેાને સર્વ પ્રસ્તુત વચન સાંભળવાનું સૂચન. ત્રિભુવ ગુરુની રથયાત્રામાં ) જે શ્રાવìા ભક્તિશાળી છે તેમને તીર્થંકરાદિના પ્રસાવથી આરેાગ્ય, લક્ષ્મી, ધૃતિ અને બુદ્ધિને આપનારી તેમ જ ( સ ) લેશેાના નાશના કારણરૂપ શાન્તિ ઢા એવી ભાવના. હું ભવ્ય જા ! ભરતાíદ ક્ષેત્રોમાં જન્મેલા સ તીર્થંકરાના જન્મસમયે ( સૌધર્મ ઇન્દ્રનું) આસન ક ંપતાં એ અવધિજ્ઞાનથી વસ્તુસ્થિતિ જાણી, ‘ સુધેષા ’ ઘંટા વગડાવી, બધા ઇન્દ્રોની સાથે આવી, તીર્થંકર ભટ્ટારકતે વિનયપૂર્વક ગ્રહણુ કરી તેમ જ મેરુના શિખરે જઇ જન્માભિષેક કરી શાન્તિની ઉદ્વેષણુા કરે છે તેમ હું ભળ્યે જ સથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરી, શાન્તિની ઉદ્વેગ઼ા કરું છું તે! પૂજા, યાત્રા અને સ્નાત્રાદિના મહાત્સવ કરી કાન દઈને સાંભળવાનું ભન્ય જનને સૂચન આજના દિવસ પવિત્ર છે. સન, સદર્શી, ગૈલેકચના સ્વામી, શૈક્ષેાકચ વડે અતિ અને પૂજિત, ત્રણે લાકના નાથ અને ત્રણે લેાકના પ્રકાશક એવાં વિવિધ વિશેષણેાથી યુક્ત તીર્થંકર ભગવ તેને પ્રસન્ન થયા વિજ્ઞપ્તિ. અન્તમાં નાથ । સ્વામી કે પ્રભુ વિનાનાં તેમ જ પ્રારમ્ભમાં શ્રી’ X Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy