SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૧ ] નામાન્તરે અને વિષયવૈવિધ્ય પૃથ્વીકાયાદિ ચાર પ્રકારા એમ છ પ્રકારના જીવાનાં તેમ જ એકેન્દ્રિયા, ફ્રાન્દ્રિય, ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાનાં તથા દૈવાદિ ચાર પ્રકારનો પંચેન્દ્રિયાના એમ બધા જીવાનાં મળીને ૮૪ લાખ ઉત્પત્તિસ્થાના. એમાં જન્મેલા જીવાનાં વધ, મારણુ અને અનુમેદનથી ઉદ્ભવેલાં પાપે મિથ્યા હૈ। એવા ઉદ્ગાર. ૩૧. અઢાર ( અરાઢ) પાપસ્થાન, પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાત્વશય સુધીનાં ૧૮ પાપથાનકાને ઉલ્લેખ અને એનાં સેવન, સેવાપન અને અનુમાદન કરવાથી થયેલાં પાપૈ। મિથ્યા હૈ। એવી અભિલાષા. ૧૯ ૩૨. વિન્દન્તુ = સદ્ધપિક્કમણુ = શ્રાદ્ધપ્રતિક્રમણ = શ્રમણેાપાસકપ્રતિક્રમણ = ગૃહ-પ્રતિક્રમણ્ સર્વ સિદ્ધો, ધર્માચાર્યાં અને સર્વ સાધુઓને વન્દન. શ્રાવકધર્માંતે અ ંગેના અતિયારાનું પ્રતિક્રમણ કરવાની ઇચ્છા, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાથે કરેલાં વ્રતમાં લાગેલા સમ તથા સ્થૂળ દેાષારૂપ અતિચારાની આત્મસાક્ષીએ નિન્દા અને ગુરુની સમક્ષ તેની ગાઁ. દ્વિવિધ પરિગ્રહનુ અને દુષ્ટ પ્રવૃત્તિઓ કરતાં અને કરાવતાં લાગેલા અતિયારાનું પ્રતિક્રમણ તેમ જ રાગ અને દ્વેષ વડે ઇન્દ્રિયે! અને કાયાના ૧. આ પ્રત્યેકનાં વ્રત કર્યાં કર્યાં છે ? ૨. પરિગ્રહેાના ૨, ૬, ૯ અને ૬૪ પ્રકારો છે. તેમાંના એ તે મા” અને આભ્યન્તર છે. ખાદ્યના નવ ઉપપ્રકાશ નીચે મુજખ છે :ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપું, સુવર્ણ, ક્રુષ્ય, પદ અને ચતુષ્પદ, આ પૈકી મુખ્ય સિવાયના બબ્બે પ્રકારનુ` એક યુગલ ગણી અહીં પાંચ પ્રકાર દર્શાવાયા છે. Jain Educationa International For Personal and Private Use Only .. www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy