SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર [ વિ. ૧ આચરવા અને ઈચ્છવા માટે અગ્ય તેમ જ શ્રાવક માટે અતિશય અયોગ્ય ગણાય એવા અતિચારો. વળી જ્ઞાન, દર્શન, દેશવિરતિ, શ્રુત અને સામાયિક અંગેની ૧ખલનાઓ તેમ જ ત્રણ ગુપ્તિઓ અને શ્રાવકનાં બાર વ્રતનું ચાર કષાને લઈને કરેલ ખંડન અને એ વ્રતની વિરાધના. આ બધાં દુષ્ક મિથ્યા હે એવી ભાવના. ૨૮. અષાર-વિચારણ= અતિચાર-વિચારણ=પંચાચાર. - જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૨ + ૬ = ૧૨ તેમ જ આ આચારોનાં વિધિપૂર્વકનાં ગ્રહણ અને પાલન માટેના પ્રયાસરૂપ ૩ વિચાર. ૨૮. સુગુરૂન્દણ = ગુસ્વજન = વાંદણાં = વંદન. ગુરુને વન્દન કરવા માટેની ઈચ્છા અને અનુજ્ઞા. શરીર, સંયમ અને સામર્થ્ય યાત્રાઓને અંગે ગુરુને પૃચ્છા તેમ જ દૈવસિક વ્યતિક્રમ, ગુરુ પ્રત્યેની આશાતના તથા વિવિધ કારથી કરાયેલ સર્વ પ્રકારના ધર્મનું અતિક્રમણ એમ જાતજાતના અપરાધની ક્ષમાપના. અહીં ૩૩ આશાતનાનો બાંધેભારે ઉલેખ છે. ૩૦. સાત લાખ = જીવહિંસાચના. . વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારો તેમ જ . . આ ઉપાસ્ય સાથે સંબંધ ધરાવે છે જ્યારે એની - પહેલાની ખલનાએ ઉપાસના સાથે. ૨. શું આના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, રવિર અને રત્નાધિક એવા પાંચ પ્રકારે અત્ર અભિપ્રેત છે? ૩. આ “ઠાદશાવત' વદન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy