SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૨ ] ભાષા અને અર્થવિચાર બંને ગાથા મ. પ.માં છે. ત્રીજો અંશ ચારે ઉમેરાયું હશે તે જાણવું બાકી રહે છે. એની ભાષા સંસ્કૃત છે. (૧૯) અરિહંત-ચેઈયાણું– આ મ. પામી છે. (૨૦) કલ્યાણકદ– આ પણ મ. પ.માં છે. (૨૧) “સંસારદાવાનલ સ્તુતિ– આ સ્તુતિ એક રીતે મ. પા.માં છે તે બીજી રીતે સંસ્કૃતમાં છે. એમાં અનુસ્વારને પ્રયાગ બાદ કરતાં આ જોડાક્ષર નથી (૨૨) પુખરવર– આ મ. પા.માં છે. પળ માં દ્વિતીયા વિભક્તિને બદલે પછી છે. ચતુર્થ પદ્યમાં સંસ્કૃતની અપેક્ષાએ ચતુથીને બદલે સપ્તમીને પ્રયોગ કરાય છે. (૨૩) સિદ્ધાણું બુદ્ધા– આ પણ મ. પા.માં છે. ફરી રાંધેલા ભાતની જેમ જેમને ફરી રંધાવાનું નથી અને જેઓ પિતાના ગુણેથી સિદ્ધ અર્થાત પૂર્ણ થયા છે- તે તે વિષયમાં હવે તેમને કશું પણ કરવાનું બાકી નથી તેઓ “સિદ્ધ' કહેવાય છે. સામાન્યથી આ જાતના સિદ્ધોને ૧૧ પ્રકારો છે. એ દરેકના નામના અતમાં “સિદ્ધ ' શબ્દ છે તે બાજુએ રાખી હું એ પ્રકારોનાં નામે ગણવું છું – (૧) કર્મ, (૨ ) શિ૯૫, (૩) વિદ્યા, (૪) મત્ર, ( ૫ ) યોગ, ( ૬ ) આગમ, (૭) અર્થ, (૮) યાત્રા, (૯) અભિપ્રાય, (૧૦) તપ અને (૧૧ ) કર્મ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy