SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ “ભરફેરવયમહાવિદેહે એ “સમાહાર' દ્વન્દ નેંધપાત્ર છે. હાલમાં “નાગોરી તપાગચ્છમાં ૧૪ સાધુઓ અને ૬૮ સાલવીએ છે. અચલગચ્છીય તેમ જ ખરતરગચ્છીય સાધુઓની સંખ્યા પણ ઘણું ઓછી છે. સ્થાનકવાસીઓમાં ૪૦૦ સાધુઓ અને ૧૧૦૦ સાધ્વીઓ છે. (૧૬) નમેર્યું હત– આ સંસ્કૃતમાં છે. (૧૭) ઉવસગહરં– આ મુ.પા. માં છે. આ અનેકાર્થી સૂત્ર છે એ પાર્શ્વનાથ, પાશ્ચ યક્ષ, ધરણ ઇન્દ્ર અને પદ્માવતી દેવી એ ચારેના રસ્તોત્રરૂપ છે. આમ જે ચાર સ્તોત્રો ઉદ્દભવે છે તે મેં ‘ઉવસગ્ગહર– તેત્ર- સ્વાધ્યાયના મારા ઉદ્દઘાત (પૃ. ૨૬-૨૮)માં છાયા સહિત આપ્યાં છે. પ્રસ્તુત સ્તોત્રમાં મત્તિમને બદલે પરિમા પ્રવેગ છે તે છન્દને આભારી જણાય છે. - ક્રિતીય પઘગત “ઘ ' ઇતરેતર” દ્વન્દ્ર છે. ચતુર્થ પદ્ય “સતિ સપ્તમીના પ્રગનું ઉદાહરણ પૂરું પાડે છે. જામધળgશૃંગત ઘને પર નિપાત તરીકે વિચાર કરી એના બે અર્થે કરાયા છેઃ (૧) કમને સમૂહ અને (૨) ઘન-ગાઢ કર્મ. આ સૂત્રની પહેલી પાંચ ગાથાઓના શરૂઆતના બબ્બે અક્ષરે વર્ણો નીચે મુજબ છે તે અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, તીર્થકર અને સિદ્ધના વાચક છે – રવ, , વિટ્ટ તુદ અને . (૧૮) જય વિયરાય –– આજકાલ જે સ્વરૂપે આ સત્ર પ્રચલિત છે તેના ત્રણ અંશે છે. પ્રથમ અંશ મૌલિક છે અને એમાંની બંને ગાથા મ. પાકમાં છે. દ્વિતીય એશ પ્રક્ષિપ્ત છે અને એની પણ ૧. જુઓ શાન્તિસૂરિકૃત ચેઈય-વન્દણ-મહાભાસ. Jain Educationa International E For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy