SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [ વિ. ૧ ' શરૂઆતમાંના કના અથ કા` ' છે. તે અન્તમાંના ક્રમના અથ ‘જ્ઞાનાવરણાદિ ક્રમ'' છે. સિદ્દોના આ અગિયાર" પ્રકારાની સમજણ હમ ચાગશાસ્ત્ર ( પ્ર. ૩, શ્લેા. ૧૩૦ )ના સ્વપન વિવરણુમાં તેમ જ એ બંનેના ગુજરાતી અનુવાદ (પૃ. ૩૧૫ )માં અપાઇ છે. એ સ્થળસક્રાયને લઈને અત્ર હું આપતા નથી. સિદ્ધોને નમઢાર કરવાના હાઇ એનાં પાંચ વિશેષા અપાયાં છે. એક તા સિંહોના ઉપર્યુક્ત ૧૧ પ્રકારા પૈકી ૧૧મા ક્રસિદ્ધ છે. વળી ખ઼ુદ્ધ, પારગય, પર ંપરાગય અને લેગ્મપ્રુવગય એમ ખીજા ચાર વિશેષણા વપરાયાં છે. ખુદ્દુ' મેંટલે અન્યના ઉપદેશ વિના જીવાદિના સ્વરૂપના ખેાધ પામી જેમણે જ્ઞાનાવરણાદિ આઠ કર્મના ક્ષય કર્યો છે તે અત્ર અભિપ્રેત છે. વિશ્વના કલ્યાણાર્થે સિદ્દો સંસારમાં કે નિર્વાણુમાં સ્થિર થયા નથી અને લેાકેા એમનું સ્વરૂપ જાણી શકતા નથી અને ચિન્તામણિ કરતાં વિશેષ મહાન છે એમ માનનારાના મતના નિરસન માટે ♦ પાળયાળ ' અર્થાત્ સ'સારા પાર-અન્ત પામેલા અથવા સંસારનાં પ્રયેાજાના અન્તને પામેલા એમ કહેલ છે. એ પાર પામેલાઓને અંગે પણ્ યદૃચ્છાવાદી નીચે મુજબ કથન કરે છે ઃ— • જેમ ક્રાઇ રિદ્રને એકાએક રાજ્ય મળી જાય તેમ જીવ પણુ આકસ્મિક સિદ્ધ થાય તેમાં ક્રમ જેવું કઈ નથી.' આ મતના ખંડન માટે ‘ વવવવાળું ' એટલે કે પરમ્પરાએ સિદ્ધ થયેલા એમ કહ્યું છે. પરમ્પરાથી ગુરુસ્થાનાના ક્રમે અથવા તા ક્રમના ક્ષયે પશયાદિ સામગ્રીના યોગે વિકાસ પામેલા એવા અથ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy