SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લે ૪] શબ્દાલંકાર અને અર્થાલંકાર ૧૧૧ સામાયિક વિધિ લીધઉં, વિધિ પારિયઉં વિધિમાંહિ જિ કાંઈ અવિધિ આસાતના કી તરસ મિચ્છા મિ દુક્કડ” ( આમ અહીં “આસાતના” શબ્દ વધારે છે. તો પ્રસ્તુત પાઠમાં તે સવિતું મન વનિ કયાએ કરી વધારે છે લગભગ સર્જાશે મળતે પાઠ પ્ર. ટી. ભા ૧. પૃ૪ ૩૫ માં નીચે મુજબ નૈધેલી પિથીમાં છે – “આ.જે. સં ૧૬૦૪, પત્ર ૧૮” આવી એક હાથ પોથી વિ. સં. ૧૮૨૬ માં લખાયેલી છે. ' બીજુ વાક્ય કયારનું છે તેની તપાસ કરવાની બાકી રહે છે કેમકે એ વિષે કેઈએ કશું કહ્યું જણાતું નથી કદાચ એ જૂન આધુનિક સમયમાં કેઈએ ઉમેર્યું હશે. (૧૦) જગચિંતામણિ–આ અપ્રભંશ કૃતિમાં પાંચ ગાથા છે. એ પૈકી બીજી ગાથાનું પ્રતીક “જન્મભૂમિ હિંદમધ”િ તરણુપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧ માં રચેલા “ડાવશ્યક–બાલાવબોધ'માં અપાયું છે. એના પછી “ઈત્યાદિ નમસ્કાર ' એવો એમાં ઉલેખ છે ઇત્યાદિથી શું સમજવું તે જાણવું બાકી રહે છે. આથી બીજી ગાથા વિ સં. ૧૪૧૧ જેટલી પ્રાચીન છે એટલું જ કહી શકાય. વિ. સ. ૧૬૭૮ માં લખાયેલી પ્રતિમાં પ્રતિક્રમણ સૂત્ર નામની કૃતિને સ્થાન અપાયું છે. એમાં જે છ ગાથાઓ છે એ પૈકી પહેલી પાંચ પ્રસ્તુત જણાય છે અને છઠ્ઠી પંકિચિને અંગેની છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૭૮ જેટલી તે પ્રાચીન ગણાયય જ. જિનવિજયે વિ. સં. ૧૭૫૧ માં રચેલા “પડાવશ્યક-બાલાવબોધ'માં સિદ્ધથઇની ચત્તારિથી શરૂ થતી ગાથાના વિવરણમાં કહ્યું ૧ આથી સંસ્કૃત સમજવાનું છે. ૨. શું આ રચનાવર્ષ છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy