SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ઉપર્યુક્ત દેવીનાં ૨૪ વિશેષણ-નામે રજૂ કરાયાં છે એમ પૃ. ૫૩૬માં કહ્યું છે. એ નીચે મુજબ છે :' (૧) ભગવતી, (૨) વિજયા, (૩) સુજયા, (૪) અજિતા, (૫) અપરાજિતા, (૬) જયવહા, (૭) ભવતી, (૮) ભદ્રા, (૯) કલ્યાણું, (૧૦) મંગલા, (૧૧) શિવા, (૧૨) તુષ્ટિદા, (૧૭) પુષ્ટિદા, (૧૪) સિદ્ધિદાયિની, (૧૫) * નિતિ, (૧૬) પનિર્વાણ, (૧૭) અભય, (૧૮) ક્ષેમકરી, (૧૯) શુભંકરી, (૨૦) સરસ્વતી, (૨૧) શ્રીદેવતા, (૨૨) રમા, (૨) કીર્તિ અને (૨૪) યશોદા. આ નામ વડે દેવીની સ્તુતિ કરવાની સાથે “જગમંગલ' કવચની રચના કરાયાનું પ્ર. ટી. (ભા. ૨, પૃ. ૫૩૮-૫૩૯)માં થન છે. બારમા પદ્યમાં અતિવૃષ્ટિ ઇત્યાદિ આઠ ભય તેમ જ રાક્ષસ વગેરેથી કરાતા સાત ઉપદ્રવને સ્પષ્ટ ઉલ્લેખ છે. “શ્વા પદાદિગત ૧. જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ નામની ચાર દેવીઓ પૂર્વાદિ ચાર દિશાઓનાં કારનું અને કેટલાકને મતે ચાર ખૂણાઓનું રક્ષણ કરે છે. જુઓ નિર્વાણલિકા. ૨. આ સૂર્યની પત્ની રન્નાની પુત્રીનું નામ લેવાનું મનાય છે. છે. આ પાર્વતીનું નામાન્તર છે. ૪. આને અર્થ શાન્તિ દેવી' કરાયો છે. - પ. આ શાતિનાથની શાસનદેવીનું નામ છે. . . આ વિશેષ પૈકી સાતમા પદ્યમાં ૭, એકમામાં , -નામામાં ૫, દશમામાં ૨ અને અગિયારમાં ૪ વિશેષ વપરાયાં છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy