SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ્રભુત્વ, બ્રહ્મચર્યની નવવિધ ગુપ્તિનું પાલન અને ચારે કષાયોથી મુક્તતા એ ૧૮ ગુણે ઉપરાંત પાંચ મહાવ્રતનું પાલન, પચે પ્રકારના આચારાનું પાલન તેમ જ પાંચે સમિતિઓ અને ત્રણે ગુપ્તિઓનું સેવન એમ ૧૮ ગુણે અર્થાત કુલે ૩૬ ગુણે. આ આચાર્ય–ગુરુ કાણુ ગણાય તેનું સૂચન કરે છે. પ્રતિક્રમણ કરતી વેળા મહારાજશ્રી હેય કે એમના સ્થાપનાચાર્ય હેય તે આ સૂત્રની આવશ્યકતા રહેતી નથી. આ સૂત્રમાં ગુરુના ૩૬ ગુણો બે કટકે ગણાવાયા છે તે તેનું શું કારણ છે એ બાબત કે પ્રાચીન કૃતિમાં હોય તે તે જાણવામાં નથી. શ્રી વિજયભુવનભાનુરિજીએ પ્રતિક્રમણ સૂત્ર - ચિત્ર આલબમ” ( પૃ. ૬)માં નીચે મુજબના પહેલા ૧૮ ગુણેને નિવૃત્તિ-ગુણ” કહ્યા છે –. નિવૃત્તિ” શબ્દ જોડીને ૫ ઈન્દ્રિય, ૪ બ્રહ્મર્યવાડભંગ અને ૪ કષાય. ૧. આને “બ્રહ્મચર્યની-શીલની નવ વાડ કહે છે. આચાર્ય ભીઅણજી સ્વામીએ “શ૪ ના વા' નામની કૃતિ રચી છે. તે શ્રીચંદ રામપુરીયાના અનુવાદ અને વિવેચન સહિત “જૈન વેતાંબર તેરાપંથી મહાસભા” તરફથી કલકત્તાથી ઇ. સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરાઇ છે. ૨. જૈન દર્શનમાં દેવ, ગુરુ અને ધર્મને “તત્ત્વત્રયી' કહેલ છે. “ગુરુતત્ત્વ અંગેની પુષ્કળ અને મનનીય માહિતી માટે ન્યાયાચાર્ય યશોવિજયણિકૃત ગુરુતત્તવિણિય (ગુરુતત્ત્વવિનિશ્ચય) અને એની પજ્ઞ વૃત્તિ જેવી. ૩. આ ચિત્ર કૃતિ દિવ્ય દર્શન કાર્યાલય, અમદાવાદથી વિ.સં. ૨૦૨૯માં પ્રકાશિત કરાઈ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy