SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ મેં શેભન(મુનિ)કૃત સ્તુતિ-ચતુર્વિશતિકા (લે. ૭૧)ના સ્પષ્ટીકરણમાં તેમ જ મેરુવિજયગણિકૃત ચતુર્વિશતિ-જિનાનન્દ્રસુતિ (લે. ૧)ને અંગેની પવમીમાંસા (પૃ. ૩-૪)માં છબ્દને અંગે ખપપૂરતી માહિતી આપી છે જના વૃત્ત અને જાતિ એવા બે પ્રકારે છે. વૃત્તનું બંધારણ અક્ષરોની-વર્ણોની સંખ્યાના કે અક્ષરોના ગુરુલઘુત્વના નિયમ ઉપર છે. આને લઈને આને “અક્ષરમેળ છન્દ કહે છે. જાતિનું બંધારણ માત્રાના મેળ ઉપર છે. આથી આને માત્રામેળ છન્દ' કહે છે. વૃત્તમાં અમુક અન્તરે વિશ્રામ કરી શકાય છે. એ વિશ્રામને “યતિ' કહે છે. જાતિમાં અમુક માત્રા પછી તાલ આવે છે એટલે બોલતી વેળા ભાર મૂકાય છે. જ્યાં તાલ આવે છે ત્યાં તાલી આપી શકાય છે. સામાન્ય રીતે વૃત્તમાં ચાર ચરણે-પદ હોય છે. “ગાયત્રી” નામના વૈદિક છન્દમાં ત્રણ ચરણ છે. 'વસ્તુ' વૃત્તમાં-છંદમાં પાંચ ચરણે છે. છપ-છપે (૧૫૬) એ છન્દમાં છ પદ-ચરણ છે. એમ તેમ જ ગાયત્રીમાં તે કોઈ પણ સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાનું એક પણ પ્રતિક્રમણસૂત્ર રચાયું નથી. આ વાત મંદિરમાર્ગે તાંબરે માટે તે જરૂર કહી શકાય તેમ છે. ઘણખરા સત્ર ચાર ચરણના છન્દ્રમાં છે જ્યારે જગચિન્તામણિનાં પદ્ય ૨-૩ “વસ્તુ” છન્દમાં હોઈ પાંચ ચરણનાં છે. ચિત્તામણિ” મન્ત્ર ત્રણ ચરણમાં છે. (1) નવકાર આ ગદ્ય-પદ્યાત્મક સૂત્રમાં પહેલાં પાંચ પદે ગાહા (ગાથા)ની ઢબે ગાઈ શકાય છે એટલે કોઈ એને “છન્દ” ગણવા પ્રેરાય તે ના નહિ. એ સૂત્રના અન્તમાં ચૂલિકા છે. એમાં એક જ પદ્ય છે અને એના છન્દનું નામ “અનટુભ” છે એ છને કઈ “સિલોગ ૧. આ ધનપાલકત ટીકા, અજ્ઞાતકક અવસૂરિ, અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત “આગમોદય સમિતિ” તરફથી ઇ. સ. ૧૦૨૬માં પ્રકાશિત કરાયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy