SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય “મિચ્છા મિ દુક્કડં.' પ્રસ્તુત પાક્ષિક અતિચારમાં નિમ્નલિખિત પંક્તિ ૨૨ વર જવાય છે? – જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ” આ ૨૨ વાર પૈકી પહેલી અને છેલ્લી વારની પંક્તિમાં શરૂઆતમાં અનેર' શબ્દ નથી. બાકીની વસે પંક્તિઓની શરૂઆતમાં અરે શબ્દ છે. આનું શું કારણ છે? મિચ્છા ચિ દુક્કડીને પ્રયોગ આ કૃતિમાં ૨૨ વાર કરાય છે. પાક્ષિક અતિચારગત કેટલીક બાબતો મેં ધર્મોપકરણે અંગેના બે લેખમાં વિચારી છે. સતુલન – આ માટે અતિચાર નામનું લખાણ જેવું. એ વિ. સં. ૧૪૬૬માં લખાયેલી હાથેથીના આધારે પ્રાચીન ગુજરાતી ગદ્યસંર્દભ” (પૃ. ૬૦-૬૬ માં છપાવાયું છે. એવી રીતે પાક્ષિક અતિચારમાં જે રર અજૈન- લૌકિક વર્ષો નિર્દેશ છે. એને અંગે મારે નિમ્નલિખિત લેખ જોવો - જૈન સાહિત્યમાં નિર્દેશાયેલાં અજૈન પર્વો અને પ્રથાઓ. ૫૫ સંતિકર = સંતિનાહસમ્મદિદિયફા = શાન્તિનાથ ૧. આ લેખ ગુ. મિત્ર તથા ગુ. દર્પણના તા. ૨૫-૧૦-૪૬ના અંકમાં છપાય છે. ૨. આ માટે જુઓ ૧૦મી ગાથા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy