SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કે. ૩ ] અક્ષરમેળ અને ભાષામેળ છન્દો (૨૮) ભરહેસર-બાહુબલી—આ સર્વાશે પદ્યાત્મક સજ્ઝાયમાં તેર પક્ષો છે અને એ બધાં એક જ છંદમાં–‘આર્યો ' છંદમાં છે. આ સામાન્ય કમન છે. (૨૯) મન્નહ જિણાણું આ સર્વાશે પદ્યાત્મક રચના છે. એમાં પાંચ પત્તો છે અને એ બધું ‘આર્યા' છંદમાં છે. ૯૩. આ ગુજરાતી કૃતિ સર્વાંશે પથમાં છે. એમાં ૧૫ પઘો છે અને એ પ્રત્યેક 'ચાપાઇ' છંદમાં છે. (૩) સકલતી વન્દના (૧) સ્નાતસ્યા~ મા સર્વાંશે પધાત્મક સ્તુતિમાં ચાર પદો છે.. એનાં પહેલાં ખે‘શાર્દૂલવિક્રીડિત'માં તેા બાકીનાં ખે ‘સ્રગ્ધરા’ છંદમાં છે. આ કૃતિ સ ંપૂર્ણપણે પદ્યમાં છે.. એમાં એક જ પદ્ય છે અને એ આર્યા' છંદમાં છે. (૩૨) જીભ)વનદેવતાસ્તુતિ (૩૩) ક્ષેત્રદેવતાસ્તુતિ- આ સર્વાંશે પદ્યાત્મક છે. એમાં એક જ પદ્ય છે અને તે ‘અનુષ્ટ’માં છે. (૩૪) અકલા ત્~~~~ સવાંશે પદ્યાત્મક સ્તોત્ર છે. એમાં ૩૩ પદ્યો છે. અન્તિમ કેટલાંક પઘો પ્રક્ષિપ્ત ગણાય છે પહેલાં ૨૭ 6 પદો અનુષ્ટુમ્ 'માં, ૨૮મું આર્યોંમાં, ૨૯મું ‘ શાર્દૂલવિક્રીડિત ’માં, ૩૦ ‘માલિની ’મ, ૩૧મું ‘અનુષ્ટુ'માં અને પદ્ય ૩૨-૩૩ * શાક લવિક્રીડિત'માં છે (૩૫) જિયન્તિથય~~~ આ સર્વાશે પદ્યાત્મક કૃતિ છે. એમાં ૪૦ કે ૪૧ પદ્મો છે અને અનિત્રણ પદ્યો કાલાન્તરે ઉમેરાયા છે. એમાં એક દરભિન્ન ભિન્ન પ્રકારના અને તેમાં કેટલા યે વિરલ એવા ૨૮ ૦ો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy