SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્ર [ વિ. ૧ આકૃતિ ઉપર ક્રનકકુશલજીએ વિ. સ. ૧૬૫૩માં વૃત્તિ રચી છે.૧ (૧૪) અડ્ડાઇજેસુ— આ સૂત્ર સર્વાશે પદ્યાત્મક ગણાય છે અને એ હિંસામે એમાં બે પદ્યો છે, એના પ્રથમ પદ્યના પૂર્વાર્ધમાં ૧૮+૧૪ (૧૫) = ૩૨ ( ૩૩) માત્રા છે તેા ઉત્તરાર્ધમાં ૧૨+૧૭ કે ૧૮ = અર્થાત્ ૨૯-૩૦ માત્રા છે. એવી રીતે ખીજા પદ્યમાં પૂર્વાધ માં ૩૧ અને ઉત્તરાર્ધમાં ૩૮ માત્રા છે. (૧૫) વરકનક, આ સૂત્ર સર્જશે પદ્યાત્મક છે. એમાં એક જ પૂર્વી છે અને તે ‘આર્યા' છંદમાં છે. એની પાદપૂર્તિરૂપ એ પદ્યો પ્રિય કરનૂપકથા ( પૂ ૮૫)માં છે. (૨૬) લઘુશાન્તિ—આ સર્વાશે પદ્યાત્મક રચના છે. ૨એમાં ૧૯ પડ્યો છે. એ પૈકી પત્રો ૧-૧૨ તેમ જ પધો ૧૫-૧૭ આર્યામાં છે, ૧૩મા પથના ચર્તુથ ચરણમાં ૧૫ને બદલે ૧૬ માત્રા છે. એ પદ્મ આર્યો' છન્દમાં છે ૧૪મું પત્ર કયા છન્દમાં છે તે જાણવામાં નથી. એના પૂર્વાધમાં ૧૨+૨૨=૪૪ માત્રા છે, તેા ઉત્તરાર્ધમાં ૧૨+૨૦=૩૨ માત્રા છે. ૧૮મું અતે ૧૯મું પુત્ર ‘અનુટુંબ ' છંદમાં છે. (૧૭) ચઉસાય - આ કૃતિ સંપૂર્ણપણે પદ્યાત્મક છે. એમાં ખે પદ્મો છે. પહેલા પદ્યનાં ચાર ચરણેામાં અનુક્રમે ૧૭, ૧૫, ૧૬ અને ૧૬ માત્રા છે. જ્યારે ખીજા પદ્યના પ્રત્યેક ચરણમાં ૧૬ માત્રાએ છે. ‘પ્રતિક્રમણ’ની સ‘ક્ષિપ્ત આવૃત્તિમાં આ ખતે પદ્યો ‘ પાદાકુલક જીદમાં હાવાના ઉલ્લેખ છે પણ એ વિચારણીય જણુાય છે. ' 1 ૧ જુએ ‘યશેાવિજય જૈન સંસ્કૃત પદ્મશાલા ' તરફથી પ્રકાશિત સ્તુતિષ્ઠ પ્રહ. ૨ ચૌદમુ પણ છે એમ માની આ ઉલ્લેખ મેં કર્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy