SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ વધારે એટલે બે કલાક લાગે છે. ચાર મહિને તેથી વધુ એટલે લગભગ સવા બે કલાક અને બાર મહીને સંવરીએ ત્રણેક કલાકની ક્રિયા હોય છે. પાપનું પ્રાપશ્ચિત્ત કરવાની અને ક્ષમા માંગવાની ક્રિયા ઈતર ધર્મોમાં પણ સારી રીતે બતાવી છે. આટલું અવતરણ કરી મૂળ બાબત ઉપર આવું. શ્રાવક અને શ્રાવિકાઓનાં પ્રતિક્રમણે - આ નામની આ પુસ્તિકામાં તપાગચ્છીય શ્રાવક-શ્રાવિકાઓ સવારની અને સાંજની આવશ્યક-પ્રતિક્રમણની ક્રિયામાં જે સૂત્રોને ઉપયોગ કરે છે તે સૂત્રને લગતા લગભગ ચાર લેખો છે. શ્રી હીરાલાલ કાપડીઆએ ભૂતકાળમાં લખેલા. તે જ લેખને અહીં મુદ્રિત કર્યા છે. આજે ફકત માત્ર સાડા સાત ફેર્મ એટલે ૧૨૦ પાનાં જેટલું જ મેટર મુકિત થઈ શક્યું છે. બાકી મેટર ૨૫ ફોર્મ જેટલું એટલે ૪૦૦ પાનાં જેટલું થવા પામત, પણ મારા નિવેદનમાં જણાવ્યા મુજબ એ મેટર મારા હાથમાં ઉપલબ્ધ નહીં હોવાથી તે બદલ ઘણે જ ખેદ થાય છે. જે પુરૂં મેટર પ્રકાશિત થવા પામ્યું હેત તે ઘણી ઘણી બાબતે, માર્મિક હકીકત જાણવાની ભલી શકત ભારતના જન સંધમાં ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦ વર્ષના શાસનમાં પડતા કાળના વિષમ પ્રભાવે, ઉભા થએલા બુદ્ધિ ભેદોના કારણે સાધનમાં મતભેદ ઉભા થતાં અનેક ગષ્ટ સંપ્રદાયે ઉગ્યા અને આથમ્યા. એમાં આજે મૂર્તિ પૂજક સંપ્રદાયમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, પાથચંદગચ્છઆ ચાર ગણે આસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy