SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લે, ૧] નામાન્તરો અને વિષયવૈવિધ્ય ચઉવિહારને કેટલાક “ચેવિહાર' કહે છે. એ અશુદ્ધ નામ છે. ૨. ચઉવિહાર. સુર્યાસ્ત થતાં પહેલાં બે ઘડી આગળથી ચારે આહારને ત્યાગ. એમાં બે દિવસ-ચરિમ'ને બદલે આયુષ્યનો અંત જણાત હેય તે “ભવચરિમ' પાઠ બેલ. • તિવિહાર. સાંજનું. કેવળ પાણીની છૂટવાળું પ્રત્યાખ્યાન. * દુવિહાર. સાંજનું. એમાં અશન અને ખાદિમ સિવાયના એ આહારની છૂટ. ૫. દેસાવગાસિય (દેશાવકાશિક). ચૌદ નિયમો ધારનારને માટેનું પ્રત્યાખ્યાન, એમાં કેવળ દિશા ધારનારે “ઉવર્ગ પરિભેગ' પાઠ ન બોલો, પ્રભાતનાં સાત પ્રત્યાખ્યાને પૈકી ૧, ૨, ૪ અને ૫ કમકવાળાં ચાર પ્રત્યાખ્યાનોનો પ્રારંભ “ઉગ્ગએ સરેથી અને ૩, ૬, અને ૭ કમકવાળાં ત્રણને “સર ઉગએ થી કરાયેલ છે. આમ આ ફેરફારનું કારણ કેઇ પ્રાચીન કુતિમાં-પ્રત્યાખ્યાનનાં વિવરણમાં દર્શાવાયું જણાતું નથી. પ્ર. ટી. (ભા ૩, ૫. ૧૨૨ )માં એવો ઉલ્લેખ છે કે ઉગએ સૂરે” એટલે “સૂર્ય ઉદયમાં આવે છતે ” અને “સૂરે ઉગ્ગએ' એટલે “સૂર્ય ઊંચે આવે છH-મધ્યાહ્ન થયે છતે. શું આ અર્થે સમુચિત છે? ૪૮. ‘સ્નાતયા રસ્તુતિ વર્ધમાનજિનસ્તુતિ =અષ્ટમીચતુર્દ શીતુતિ પાક્ષિકસ્તુતિ. ૧-૪ આ ચારેમાં અનામેગાદિ ચાર આગારોની છુટ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy