SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ લે. ૪] શબ્દાલંકાર અને અર્થાલંકારો ૧૧૯ પ તે દીપોત્સવી અને પર્ય પણ છે. અક્ષયતૃતીયા, પિષદશમી. મેરદશી અને રોહિણી એ પણ જૈન પર્વો છે. અષભદેવાદિ ૨૪ તીર્થકરોના કલ્યાણકનાં દિવસે એ પણ જૈન પર્વો ગણાય છે. તપશ્ચર્યાઓ પૈકી ૨૦ સ્થાનક, વર્ધમાન અને રોહિણીને ઉલલેખ છે. વાચકમૂલા એ વિધિપક્ષના ધર્મનિરિના સન્તાય છે અને તિ' (કિરણવલી, કિરણ ૨૦)માં દર્શાવ્ય છે જેમકે બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ. જ્ઞાનપીચમી અને એ અંગેનું સાહિત્ય, દીપોત્સવીના પર્વનું રહસ્ય, પર્યુષણ-પર્યાલચના આવશ્યક અંગે, પર્યુષણ પર્વારાધના ચિંતન, પર્યુષણ-પર્વાધિરાજનું પાચન, પર્યુષણ પર્વાધિરાજ પરત્વે પરામર્શ પર્વાધિરાજનું સ્વાગત (પર્યુષણ સંબંધી પાંચ લેખો) - બે આઠમ, બે દસ, પૂનમ અને અમાસ એ છ ચારિત્ર તિથિઓ છે. બે બાજ, બે પાંચમ અને બે અગ્યારસ એ છ જ્ઞાનતિથિ કહેવાય છે. બાકીની બધી અદારે તિથિઓ “દર્શન તિથિ' કહેવાય છે. દર્શનની-સમ્યક્ત્વની આરાધના કરવા માટે દર્શન તિથિઓ, જ્ઞાનની આરાધનાથે જ્ઞાન-તિથિઓ અને ચારિત્ર યથાર્થ આચરણ માટે ચારિત્ર તિથિઓ અનુકૂળ ગણાય છે. - સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદશ એ પાંચ તિથિઓ જેટલા જેને પાળે છે તેટલા, એ પાંચ ઉપરાંતની બે બીજ, વદ પાંચમ, બે અગ્યારસ, પૂનમ અને અમાસ આમ એકંદરે બાર તિથિઓ પાળે છે ઉપર્યુક્ત પાંચ તિથિએ કેટલાક ઉપવાસ કરે છે તો કેટલાક એકાસણું કરે છે. જ્યારે છૂટે મેઢ ખાનારો એ પાંચ તિથિઓએ લીલોતરી ખાતા નથી. જે બાર તિથિઓ પાળે છે તે પૈકી કેટલાક તે એ બારે તિથિઓએ ઉપવાસ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy