SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ (૧૪) ગુફખરવર– આ કૃતિ સવશે પદ્યાત્મક છે. એમાં ચાર પડ્યો છે. એના ઇન્દોનાં નામ અનુક્રમે અર્યા, આર્યા, વસતતિલકા અને શાર્દૂલવિક્રીડિત છે. (૧૫) જિદ્વાણું બુદાણું– આ કૃતિ પણ સર્જાશે પદ્યાત્મક છે. એમાં પાંચ પડ્યો છે અને એ પાંચે “આય” છન્દમાં રચાયા છે. (૧૬) અઈચારવિયારણ – આ સર્વશે પદ્યાત્મક કૃતિમાં આઠ પદ્યો છે અને એ આઠે “આય” છન્દ્રમાં છે. (૧૭) પંડિતુ– આમાં શરૂઆતમાંનાં ૩૭ પ તેમ જ પદ્ય ૪૦-૪૮ અને ૫૦ પઘો આર્યામાં છે. જ્યારે પદ્ય ૧૮, ૩૯, ૪૮ “અનુષ્ટ્રભ'માં છે. ૪૨મા પદ્ય પછી નિમ્નલિખિત ગદ્યાત્મક લખાણ છે – ‘સણ પર વઢuત્રાણ'. આ સત્રની ગા. ૨૮માં વાઘણિી , નહિ કે તારસિરિઝ છે તે છંદની ખાતર હશે. એ હિસાબે આ સૂત્ર પદ્ય-ગઘાત્મક ગણાય છે. (૧૮) આયરિય-વિઝાએ- આ સર્વાશે પદ્યાત્મક સૂત્ર છે. એમાં ત્રણ પદ્યો છે અને એ ત્રણે “આર્યા છન્દમાં છે. (૧૮) સુખદેવયાથુઈ– આ એક જ પદ્ય પૂરતી સ્તુતિ છે. એ પદ્ય “આર્યામાં છે. (૨૦) ખિતદેવયાથ– આ એક જ પદ્યની રચના છે. એ પણ “આર્યામાં છે. ૧. આ કૃતિનું “અતિચારની આઠ ગાથા' નામ પ્રચલિત છે. ૨. આ સામાન્ય કથન છે. આર્યામાં રચાયેલાં બધાં પદ્યની માગધી, સુનયના ઇત્યાદિરૂપે વિવિધ વિચારણું પુરવણીમાં કરાઈ છે. - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy