Book Title: Phool Amra Stokalay
Author(s): Lilambai Mahasati
Publisher: Guru Pran Foundation Rajkot
Catalog link: https://jainqq.org/explore/001174/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગમગાણા જીવાજીવાભિ Phellohish lo બારિત થોકડાઓ કિGIકાલય આર્યા લીલમબાઈ મહાસતીજી Jain Education Internatione Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.ની બાવનમી પુણ્યતિથિના ઉપલક્ષે શ્રી પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓ ફૂલ-આમ તોકાલય : નેશ્રા : ગોંડલગચ્છ શિરોમણી પૂ. જયંતીલાલજી મ. સા. તથા મંગલમૂર્તિ પૂ. મુક્તાબાઇ મ. : પ્રધાન સંપાદિકા : ભાવયોગિની પૂ. લીલમબાઇ મ. : સહ સંપાદિકા : ડૉ. પૂ. આરતીબાઇ મ. તથા પૂ. સુબોધિઠાબાઇ મ. : પ્રશ્નાશક : ગુરુપ્રાણ ફાઉન્ડેશન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ, રાજકોટ - ૩૬૦૦૦૫. ફોન ઃ ૨૫૭૯૧૭૫ મોબાઇલ : ૯૮૨૪૦ ૪૩૭૬૯ :. Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન તારીખ : રવિવાર, ૩૦–૧૧–૦૫ પ્રથમ આવૃત્તિ : પ્રત–૧૫૦૦ મૂલ્ય : રૂા. ૪૦/ પ્રકાશક : શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રાપ્તિસ્થાન : પ્રમુખશ્રી : ચંદ્રકાંત એમ. શેઠ ગુરુપ્રાણ ફાઉન્ડેશન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ, ઓમાનવાળા ઉપાશ્રય, ૨, રોયલપાર્ક, રાજકોટ. ફોનઃ ૨૫૭૯૧૭૫ મો. : ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : સિદ્ધાર્થ ગ્રાફિક્સ એન્ડ પ્રિન્ટર્સ, ૬/૧૦, વૈશાલી નગર, ૧૯,૨૦, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, રાજકોટ. ફોન : ૨૪૫૧૩so મો. ૯૮૯૮૦ ૩૨૦૭૦ Jain Education Page #4 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય તિથિનું પ્રતિબિંબ અહો ! ગુસણી દેવા પૂ. અંબાબાઈ મ. ! મારી અંતરની આરસીમાં વાત્સલ્ય ભરેલું હૃદય, નેહ ભરેલા નયનો, ભાવ ભરેલા ભાલથી ઓપતા ગૌરવરણા વદનથી લઈને ચરણ સુધી આપશ્રીને નીહાળું છું, આપશ્રીની તદાકાર સૌમ્યમૂર્તિનું જ્યારે ધ્યાન ધરું છું ત્યારે આજે પણ અણઘડ એવી આ પામર શિષ્યાની પાંપણ અશ્રુથી ભીંજાઈ જાય છે અને મસ્તક ઝૂકી જાય છે. મનડું મનન કરવા લાગે છે કે મારા મહારથી મહાસતીજીએ મારા ઉપર ઉપકાર કરી (મન) અનુપમ એવું સંયમદાન આપ્યું અને પ્રધાન સંપાદિકાના રૂપે આગમ અવલોકન કરવાની અણમૂલી ઘડી સરજી દીધી. સંસારી માતા-પિતા આ શરીરનો જન્મ આપે છે તેથી તેઓ મહા ઉપકારી છે જ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અવિહડ શ્રદ્ધા ધરાવનાર, જેના રોમેરોમ પૂ. જય-માણેક–પ્રાણ ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી વાસિત થયેલા હતા તેવા ઉદારમના, પરમાર્થ પરાયણ પૂ. પિતાશ્રી જમનાદાસ ભાઈ! એવં સેવાપરાયણા, વડિલો પ્રત્યેની વિનયવૈયાવચ્ચાદિના ગુણોથી ઓપતા, કૌટુંબિક પ્રેમ ભાવથી ભરેલા, આત્યંતર–બાહ્ય સ્વચ્છ હૃદયા, દયામૂર્તિ પૂ. માતુશ્રી વ્રજકુંવર બહેન! આપે તો મારા દેહીને રહેવાના દેહનો જન્મ આપ્યો પરંતુ મારા પરમકૃપાળુ પરમ ઉપકારી પૂ. ગુરુદેવશ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબે તો જે ચંદ્ર કરતાં નિર્મળ, જયેષ્ઠ, શાંતિનું નિકેતન, અનતગુણોનું વ્રજ અસંખ્યાત પ્રદેશના વૃંદાવનમાં કેલી કરનાર એવા આત્મકાયનું પ્રથમ દષ્ટિ દર્શને ભાન કરાવ્યું. તપોધની પૂ. રતિલાલજી "મહારાજ સાહેબે અંગુલી નિર્દેશ કરી પૂ. ગુરુણીની વરણી કરાવી. ધન્ય હો ગુરુ ભગવંતો! આપ ચરણ કને શું ધરું? પ્રતિભા સંપન્ન ઉપકારી પૂ. ઉજમબાઈ મહાસતીજીએ અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢી, દર્શન મોહ હઠાવવાની કળા બોધિ બીજ રૂપે શીખવાડી, જૈન શાસનના ઉમેદવાર બનાવી, મારી આંગળી પકડી પૂ. પ્રભાબાઈ મહાસતીજી પાસે બેસાડી છકાયનું સ્વરૂપ સમજાવી દીક્ષા ગ્રહણ કરું, તેવા વૈરાગ્યભાવની વૃદ્ધિ કરાવી અને જ્ઞાનદાત્રી ગુરુણી બન્યા. જ્ઞાની, ધ્યાની, સ્વાધ્યાયી અનેક શાસ્ત્રના પારગામી, વિદ્યા વિશારદ, નીડર, સ્પષ્ટ વક્તા તેજો મૂર્તિ પ. પૂ. ફૂલધરબાઈ મ. એ પોતાની છત્રછાયામાં રાખી, મારા જેવા અણઘડપત્થરમાંવક્તાના ગુણોના પહેલપાડી વત્કૃત્વની કળા શીખવાડી. | 3 || Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુણીમૈયા!આપશ્રી એતો મારા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. આપનું સાનિધ્ય મને માત્ર સવા વર્ષનું જ સાંપડ્યું તેમ છતાં ભાવિના ગર્ભમાં સમાયેલા આગમ અનુવાદ અવગાહન-પ્રકાશનના અવિચલ, અવિનાશી મહા કાર્યને હું કરીશ તેવું જાણી વરદાન આપ્યું. "વૃદ્ધોપાસનાનું ફળ કદિ નિષ્ફળ જતુંનથી." તેવું જ્ઞાનામૃતનિજ આચારથી, મૌન ભાવે આપે અમોને પીવડાવ્યું. સેવાના ભેખધારી બની, નાના-મોટા વૃદ્ધગુરુબહેનોની જિંદગી પર્યત સેવા કરતાં રહ્યાં. સેવા અર્થે વડિલ ગુરુ બહેન પૂ. ફૂલકુંવરબાઈ મ. સાથે જ આપ રહ્યા. આપ બને ગુરુબહેનોના જીવનમાં અધ્યાત્મતત્તવણાયેલું હતું. વહેલી પરોઢેબને ગુરુબહેનો જાગૃત બની સ્વાધ્યાયમાં રત બની જતાં. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન જેવા આગમો કંઠસ્થ હતા, સાથે ઢાળીયા, ચોઢાળીયા, મનહર છંદના રણકારથી વાતાવરણને ગૂંજાયમાન બનાવતા હતા. પૂ. જયમાણેક ગુરુદેવની હરતી-ફરતી પાઠ શાળામાં આપ ગુણી દેવા સંસ્કૃતપ્રાકૃત-અર્ધમાગધી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી સુરાગમે, અત્યાગમના જાણકાર બન્યા હતા. રામરાસ, ઢાળ- સાગર જેવા મહાકાવ્યો જિહાઝે રમતા હતા અને તેના સૂર સુસ્વરમાં લહેરાવતા ત્યારે જનમાનસ ડોલી ઊઠતા હતા. આપની વાકછટા પણ અભૂત હતી. સેવા–સમતાદિ ગુણોથી આપ પૂ. પ્રાણ ગુરુદેવના કૃપા પાત્રી બન્યા હતા અને પૂ. દેવકુંવરબાઈ સ્વામીના નવ શિષ્યા પૈકી સાતમા નબરના શિષ્યા હોવા છતાં અંતેવાસી શિષ્યાનું બિરુદ પામ્યા હતા. આપના જીવનમાં વણાઈ ગયેલો અધ્યાત્મ ભાવ અંતિમ સમયે નિહાળવા મળ્યો. પૂ. પ્રભાબાઈ મ. આદિ વિશાળ સાધ્વી વૃદની વચ્ચે નવકાર મંત્રની ધૂન સાંભળતા, શાંતિનાથના જાપ જપતા સંથારા સહિત જૂનાગઢ મુકામેર૦૧૦ જેઠ સુદ નોમના અગિયાર વાગ્યે સમાધિભાવે દેહનો ત્યાગ કર્યો. તે સમયે અમે અબુદ્ધ બાળ શિષ્યા હતા, પરંતુ પ્રબુદ્ધ બનાવવા ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની અસીમ કૃપા ધારાએ પરમ ઉપકારી પૂ. ફૂલકુંવરબાઈમ. એવપૂ. પ્રભાબાઈ મ. તથા પૂ. ગુલાબબાઈ મ. વચ્ચે સારણા–વારણા–ધારણાથી પરિપક્વ બનીએ તેવી અદશ્યપણે અનુગ્રહ ધારા વહાવી રહ્યા છો, તેવું આજે પણ અનુભવાય છે. શિક્ષા દાતા ગુરુણીદેવા ૫. ફૂલકવરબાઈ મ. પણ આપના પછી આઠ વરસે, આધ્યાત્મિક પદ જપતા જપતા અનુભવ આનંદ પ્યારો' તેવું ગીત Page #6 -------------------------------------------------------------------------- ________________ ગાતાં નિજાનંદમાં લીન બની સં. ૨૦૧૮ મહા સુદ-૧૧, મંગળવારે રાત્રે ૧૧ વાગે, પ્રેમપરા–વિસાવદર ગામે સદાને માટેસમાઈગયા (કાળધર્મપામ્યા). આપ બંને ગુરુણી દેવાની સાક્ષાત્ કૃપાબળના ફળ સ્વરૂપે. તપસ્વીરાજના બોધથી બોધિત થયેલા આપના પટ્ટોધરા મંગલમૂર્તિ પૂ. મુક્તાબાઈ મ. વિશાળ પરિવારના ધારક બની પૂજ્યવરાની પદવીથી વિભૂષિત થઈ, મહાનગરી મુંબઈમાં વિચરી રહ્યા છે. આપશ્રીના કૃપા બળે પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે દશવૈકાલિક સૂત્રની ગ્રહણ કરેલી વાંચણીના ફળ સ્વરૂપે આગમ બત્રીસીનું સંપાદન કાર્ય કરી શકું તેવું સામર્થ્ય બળ મારામાં પ્રગટ કરાવ્યું છે. દીક્ષા પર્યાયના પર વર્ષમાં હું સમતા, ક્ષમતા, આચાર–ગોચર, સંયમ યાત્રા—માત્રામાં અડગભાવે રહી શકી છું, તે આપના સાંનિધ્યનો જ પરમ પ્રતાપ છે. ઓ ગુરુણીમૈયા ! મારામાં કાંઈજ નથી. જે છે તે આપ જ છો. આપે મને કૃતાર્થ કરી છે, હું આપની કૃતજ્ઞ શિષ્યા બની રહું તેમજ પૂ. પ્રાણ ગુરુદેવ જેવા ગુરુદેવ અને આપશ્રી જેવા ગુરુણી ભગવંત પામી છું, તે જ ભવોભવ પામું, વીતરાગ બનું, અનંતગુણોને સંપાદન કરી, આત્માની પ્રધાન સંપાદિકા બની જાઉં, તેવી અખંડ કૃપા વરસાવજો. આપના ચરણની દાસાનુદાસ બની રહું તેવી આ શિષ્યાની આરજુ છે. આપશ્રીની મંગલકામનાના ફળસ્વરૂપે શિષ્યા—પ્રશિષ્યાઓએ તૈયાર કરેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર તથા શ્રી જીવાજીવાભિગમ સૂત્રના ગુજરાતી અનુવાદમાંથી તે સૂત્રના નિષ્કર્ષ રૂપ 'ફૂલ આમ્ર સ્તોકાલય' આપ બંને ગુરુણી દેવાના દિવ્ય કરકમલમાં પૂ. લવરબાઈમ.ની ૪૩મી અનેઆપશ્રીની પ૨મી પુણ્યતિથિના પરમ પ્રસંગે સંવેદન ભાવે સમર્પિત કરું છું. પરમ ઉપકારી, દીક્ષા શિક્ષાદાત્રી ! ઓ ગુરુણીદેવા ! કયા સન્માન શ્રૂષાથી કરી શકું હું તમારી સેવા, માત્ર લાગ્ન સ્તોકાલય લાવી છું આપશ્રીને અર્પવા, લો, સ્વીકારી અનુગ્રહ કરો, મળે મને મોક્ષના મેવા... 5 આપની ચરણોપાસિકા આર્યા લીલમ Page #7 -------------------------------------------------------------------------- ________________ તેજોમૂર્તિ પૂ. ફૂલકુંવરબાઈ મહાસતીજીનું જીવન કવન માનવ જીવન એટલે જીવનની ખરેખર મહત્ત્વભરી ભૂમિકા, અપૂર્વ સામર્થ્ય પ્રગટાવવાની તક, આ જન્મમાં ડૂબવાના અને તરવાના બંને સાધનો મળે છે. સુજ્ઞ અને પ્રાજ્ઞ આત્માઓ તક ઝડપી મળેલા સાધનો દ્વારા આત્માનું ઊર્વીકરણ કરે છે. આવા સુજ્ઞ અને પ્રાજ્ઞ આત્મા પૂ. ફૂલકુંવરબાઈ મહાસતીજી ગોંડલ સંપ્રદાયના પ્રાતઃ સ્મરણીય પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબની એવં હીર–વેલ–માન—દેવકુંવરબાઈ મહાસતીજીની ઉજળી પરંપરામાં થયા. કૃષ્ણ વાસુદેવે જ્યાંથી આ અવનિની આખરી વિદાય લીધી હતી, એવા પવિત્ર, તીર્થધામ સ્વરૂપ વેરાવળ બંદરમાં દશાશ્રીમાળી વૈષ્ણવ જ્ઞાતિના ચત્રભુજ માણેકચંદભાઈ લોઢવાયા અને નંદકુંવરબેન જેવા આદર્શ દંપતિના ગૃહે ફૂલકુંવરબહેને જન્મ ધર્યો. માવિત્રોના ઉત્તમ સંસ્કાર પામી યોગ્ય ઉંમરે માંગરોળના સ્થાનકવાસી જૈન અંદરજીભાઈ તથા સુંદરબેનના સુપુત્ર લાલજીભાઈ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ફૂલકુંવરબહેન શ્વસુર ગૃહે આવ્યા. પરિવારજનોનો મુંબઈ અને માંગરોળ વસવાટ હોવા છતાં તેમને મુંબઈ રહેવાનું વધારે થયું. શ્વસુર ગૃહે દયા, ધર્મની ભાવના ઘણી હતી. આમપણ વેરાવળ, માંગરોળ, કંઠાર પ્રદેશના લોકોના હૃદય સરળ, દયાળુ કોમળ હોય છે. તે સમયે મુંબઈમાં ચીંચપોંકલી ઉપાશ્રય ધર્મધ્યાન માટે કેન્દ્ર સ્થાને હતો. ફૂલકુંવર બહેન ધર્મ આરાધના પૌષધ વગેરે કરવા ત્યાં જતાં હતા. પાપ ભીરુ હૃદય હોવાથી ગૃહવાસમાં પણ સંમૂર્છિમ જેવા પાપોથી બચવા શક્ય એટલા પ્રયત્ન કરતા. આજે પણ તેમના દિયર પ્રાણલાલ અંદરજીનું નામ કાંદાવાડી ઉપાશ્રયમાં પ્રખ્યાત અને વિખ્યાત છે. ફૂલકુંવરબહેન સોળ વર્ષના ગૃહવાસ પછી વૈધવ્યને પ્રાપ્ત થયા. ગૃહસ્થ જીવનના આદર્શોને તો પામેલા જ હતા, જીવન ધર્મથી વાસિત હતું, તેમાં વૈરાગ્યનો વેગ વધતા તથા દિવ્ય સ્વરૂપા દેવકુંવરબાઈ મહાસતીજીનો 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ સમાગમ થતાં ૩૩ વર્ષે સંવત ૧૯૬૮ના કાર્તિક વદ અગિયારસના પૂ. દેવકુંવરબાઈ મ.ની નેશ્રામાં પરમ જ્યોર્તિધર બાંધવ બેલડી જય–માણેક ગુરુદેવ પાસે દીક્ષાના દાન લીધા. દેવી સ્વરૂપા પૂ.દેવકુંવરબાઈ મ. ના નવ શિષ્યા–પ્રતિભા સંપન્ન પૂ. શ્રી ઉજમબાઈમ. બા..પૂ. શ્રી મણીબાઈ મ. પૂ. શ્રી સંતોકબાઈ મ. પૂ. શ્રી ફૂલકુંવર બાઈ મ. પૂ. શ્રી વ્રજકુંવરબાઈમા પૂ.શ્રી મોતીબાઈ મ. પૂ. અંબાબાઈમ. પૂ.પ્રાણકુંવરબાઈમ. પૂ. અમૃતબાઈમ, આ નવસતીવૃંદમાં મહાસતીજીનો ચોથો નંબર હતો. ગુરુવર્યો તથા ગુરુણ દેવની આજ્ઞામાં રહી સંયમ તપથી આત્માને ભાવિત કરતાં પૂ. તપસ્વીજી માણેકચંદ્રજી મ.સા.ની હરતી-ફરતી જૈન પાઠશાળામાં રહી જ્ઞાનધ્યાનનો લાભ લઈ સંસ્કૃત, અર્ધમાગધી આદિ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂ. કાનજી મહારાજ સાહેબના આધ્યાત્મિક વ્યાખ્યાનોનું ઘણું દોહન કર્યું નાનુંઘાટિલું સુડોલ શરીર, આખોમાં તેજસ્વિતા, માણસને પરખવાની પરખ શક્તિ, નીડરતા, ભાષા સ્પષ્ટ અને શુદ્ધ, અવાજમાં પડકાર અને રણકાર, હૃદયમાં કોમળતા, સ્પષ્ટવક્તા આ તેમની આગવી સહજતા હતી. મુંબઈ વસવાટ હોવાથી મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાનો મહાવરો હતો. સમાજોપયોગી, વ્યવહારોપયોગી જ્ઞાન માટે તથા લોકો સદાચાર, નીતિ, રીતિ, યમનિયમનું પાલન કરે તે માટે, મનહર છંદ, દુહાઓ, દોહરા, ઢાળિયા, ચોઢાળિયા મધુર કંઠે ગાઈ પ્રવચનો, ઢાળ સાગર, રામરાસ વાંચી સંભળાવી લોકોને પ્રતિબોધ પમાડતાંદેવકુંવરબાઈ મ. સારાયે સૌરાષ્ટ્રમાં શિષ્યા પરિવાર સાથે વિચરતા ત્યારે શાસન પ્રભાવના તથા જૈન શાસનની જાહોજલાલી વર્તાતી હતી. ઉજ્જવળ જળહળતો પરિવાર જૈન ધ્વજ લહેરાવતો હતો. આજે પણ પૂ. જય–માણેક પ્રાણગુરુદેવની કીર્તિ ચૌદિશામાં ગાજે છે. પૂ. ફૂલકુંવરબાઈ મ.ને શિષ્યા ન કરવાની પ્રતિજ્ઞા હતી. તેથી તેના ગુરુબેન પૂ. અંબાબાઈ મ.ના શિષ્યા વિશાળ પરિવાર ધારક પૂજ્યવરા મુક્તાબાઈ મ. તથા આગમબત્રીસી ગુજરાતી અનુવાદના પ્રધાન સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ. આદિ સતીવૃંદ સાથે વિચરણ કરી. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂ. અંબાબાઈ મ.ની ગેરહાજરીમાં વડિલ ગુરુણીના સ્થાને રહી મુક્તલીલમ–શિષ્યાઓને યોગ્ય બનાવી વડિલનું સ્થાન શોભાવ્યું હતું. પૂર્વપાર્જિત શાતા વેદનીયને કારણે ૮૪ વર્ષની લાંબી આવરદા ભોગવતા વેરાવળથી વીસાવદરના લક્ષ્ય વિહાર કરતાં વીસાવદરથી સાત કિલોમીટર દૂર પ્રેમપરા ગામે પધાર્યા. પૂ. મુક્તાબાઈ મ., પૂ. લીલમબાઈ મ., પૂ. પ્રભાબાઈ મ. એ વૃદ્ધાવસ્થાને અનુરૂપ આપની સેવાસુશ્રુષા પ્રેમથી ખંતથી કરી ખૂબ ખૂબ શાતા ઉપજાવી. ગીરનો વિહાર હોવાથી ભાવિકજનો તથા ચાર પાંચ વૈરાગી બેનો સાથે હતા. પંચમિયાના ઘરે ઉતારો હતો. રાત્રે ભક્તિરસ જામ્યો. વૈરાગી બેનોએ ચંદનબાળાનું ગીત ગાયું, સાંભળતા સાંભળતા ચંદના જેવા ઉજ્જવળ ભાવો બનાવતા, સ્વયં 'અનુભવ આનંદ પ્યારો'.... ગાતા, ભાવોની શુદ્ધિ કરતાં, ૨૦૧૮ના મહાશુદ અગિયારસના મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે સમાધિ શાંતિપૂર્વક આ જગતની આખરી વિદાય લીધી યથા નામા તથા ગુણા એ ન્યાયે અંતરથી ફૂલ જેવા, પવિત્ર તથા ખુશનુમા જીવનને પ્રસન્નતાસહ પૂર્ણ કરી ગોંડલ ગચ્છની અને ગુરુવર્યોની આન, શાન વધારી અમર પંથના પ્રવાસી બન્યા. જીવનની આવી ગરિમાને અને લાલિમાને બક્ષનાર મહાન સતીજીના જીવન કવનને અમારી શત્ શત્ કોટિ વંદના. પૂ. મુક્ત—લીલમ–ઉષાગુરુણીના સુશિષ્યા સાધ્વી કૃપા 8 * Page #10 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યમૂર્તિ પૂ. અંબાબાઈ મહાસતીજીની જીવન ઝરમર સામાન્યતઃ મનુષ્યના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવે છે અને મૃત્યુ પર શોક. પરંતુ તત્ત્વચિંતકોની દૃષ્ટિમાં બંને મહોત્સવ રૂપ મનાય છે. જન્મ તે જીવન કથાનો પ્રારંભ છે, મૃત્યુ તેનો ઉપસંહાર છે. એવા સત્ત્વવાન આત્મા ગોંડલ સંપ્રદાયના પરમ પ્રતાપી દાદા ગુરુ પૂ. ડુંગરસિંહજી મહારાજ શ્રીની એવં પૂ. હીર–વેલ–માનકુંવરબાઈ મહાસતીજીની પરંપરામાં થયેલા અનેક ગુણોથી ઉપેત એવા પૂ. અંબાબાઈ મહાસતીજીએ ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ તોફાની દેદુમલ નદીનો ઘુઘવાટ જેની શેરીમાં સંભળાય છે તેવા સમઢિયાળા ગામમાં વ્યવહારિક કાર્યના માર્ગદર્શક અને સલાહકાર એવા મોતીચંદભાઈ શેઠ તથા સાકરબાઈને ગૃહે જન્મ ધારણ કર્યો. માવિત્રોના બાલ્યકાળના સંસ્કારો મેળવી અંબાબહેન પહેલાના સમયની સમાજની પરિપાટી મુજબ બહુ નાની ઉંમરમાં સાવરકુંડલાના બીલખીયા કુટુંબના પ્રેમચંદ ભાઈના તથા ઝવેર બહેનના સુપુત્ર મોનજીભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. બાલિકા મટી શ્વસુર ગૃહે ગયેલા અંબાબેને અનેક નવા નવા સંબંધો ધારણ કર્યા. અંબાબેને પોતાના સ્વભાવની સૌમ્યતાને કારણે સારાયે શ્વસુર ગૃહમાં યશ મેળવી નામના વધારી. ગૃહસ્થ જીવનના રથનું પૈડું બની બરાબર પતિને સર્વ રીતે સાનુકૂળ બન્યા, પરંતુ કુદરતને આ નામંજૂર હતું. ગૃહસ્થ જીવનમાં અંબાબેનને એક સંતાનની પ્રાપ્તિ થઈ હતી પણ બાર વર્ષના ગૃહસ્થજીવનના ટૂંકા– ગાળામાં જ પ્રેમાળ પતિનો દેહવિલય થયો અને સંતાનનું પણ મૃત્યુ થયું અંબાબેનને વૈધવ્ય પ્રાપ્ત થયું. આ સંસારની ઘટમાળ આવી ચિત્ર વિચિત્ર છે. કર્મની ગતિને કોઈ કળી શક્યું નથી. કુપિત કુદરતે અંબાબેનને નિરાધાર દશામાં મૂકી દીધા. વૈધવ્ય દશાનો જે અનુભવ કરે તેને જ ખ્યાલ આવે. પંચરંગી દુનિયા વચ્ચે રહી વૈધવ્યને સળંગ સૂત્રતાથી પાર પાડવું તે ઘણું કઠિન છે. અંબાબેન આ 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ દુઃખના ડુંગરથી હારી જાય તેવા ન હતા. અંતરમાં અતૂટ વિશ્વાસ હતો કે દુઃખમાં ધર્મ એ એક જ એવી ચીજ છે કે જે સાચી શાંતિ આપી શકે છે. યોગાનુયોગ બરાબર એ જ સમયે ગોંડલ ગચ્છના ગુરુભગવંતોનું તથા દેવકુંવરબાઈ મ. આદિ મહાસતિજીઓનું પ્રભુ વીરનો સંદેશો ફેલાવતા, વિચરણ કરતાં કુંડલામાં પદાર્પણ થયું. શ્રી સંઘમાં અનેરા ઉત્સાહનું મોજું ફરી વળ્યું. પૂ. સતીજીના પ્રતિભા સંપન્ન પ્રભાવથી કુંડલા કુંડલપુર બની ગયું. અંબાબેનને દેવગુરુ ધર્મની અવિહડ શ્રદ્ધા હતી અને હવે જીવન આધાર મળી ગયો. સત્ય અને વાસ્તવિક સુખોની સમજ પૂરેપૂરી સમજાઈ ગઈ. ભૌતિક સુખો અકારા લાગ્યા. તેના તરફ પીઠ ફેરવી તેમાંથી છૂટકારો મેળવી સંયમ લેવાનો અડગ નિર્ધાર કર્યો અને ગોંડલ સંપ્રદાયના પૂ. દેવકુંવરબાઈ મ. ના સાંનિધ્યમાં સંવત ૧૯૭૯ના વૈશાખ વદ તેરસના શુભદિને છત્રીસ વર્ષે દીક્ષા અંગીકાર કરી તેઓશ્રીના સાતમા નંબરના શિષ્યા બની નૂતન જીવન શરૂ કર્યું. પડછંદ કાયા, ગૌરવર્ણ, મુખનીસૌમ્યતા, શરીરની સુડોલતાની સાથે સ્વભાવની સૌમ્યતા તથા શીતળતાને કારણે સંયમની સાથોસાથ જીવન વિકાસના અનેક ગુણો ખીલવવા પ્રબળ પુરુષાર્થ કર્યો. "સેવા એ જ ધર્મ" એ તેના જીવનનું આગવું સૂત્ર હતું. નાના મોટાના ભેદભાવ રાખ્યા વિના સૌને શાતા ઉપજાવવાનું પરમ કર્તવ્ય તેઓશ્રીએ જીવનભર જાળવી રાખ્યું. ભાણવડના ચાતુર્માસમાં ગુરુણીથી અલગ વિચરણ થતાં કારતક વદ અમાસના ગુણી દેવલોકપામતા અંતિમદર્શનથી વંચિત રહી ગયા તેથી પૂ. મહાસતીજીને સદાય તેનો અફસોસ રહ્યો. ગુસણી દેવની અંતિમહિત શિક્ષાગુરુની આજ્ઞા સૌશિરે ચઢાવજો' સંપ સુલેહથી રહેજો. આ આખરી શિક્ષાને આત્મસાત્ કરી પોતાનું જીવન ઘડતર કર્યું અને સૌને હુંફ આપી માર્ગદર્શન આપ્યું. પોતાની વૃદ્ધાવસ્થા હોવા છતાં પૂ. પ્રાણગુરુદેવની સંધિવાની બિમારીમાં પણ પ્રસન્નતા સહ ખંતથી સેવા સુશ્રુષા કરી ખૂબ ખૂબ શાતા ઉપજાવી. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે તે જ સાચી સેવા કરી શકે છે. તેઓ આચરણ દ્વારા ધર્મની પ્રતિતી કરાવતા ગુરુદેવના કૃપાપાત્રી બન્યા અને તેના ફળ સ્વરૂપે હાલ વર્તમાને મુંબઈ બિરાજીત પૂજ્યવરા, વિશાળ થી 10 I - - Page #12 -------------------------------------------------------------------------- ________________ પરિવાર ધારક પૂ. મુક્તાબાઈ મ. તથા જેના રોમેરોમમાં સંયમનિષ્ઠા છે એવા આગમ બત્રીસી અનુવાદના પ્રધાન સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ. બને સુપાત્ર શિષ્યા રત્નોના ગુણી દેવા બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂ. અંબાબાઈ મ. નો આત્મા કોઈ જુદી જ કોટિનો હતો. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સદ્ગુણોથી સૌરભ જ ફેલાવી હતી. વૃદ્ધાવસ્થા હોવા છતાં શરીરમાં ઘણી જ ફુર્તિ તથા તાજગી હતી. સહનશીલતાનો જાણે પુંજ! જીવનમાં તપ, ત્યાગ, ચારિત્રનિષ્ઠા, મીતાહાર તથા સેવા પ્રિયતાને કારણે દીર્ધાયુ પ્રાપ્ત કર્યું જ્ઞાનીઓએ જીવનને ક્ષણભંગુર કહ્યું છે. જીવનની અકળ ગતિને કોણ જાણી શક્યું છે. સંવત ૨૦૧૦માં તબિયત લથડતા પેટની તકલીફ થતાં ફૂલકુંવરબાઈ મ. બા. બ્ર. પ્રભાબાઈ મ. આદિ ઠા. ૬ ગુરુ આજ્ઞા થતાં જૂનાગઢ પધાર્યા. સફળ ઓપરેશન થયું. ઘડીભર સૌ મલકાયા પણ કાળ, કર્મ અને કિસ્મતને કોણ પામી શકે? જેઠ સુદ નોમ બુધવારે સમાધિ ભાવે નમસ્કાર મંત્ર સાંભળતા સંથારો કરી શાંતિનાથના જાપ જપતા પૂ. અંબાબાઈ મ. છેલ્લા શ્વાસોશ્વાસ પૂર્ણ કરી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. શ્રીસંઘે પોતાની દરેક ફરજ બજાવી. ૩૧ વર્ષની સંયમ પર્યાય પાળી જન્મ, જીવન, મૃત્યુને સફલાતિ સફલ બનાવ્યું. આવા મહાન સતીજીની સદ્ગણાવલિને અમારી કોટિ કોટિ વંદના... પૂ. મુક્ત–લીલમ–ઉષાગુરુણીના સુશિષ્યા –સાધ્વી કૃપા | 11 L Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂ. બા. બ. ઉષાબાઈ મ. ના જીવનની યશોગાથા તપસ્વી ગુરુદેવના કૃપાપાત્રી પૂ. ઉષાબાઈ મ. અમર બની ગયા રે, પૂ. મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યા મૃત્યુને જીતી ગયા રે, સંયમ સાધિકા સમતા સમાધિભાવે સ્વર્ગે સંચરી ગયા હૈ, ગોંડલ ગચ્છની યશોગાથાને અમર બનાવી ગયા રે. અનંતકાલની રેતી પર પગલા પાડી કેટલાય આવ્યા અને કેટલાય ગયા. કેટલાયના નામ નિશાન મટી ગયા પરંતુ કેટલાક વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વના ધા૨ક મહામાનવો પોતાની આગવી અને અનોખી લાક્ષણિકતાઓથી ચિરંજીવી બની જાય છે. નાવલી નદીના કાંઠે વસેલું સાવરકુંડલા ગામ, પોતાની ધાર્મિકતાના કારણે પ્રાણ ગુરુદેવનું લાડીલું ગામ બની ગયું. સોના જેવી શ્રદ્ધા અને ભક્તિભાવના કારણે પૂ. પ્રાણ ગુરુદેવ સાવરકુંડલાને સોનાના સુંડલા કહેતા હતા. ખરેખર! સાવરકુંડલાએ સોનાના આભૂષણ જેવા અનેક રત્નો શાસનના ચરણે ધર્યા છે. દેવ-ગુરુ—ધર્મ પ્રત્યેની શ્રદ્ધા નસેનસમાં ભરી હતી, તેવા શ્રી અમરશી દેવકરણ તેજાણીના ત્રણ સુપુત્રો સાવરકુંડલામાં વસવાટ કરતા હતા. શ્રી જમનાદાસભાઈ અને વ્રજકુંવર બેન, શ્રી રૂગનાથભાઈ અને શિવકુંવર બેન, શ્રી સોમચંદભાઈ અને લલિતાબેન, આ ત્રણે ભાઈઓએ માત્ર શાસન, સંઘ કે સંતોની સેવા જ કરી નથી પરંતુ પોતાના કાળજાના કટકા જેવી સુપુત્રીઓ શાસનને સોંપી છે. જન્મ-બાલ્યકાલ :– સાવરકુંડલા મુકામે સં. ૧૯૯૬, તા. ૧૬–૧૦–૧૯૪૦ના શરદ પૂર્ણિમાના દિવસે માતા લલિતાબેનની કુક્ષિએ દેવીબેને જન્મ ધારણ કર્યો. પિતૃકુળ સાથે માતૃકુળ(મોસાળ) ભુરખીયા નિવાસી શ્રી વનમાળી દાસ નથુભાઈ પરિવાર અને મામા શ્રી ભોગીભાઈ, શ્રી હસમુખભાઈ તથા શ્રી રમણભાઈના સંસ્કાર વારસાને ઝીલતા દેવી બેન વૃદ્ધિ પામવા લાગ્યા. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોમાં દેવીબેન ત્રીજા સંતાન રૂપ હતા. યથા નામ તથા ગુણા. પોતાનાથી મોટા ચંદુભાઈ, જયાબેન અને નાના 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ નવીનભાઈ, તારાબેન, શશીભાઈ, કિશોરભાઈ અને અશ્વિનભાઈ (ભગુભાઈ)ની વચ્ચે દેવીબેન દિવ્યતેજથી દીપતા હતા. દેવીબેને મોહમયી મુંબઈ નગરીમાં ફૈબા શાંતાબેનને ત્યાં રહી અભ્યાસ કર્યો. વૈરાગ્ય ભાવ – દઢ મનોબળ, બોલવાની છટા, હાજરજવાબીપણું, ઔત્પાતિકી બુદ્ધિ, કુનેહદષ્ટિ જેવા ગુણો સાવ બચપણથી જ દેવીબેનમાં જોવા મળતા હતા. અગિયાર વર્ષની આ બાલિકાએ અઠ્ઠાઈ તપ કરી, સોળ વરસે વરસીતપ આદર્યો. જેને તપ પ્રિય છે, તેને સંયમ પ્રિય બને તેવી ઉમદા ભાવના સાથે તપસમ્રાટ પૂ. ગુરુદેવે તેમને યોગ્ય પાત્રજાણી વૈરાગ્ય વાણીનો ધોધ વહાવ્યો અને આ જળમાં પ્લાવિત બની સતર વર્ષના પ્રભાબેન અને સોળ વર્ષનાદેવીબેન પણ વૈરાગી બન્યા. પૂ. પ્રાણ ગુરુદેવના સાંનિધ્યે વૈરાગ્યભાવ દઢ બનતો રહ્યો. મોટાબેન લીલાવંતીબેન (પૂ. લીલમબાઈમ.) ઈ.સ. ૧૯૫૩માંદીક્ષિત બન્યા હતા. મોટી બેનનો સાથ છોડવો નથી તેવા દઢનિર્ણય સાથે પ્રભાબેન અને દેવીબેન વૈરાગ્યભાવમાં આગળ વધતા રહ્યા અને સં. ૨૦૧૫ અને ૧૩–૪–૫૯ને સોમવારે સાવરકુંડલા મુકામે તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના શ્રીમુખે દીક્ષા મંત્ર ગ્રહણ કરી. પ્રભાબેન અને દેવીબેન દીક્ષિત બન્યા. તેમની સાથે કંચનબેન રૂપાણી (પૂ.વસુંબાઈમા) પણ દીક્ષિત બન્યા. પૂ. ગુરુદેવે દેવીબેનનું ઉષાબાઈ મ. નામ જાહેર કર્યું. પૂ. પ્રભાબાઈ મ. અને ઉષાબાઈમ. એ પ.પૂ. ફૂલકુંવરબાઈ મહાસતીજીના સાંનિધ્યમાં સ્થિત પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ.લીલમબાઈમ.નું શિષ્યત્વ સ્વીકાર્યું. યોગાનુયોગ પણ કેવો! સંસાર પક્ષના મોટી બેન પૂ. લીલમબાઈ મ. સંયમપક્ષે બન્યા ગુરુ માતેશ્વરી! સાધકજીવનનો પ્રારંભ -પૂ. ઉષાબાઈ મહાસતીજીના સાધકજીવનનો પ્રારંભ થયો. વયોવૃદ્ધ પૂ. ફૂલકુંવરબાઈ મ. ના સંસ્કારથી પૂ.ઉષાબાઈ મ. એ સ્વચ્છેદનો ત્યાગ કરીને, ત્રણે યોગથી ગુરુ ચરણોમાં જીવન સમર્પિત કર્યું. ગુજ્ઞા તે જ મારો ધર્મ, નિર્વિકલ્પ ભાવે આજ્ઞા પાલન તે જ મારી સાધના, આવા મંત્રોને અંતરમાં અવધારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરવા લાગ્યા. શાન સાધના :- તીવ્ર મેઘા શક્તિના કારણે પાથર્ડ બોર્ડની સિદ્ધાંત 13 | Page #15 -------------------------------------------------------------------------- ________________ આચાર્યની અને શ્રમણી વિદ્યાપીઠ–મુંબઈવિદ્યાવારિધિની પદવી ઉપાર્જિત કરી. અનેક આગમો, થોકડાઓ કંઠસ્થ કર્યા. ન્યાય-વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત ગુરુકુલવાસી અનેક સાધ્વીજીઓને સંપૂર્ણ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવ્યો. તેમની સ્વાધ્યાય પ્રત્યેની તીવ્ર તમન્નાના પરિપાક સ્વરૂપે જ ગુરુપ્રાણ આગમબત્રીસીના તેઓશ્રી ઉદ્દભાવક બન્યા. ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી મહોત્સવ કોઈ ધામ-ધૂમ-ધમાલથી નહીં પરંતુ પૂ. ગુરુદેવે આપેલું આગમજ્ઞાન પુસ્તક પ્રકાશન દ્વારા તેમના જ કરકમલોમાં સમર્પિત કરીને ઉજવવી, તેમની આ વિચારધારા જિનવાણી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ગુરુભક્તિને પ્રદર્શિત કરે છે. આગમ અનુવાદના પ્રકાશન કાર્ય માટે ઈ.સ. ૧૯૯૮ના પૂ. ગુરુદેવ સાથેના સામૂહિક ચાતુર્માસમાં શ્રી રોયેલા પાર્ક મોટા સંઘમાં શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના પ્રમુખપદ નીચે ગુરુપ્રાણ ફાઉન્ડેશનની સ્થાપનાના પ્રેરક બન્યા અને તેમના સદુપદેશથી ગુરુપ્રાણ ફાઉન્ડેશન આર્થિક રીતે સદ્ધર બન્યું છે. પૂ. આગમમનીષી પૂ.તિલોકમુનિ મ.સા. પ્રધાન સંપાદિકા પૂ. લીલમબાઈ મ. સહસંપાદિકા પૂ. ડૉ. આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. ના પુરુષાર્થે તેઓશ્રીના ઉપસ્થિતિમાં વીસ આગમ રત્નો પ્રકાશિત થયા. આ રીતે તેઓશ્રીએ આગમોને ઘર-ઘરમાં જન–જનમાં ગુંજતા કર્યા છે. તપ સાધના – આહાર સંજ્ઞાને તોડવા, અનંત કર્મોનો ક્ષય કરવા તપનું તીર્ણ શસ્ત્ર તેમણે હસ્તગત કર્યું હતું. સાધક જીવનના પ્રારંભથી જ અનેક નાની મોટી તપસ્યાઓ કરી, તેમાં આઠ વર્ષ એકાંતર ઉપવાસ, બે પોલા અઠ્ઠમના, એક છઠ્ઠનો, એક નક્કર અમનો વરસી તપ કર્યો. સિદ્ધિ તપ, ધર્મચક્ર, શિખર કળશ તપ બે વાર, છમાસી તપ, છવાર ચાર માસી, દોઢ માસી તપ, સાત અઠ્ઠાઈ, નવાઈ, અગિયાર ઉપવાસ, સોળ ઉપવાસ, દર પુનમના અટ્ટમ, ૧૦૮ અઠ્ઠમ, નાનીબારી, મોટીબારીતપ, પરદેશી રાજાના તેર છઠ્ઠ, પાંચ પાંડવના છઠ્ઠ, ૨૩ આયંબિલની ઓળી, ૧૯ ચાતુર્માસમાં વિનય ત્યાગ, બે વાર આઠમાસી તપ, પ૧-૭૧–૧૦૮ આયંબિલ પાંચ વર્ષ સળંગ એકાસણા જેવી અનેકવિધ તપસ્યાથી જીવનને તપોમય બનાવ્યું હતું માત્ર છ મહિનાની દીક્ષા પર્યાયે પૂ. ગુરુદેવની આજ્ઞાથી સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઈ મ., પૂ. લલિતાબાઈ મ. તથા વડીલ ગુરુ ભગિની પૂ. પુષ્પાબાઈ મ. સાથે મુંબઈવિહાર કર્યો હતો. ત્યારે તેમના સાંનિધ્યમાં અગિયાર ઉપવાસના પારણે કુંવારી કન્યા, કપાળમાં કુમકુમનો ચાંદલો, Page #16 -------------------------------------------------------------------------- ________________ છુટાવાળ, શ્વેત વસ્ત્ર પરિધાન કરી, સફેદ વસ્તુ વહોરાવે તો પારણું કરવું તેવો કઠિન અભિગ્રહ ધારણ કર્યો હતો. દીક્ષા સમયથી જ કેરી સહિતના સર્વફળો, સૂકોમેવો વગેરે અનેકદ્રવ્યોનો ત્યાગ હતો. આ રીતે તપ સાથે ત્યાગ પણ ગજબનો હતો. આત્મ આરાધના – સહનશીલતા તે જ સાધુતાનું મુખ્ય અંગ છે. દેહના દર્દીને આત્મભાવે સહન થાય તો જ કર્મનિર્જરા થાય, દેહાધ્યાસ છૂટે તો જ આત્મસાધના થઈ શકે. આવી સમજણ તેમની પરિપક્વ હતી. અશાતાના જોરદાર ઉદયમાં પણ પોતાની વેદના કોઈને કળાવાનદેતેવી તેમની પ્રતિભા હતી.ત્રણ–ચાર ડીગ્રી તાવમાં પણ પ્રવચન,વિહારાદિતેમજ સાધુજીવનની સર્વ ક્રિયાઓ નિયમિતપણે કરતા હતા. અઠ્ઠમના વરસીતપ દરમ્યાન તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. તે પરિસ્થિતિમાં પણ પોતાના નિર્ણયમાં અડગ રહી વરસીતપની આરાધનાને અખંડ રાખી. ક્યારેક અશાતાના ઉદયમાં શિષ્યાઓ આરામ કરવાનું કહે ત્યારે હંમેશાં કહેતા કે 'નશ્વર શરીરનો કસ કાઢી લેવા દ્યો. શક્તિ મળી છે તેનો પરાર્થે અને પરમાર્થે પ્રયોગ કરવા દ્યો. સંયમી જીવનમાં શક્તિ ગોપવવી, તે વીતરાગની ચોરી છે. આ રીતે પ્રતિકૂળતામાં પણ આત્મ જાગૃતિ રાખી સાધનાને દઢ બનાવી રહ્યા હતા. શાસન પ્રભાવના – વૈરાગ્યાવસ્થામાં જ ગુરુ પ્રાણ જેવા ગુરુના આશીર્વાદ પામીને તેમના જેવા વ્યવહારિક અને કોઠા સુઝ વાળા બનીને સમાજને ધર્મના માર્ગે વાળવા માટે જબરો પુરુષાર્થ કર્યો. સંયમ સાધના સાથે શાસન પ્રભાવનામાં પણ તેઓશ્રીનો અનેરો ઉત્સાહ હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ મધ્યપ્રદેશ જેવા ક્ષેત્રોમાં વિચરી, અનેક સ્થાને સંઘ, મહિલા મંડલ અને યુવક મંડળોની સ્થાપના કરી. રાજકોટ શ્રી રોયલપાર્ક મોટા સંઘના નૂતન ઉપાશ્રયમાં ઈ. સ. ૧૯૫ માં પ્રથમ ચાતુર્માસ કરી, દૂર-સુદૂર સુધી સ્વયં ગૌચરી જઈ અનેક ભાવિકોને ધર્મસ્થાનકમાં આવતા કરીને સંઘને મજબૂત બનાવ્યો, ગોંડલ રોડ વેસ્ટ સંઘ પણ તેમના પુરુષાર્થ અને પ્રેરણાના પરિબળે આજે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. ગુરુપ્રાણના ખેડેલા ક્ષેત્રોને સદ્ધર બનાવવા ગમે તે ભોગે ગામડે-ગામડે વિચરી, નાના નાના ગામડાઓમાં પણ ચાતુર્માસનો લાભ આપતા અને Page #17 -------------------------------------------------------------------------- ________________ શિષ્યાઓને પણ મોકલતા. આ રીતે સંઘ સેવા અને શાસન પ્રભાવના તેમના જીવનનું મહત્વનું અંગ હતું. આત્મશુદ્ધિની તમન્ના :- સંયમી જીવનમાં દોષ સેવન ન થાય તે માટે સતત કાળજી હોવા છતાં અનિવાર્ય સંજોગોમાં કોઈ અપવાદનું સેવન થયું હોય, તો તેનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવાની તેમને હંમેશાં તીવ્ર ભાવના રહેતી હતી. જ્યારે જ્યારે ગુરુવર્યોના સાંનિધ્યમાં આવે, ત્યારે તુરંત જ દોષોની આલોચના કરી પ્રાયશ્ચિતનો સ્વીકાર કરતા. અંતિમ દિવસોમાં રાજકોટ સદર મુકામે અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ પ્રાયશ્ચિતરૂપે ઓળીની આરાધના કરી આ જીવનના દોષ સેવનનો દંડ અહીં જ સ્વીકારી લેવો છે. કંઈ બાકી ન રહે’ તેવી ભાવનાથી અંતિમ ક્ષણોમાં પણ ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. પાસે આલોચના, પ્રાયશ્ચિત કરીને આરાધક ભાવમાં આગળ વધ્યા. આ રીતે સંયમ પાલન કરવા-કરાવવામાં જાગૃત, રત્નાધિકોના વિનય વ્યવહારમાં તત્પર, જિનાજ્ઞા-ગુર્વાશા પાલનમાં સદાય પ્રસન્ન, સંઘ—સમાજના માર્ગદર્શક, ગુરુકુળનું ગૌરવ વધારવામાં સતત કાર્યરત, સફળ સંચાલક, અનેક જીવોના પ્રેરણા સ્રોત, સહનશીલતાની સાક્ષાત મૂર્તિ સમ તેઓશ્રીનું જીવન અનેક ગુણોથી ધબકતું હતું. પૂ. મુક્ત લીલમ ગુરુણી દેવાના અંતેવાસી, ગુરુકુલવાસી સાધ્વીજીઓના સંરક્ષક, કર્મઠ યોગિની બનીને રહ્યા હતા. અંતિમ આરાધના :– જીવન એક અભ્યાસ છે. મૃત્યુ તેની પરીક્ષા છે અને અખંડ સમાધિભાવ તેની સફળતાનું સર્ટિફીકેટ છે. પૂ. મહાસતીજીની નીડરતા અને નિર્ભયતા અજબ ગજબની હતી. તેઓશ્રીએ મોત સામે પડકાર કર્યો. પોતાની અંતિમ ક્ષણો સુઝી આવી હોય તેમ થોડા દિવસોથી વારંવાર કહેતા કે ‘મને ગુરુદેવ બોલાવે છે. હવે કાંઈ લાંબુ નથી.’ છેલ્લા દિવસોમાં તબિયત વધુ નાદુરસ્ત બનતા તા. ૧૨–૫–૦૩ એચ. જે. દોશી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ટ્રસ્ટી શ્રી વિનુભાઈદોશીની પ્રેરણાથી શ્રી વિભાકરભાઈ, સેવા બજાવી રહ્યા હતા. ડૉ. શ્રી હેમાણી તથા ડૉ. શ્રી કમલભાઈ દોશીની દેખરેખ નીચે ઉપચાર થઈ રહ્યા હતા. રોયલપાર્ક શ્રી સંઘ અને ગોંડલ રોડ વેસ્ટ સંઘ સતત સેવામાં હાજર હતો. ડૉકટરોના પુરુષાર્થ, સહુની સદ્ભાવના તેમ છતાં આયુષ્યના દલિકો પૂર્ણ થવાની તૈયારી થતી હોવાથી તબિયતે નાજુક વળાંક લેવા માંડ્યો. ત્યારે સ્વયં 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્મભાવમાં સંપૂર્ણ રીતે જાગૃત..ગુરુણીમૈયાને પચ્ચક્ખાણ કરાવવા વિનંતી કરી. પૂ. લીલમબાઈમ.એ અત્યંત ભગ્ન હૃદયે પોતાના જ અંતેવાસી શિષ્યાને નિર્ધામણા કરાવીને અંતિમ આરાધના કરાવી. ‘હું સર્વને ખમાવું છું, હું ગુરુદેવ પાસે જાઉં છું. તેવા ભાવવાહી શબ્દોનું ઉચ્ચારણ, અરિહંત—અરિહંતનું નામ સ્મરણ સ્વયં કરતા કરતા, પૂ. ગુરુણીમૈયા, ગુરુભગિનીઓ, શિષ્યા પરિવાર અને વિશાળ ભક્ત સમુદાયની વચ્ચે ખૂબ જ શાંતિ અને સમાધિપૂર્વક માનવ જીવન અને ગુરુદેવ પ્રદત્ત સંયમી જીવનને સાર્થક બનાવી. વૈશાખ સુદ–૧૪ બુધવાર તા. ૧૪–૪–૨૦૦૩ના સાંજે ૪ ને પાંચ મીનીટે વાગે આરાધક ભાવેઆ નશ્વર દેહનો ત્યાગ કરી. પંચત્વને પામ્યા. તેમના પાર્થિવ દેહને રોયલપાર્ક ઉપાશ્રયે દર્શનાર્થે બિરાજિત કર્યો. વૈશાખ સુદ–૧૫ને ગુરુવારે ૧૦.૦૦ કલાકે પાલખી યાત્રાનો પ્રારંભ થયો. સેંકડો શાસનવીરો, સમસ્ત સૌરાષ્ટ્રના સંઘો, બોમ્બેના ભાવિકો, શ્રી મનસુખભાઈ તેજાણી, મહાસુખભાઈ કામદાર, વજુભાઈ, જેઠાભાઈ, ચંદુભાઈવગેરે સમસ્ત તેજાણી પરિવાર જય જય નંદાના નાદ સાથે પાલખી યાત્રામાં જોડાયા. રામનાથપરાની સ્મશાન ભૂમિમાં સંસારી ભાઈ શ્રી ચંદુભાઈ, નવીનભાઈ, કિશોરભાઈ, શશીભાઈ એ સંઘ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠે તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. તેજાણી પરિવારની ઉષા ઊગી, પોતાનો પ્રકાશ ફેલાવી મૃત્યુલોકમાંથી સ્વર્ગલોકમાં ઉદિત થઈ ગઈ પૂ. મુક્ત-લીલમ પરિવારની મોંઘેરી મૂડી છીનવાઈ ગઈ, ગોંડલ સંપ્રદાય સહિત સમગ્ર જિનશાસનનો ઝળહળતો સિતારો ખરી પડ્યો. તે દિવગંત અમર આત્મા જિનશાસનને પામે આરાધનાને શીઘ્ર પૂર્ણ કરે તેવી ભાવાંજલી.... –ડૉ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ સંપ્રદાયના ગુરુવર્યોની ભાવાંજલી અંતરના ઉદ્ગાર (રાગ – દિલ કે અરમાન...) - સતિ આપણા યાદ રહી જાય સમણા, લોગસ્સની સ્તુતિ કરતા ચાલ્યા તમે....સતિ માત–પિતાએ સંસ્કાર દીધા તને, ધર્મના માર્ગે તમે આવીયા....સતિ પ્રાણગુરુએ બીજ રોપ્યા વૈરાગ્યના તપસ્વી ગુરુ ચરણે ફૂલ્યા ફાલ્યા તમે....સતિ મુક્ત-લીલમ ગુરુણીએ જતન કર્યું, દીપાવ્યું તેજાણી કુટુંબને તમે....સતિ બેની ઉષા ! તું તો સ્વર્ગે સંચરી, ત્રિપુટી ભગિની ખંડિત બની આપણી....તિ ગુરુભગિની સાધ્વી પ્રભાબાઈ મ. અંતરના ભાવ ઉગ્યો શરદપુનમનો ચાંદ તેજાણી પરિવારે, ખીલ્યો એ લલિતાબેન-સોમચંદભાઈના કુખે, થયો વિકસિત સોળ કળાએ પ્રાણ-તિ પરિવારે, ઝળહળતો પ્રકાશ રેલાયો, મુક્ત-લીલમ બાગે, પથરાયો પ્રકાશ જિનશાસનમાં આગમ પ્રકાશને, અમ ચારિત્રનું ઘડતર કર્યું દીક્ષા-શિક્ષા પ્રદાને, અનંત ઉપકાર કરી, જોડયા અમોને મોક્ષમાર્ગે, શિરછત્ર ચાલ્યું ગયું અચાનક કાળ પ્રહારે, થઈ ગયા ઉદિત ઉષા ગુરુણીમૈયા દિવ્યલોકે, યશદેહે અમર બની ગયો એ ચાંદ મૃત્યુલોકે, અંતરભાવે સ્મરણાંજલી ધરીએ, સ્વામી ! તવ ચરણે, કેવળજ્ઞાનનો પૂર્ણ ચાંદ ખીલે તવ આતમ નભે. 18 આપનું શિષ્યા મંડળ... Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વિશાળ સમુદ્રને ભુજાથી પાર પામવો અત્યંત કઠિન છે પરંતુ જહાજના માધ્યમથી તેને સરળતાથી પાર પામી શકાય છે તે જ રીતે દ્રવ્યાનુયોગ સભર વિશાળ અને ગંભીર આગમોના વિષયોને થોકડાના માધ્યમથી સહજ અને સરળ રીતે સમજી શકાય છે. થોકડાઓમાં આગમોના ભાવોની સંક્ષિપ્ત સમજણ હોય છે. ગુરુપ્રાણ જન્મ શતાબ્દીના ઉપલક્ષે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘના આંગણે ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા ગુરુપ્રાણ આગમ બત્રીસીના પ્રકાશનનું કાર્ય આગળ વધી રહ્યું છે, તેમાં ઓગણત્રીસ આગમરત્નો પ્રકાશિત થઈ ગયા છે. ગુરુપ્રાણ આગમ બત્રીસીના મુખ્ય સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ. ની અંતરની ભાવનાને સ્વીકારીને પૂ. પુષ્પાબાઈ મ., પૂ. પ્રભાબાઈ મ., પૂ. ઉષાબાઈ મ., પૂ. હસુબાઈ મ., પૂ. વીરમતિબાઈ મ. આદિ ઠાણાઓ સાથે વિચાર વિનિમય કરીને સૌમ્યમૂર્તિ સ્વ. પૂ. અંબાબાઈ મ. ની અર્ધશતાબ્દી પુણ્યતિથિના ઉપલક્ષે સ્વ. પૂ. ફૂલકુંવરબાઈ મ. તથા પૂ. અંબાબાઈ મ.ના નામને જોડીને બે વર્ષ પહેલા ફૂલામ્ર સ્તોકાલય (શ્રી ભગવતી સૂત્ર આધારિત થોકડાઓ)નું પ્રકાશન થયું. ગુજરાતી જૈન સમાજ માટે આ પ્રથમ પ્રકાશન હોવાથી સમાજે તેને હર્ષપૂર્વક વધાવી લીધું. અલ્પ સમયમાં જ અમારે તેનું પુનર્મુદ્રણ કરાવવું પડ્યું. તે જ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર તથા શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓનું સંકલન કરીને પ્રકાશિત કરવાનો અમે નિર્ણય કર્યો. સહ સંપાદિકા ડૉ. પૂ. આરતીબાઈ મ. એ થોકડાઓનું સંકલન તથા લેખન કાર્ય સહર્ષ સ્વીકારી લીધું. આગમ મનીષી પૂ. તિલોકમુનિ મ.સા. પ્રધાન સંપાદિકા પૂ. લીલમબાઈ મ. તથા સહ સંપાદિકા પૂ. સુબોધિકાબાઈ મ. એ અપ્રમત્તપણે અલ્પ સમયમાં જ આગમિક દૃષ્ટિકોણથી નિરીક્ષણ કરી તેનું સંપાદન કર્યું છે. પૂ. ગુરુ વર્ષોની કૃપાએ તથા સહુના સહિયારા પુરુષાર્થે ફૂલઆમ્ર 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્તોકાલય (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓનું) આજે પ્રકાશન થઈ રહ્યું છે. પ્રકાશનની પાવન પળે અમે અમારા પ્રકાશન કાર્યમાં સહયોગી સર્વ સંત–સતિજીઓને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીને આભાર વ્યક્ત કરીએ છીએ. અંતે જન-જનમા જિનવાણીનો અધિકતમ પ્રસાર થાય એ જ સદ્ભાવના સહ.... સ 20 પ્રમુખ ચંદ્રકાંતભાઈ એમ. શેઠ ગુરુપ્રાણ ફાઉન્ડેશન Page #22 -------------------------------------------------------------------------- ________________ મનોભાવ જેમદહીંનું વલોણુકરતાં નવનીત ઈશુને પીલતા તેનો સુમધુર રસ, ચંદન કાષ્ઠને ઘસતાં તેના સારભૂત મઘમઘાયમાન સુગંધ, પ્રાપ્ત થાય છે. મહાસાગરનું મંથન કરતાં મોતી પ્રાપ્ત થાય છે. કોઈપણ પદાર્થના સારભૂત તત્ત્વને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો પડે અને તે સવળા પુરુષાર્થના સુપરિણામે સલ્ફળની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે ગહન અને સારભૂત તથા રહસ્યભૂત તત્ત્વોથી ભરેલા, વીતરાગ પ્રભુની વાણી રૂ૫ આગમ ગ્રંથોના સારભૂત તત્ત્વને પ્રાપ્ત કરવા પૂર્વાચાર્યોએ આગમોની અનુપ્રેક્ષાનો અથાગ પુરુષાર્થ કર્યો અને તેના સારભૂત તત્ત્વોને થોકડાના માધ્યમથી જન સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યા. થોકડા તે આગમોનો સાર છે. થોકડા તે આગમોનું રસાયણ છે. થોકડા તે આગમોનો અર્ક છે. થોકડા તે આગમોને સમજવાની માસ્ટર કી છે. શ્રી ભગવતી સૂત્ર, શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વગેરે આગમોમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે. વિષયોની વિવિધતા સાથે આશિક રૂપે કઠિનતા પણ છે. તે આગમના ભાવો અત્યંત સરળ રીતે માતૃભાષામાં પ્રગટ થાય, તો જનસમાજ આગમના ભાવોને પામી શકે, આ ઉદ્દેશથી શ્રી ભગવતી સૂત્ર સાથે જ ફૂલામ સ્તકાલય (શ્રી ભગવતી સૂત્ર આધારિત થોકડાઓ)નું પ્રકાશન થયું. વાચકોનો સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો. અત્યંત અલ્પ સમયમાં તે પુસ્તકનું પુનઃમુદ્રણ કરાવવાની ફરજ પડી. જન સમાજમાં જ્ઞાનરુચિ કંઈક અંશે વિકસિત થઈ હોય તેવું પ્રતીત થાય છે. લોકોની જ્ઞાન રુચિને તૃપ્ત કરવા માટે સુયોગ્ય સાહિત્ય પ્રકાશન અનિવાર્ય બની જાય છે. યેનકેન પ્રકારેણ જિનવાણીને ઘર—ઘર ગૂંજતી કરવી છે, તે એક માત્ર ભાવનાથી અમે ૧૦૧થોકડાના થોક સંગ્રહમાં ન હોય તેવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓનું સંકલન કર્યું અને આજે તેનું પ્રકાશન થઈ રહ્યું છે તેનો અમોને આનંદ છે. આ પુસ્તક પ્રકાશનની પાવનપળે ગુરુવર્યોની પરોક્ષ પ્રેરણા અને અસીમ | 31 . Page #23 -------------------------------------------------------------------------- ________________ કૃપા તેમજ તેમના અનન્ય ઉપકારનો અંતરથી સ્વીકાર કરી સર્વ રત્નાધિકોને ભાવપૂર્વક વંદન કરીએ છીએ. આ પુસ્તકનું આગમ દષ્ટિકોણથી શુદ્ધિકરણ કરનાર, અમારા આગમાં પ્રકાશન કાર્યના સંપૂર્ણ સહયોગી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ના જિનવાણી પ્રસારના પુરુષાર્થની અમે ત્રિયોગથી અનુમોદના કરીએ છીએ. અંતે આ પુસ્તકમાં છઘસ્થ દશાના કારણે જિનવાણીથી ઓછી, અધિકા કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. સાધ્વી ડૉ. આરતી તથા સાધ્વી સુબોધિકા) - 22 Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ! 'પદ) વિષય પ્રાપજ સરા આધરિત) ૧ | આર્ય-અનાર્ય સમસ્ત જીવોના સ્થાન ૧૪ બોટોનું અલ્પબદુત્વ (રપ૬ઢગલા) જીવ પજવા | અજીવ પજવા ચરમ-અચરમ બહેલગ-અક્કલગ શરીર જીવોની સૈકાલિક દ્રવ્યેષ્ટિએ જીવોની વૈકાલિક ભાવેરિયો | ગતિ પ્રપાત | ૨૪ દંડકના જીવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ સલેશી જીવોના આહારાદિમાં સમાનતા-અસમાનતા ૧૭/૧ ૧૩ | જન્મ-મૃત્યુ સમયની વેશ્યા લેશ્યા પરિણમન | અંતક્રિયા ૧૬ | ક્રિયા | કર્મોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક | ૮૦૦ બોલની બંધી (૧) બાંધતા બાંધે (૨) બાંધતા વેદે (૩) વેદતા બાંધે (૪) વેદતા વેદે ૧૯ | ૨૪ દંડકના જીવોનો આહાર ર છે 4 2 2 2 - ૦ ૧૧૪ ૧૧૮ ૧૨૩ ૧૨૫ ૧ર૭ ૧૩૫ ૧૪૭ ઉપર ૧૫૮ ૧પ૯ ૧૬૮ ૧૭૧ [ 24 ] Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય પદ ૨૮/ર ૨૦ પેજ. ૧૭૭ ૧૮૯ ૧૨ ૧૯૪ ૧૯૬ ૨OO ૨૦૪ આહારક-અનાહારક | પશ્યતા રર | સંશ-અસંશી | સંયત-અસંયત ૨૪] પરિચારણા કેવળી સમુદ્યાત | છાસ્થ સમુદ્યાતના ક્ષેત્ર, કાલ, ક્રિયા જીવાજીવાભિગમ સૂર આધારિત લવણ સમુદ્ર | યુગલિક ક્ષેત્ર અને યુગલિક મનુષ્ય | અઢી કીપ ક્ષેત્ર અઢી દ્વીપનો વિસ્તૃત નકશો(પેસ્ટ કરેલ) અસંખ્ય દ્વીપ સમુદ્રો દેવોની પાંચ સભા ૩ર | નિગોદ સ્વરૂપ અને નિગોદ આકૃતિ પ્રતિપત્તિ ه ه ه ه ه ૨૨૧ ه ૨૨૬ ع ૨૨૮ મિ દરેક થોકડા સંબંધી આવશ્યક કોષ્ટક અને આકૃતિ તે પ્રકરણ સાથે જ છે.] દ | 0 | Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત *******· [૧] આય-અનાર્ય મનુષ્યો ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૧ પ્રશ્ન-૧ઃ હે ભગવન્! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? - ઉત્તર– હે ગૌતમ ! બે પ્રકાર છે– (૧) આર્ય મનુષ્યો અને (૨) અનાર્ય મનુષ્યો. પ્રશ્ન—૨: અનાર્ય મનુષ્ય કોને કહેવાય ? ઉત્તર– જે મનુષ્યોના વાણી, વર્તન-વ્યવહાર સજ્જન પુરુષોને યોગ્ય ન હોય, તે અનાર્ય મનુષ્ય કહેવાય છે. પ્રશ્ન—૩: આર્ય મનુષ્ય કોને કહેવાય ? ઉત્તર– જે મનુષ્યોના વાણી, વર્તન-વ્યવહાર સજ્જન પુરુષોને યોગ્ય હોય, જે છોડવા યોગ્ય કાર્યોનો ત્યાગ અને આચરણ કરવા યોગ્ય કાર્યનો સ્વીકાર કરતા હોય, તે આર્ય કહેવાય છે. આર્ય મનુષ્યના બે પ્રકાર છે– (૧) ઋદ્ધિ પ્રાપ્ત આર્ય (૨) ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય. પ્રશ્ન-૪: ઋદ્ધિપ્રાપ્ત આર્ય કોને કહેવાય ? ઉત્તર– વૈક્રિય આદિ લબ્ધિ અને ઋદ્ધિથી સંપન્ન મનુષ્યો ઋદ્ધિપ્રાપ્ત આર્ય કહેવાય છે. તેના છ પ્રકાર છે–(૧) તીર્થંકર (૨) ચક્રવર્તી – છ ખંડના અધિપતિ (૩) બલદેવ (૪) વાસુદેવ–ત્રણ ખંડના અધિપતિ (૫) ચારણ (જંઘાચારણ, વિદ્યાચારણ) (૬) અને વિદ્યાધર. પ્રશ્ન-૫ઃ ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય કોને કહેવાય? ઉત્તર— વૈક્રિયાદિ લબ્ધિ કે ઋદ્ધિથી રહિત મનુષ્યોને ઋદ્ધિ અપ્રાપ્ત આર્ય કહે છે. તેના નવ ભેદ છે– (૧) ક્ષેત્ર આર્ય (૨) જાતિ આર્ય (૩) કુળ આર્ય (૪) કર્મ આર્ય (૫) શિલ્પ આર્ય (૬) ભાષા આર્ય (૭) જ્ઞાન આર્ય (૮) દર્શન આર્ય (૯) ચારિત્ર આર્ય. પ્રશ્ન-૬ : ક્ષેત્ર આર્ય કોને કહેવાય ? ઉત્તર— જે ક્ષેત્રમાં અરિહંત આદિ ઉત્તમ પુરુષો જન્મ ધારણ કરે છે, તેવા ક્ષેત્રમાં જન્મેલા મનુષ્યોને ક્ષેત્રાર્ય કહે છે. ભરત ક્ષેત્રના ૩૨,૦૦૦ દેશ છે, તેમાં સાડા પચીસ આર્ય દેશ છે, શેષ સર્વ દેશો અનાર્ય ક્ષેત્ર છે. પ્રશ્ન-૭: જાતિ આર્ય કોને કહેવાય ? ઉત્તર– જે મનુષ્યોની માતૃવંશ પરંપરા શ્રેષ્ઠ અને સજ્જનોને સંમત હોય, તે જાતિ Page #27 -------------------------------------------------------------------------- ________________ SC - છ છછ દાદ ર ફૂલ–આમ્ર સ્તોકાલય| આર્ય છે. તેના છ પ્રકાર છે– (૧) અંબઇ (૨) કલિંદ (૩) વિદેહ (૪) વેદગ (૫) હરિત (૬) ચંચુણ. પ્રશ્ન-૮ઃ કુળ આર્ય કોને કહેવાય? ઉત્તર- જે મનુષ્યોની પિતૃવંશ પરંપરા શ્રેષ્ઠ અને સજ્જનોને સંમત હોય, તે કુળ આર્ય છે, તેના છ પ્રકાર છે– (૧) ઉગ્ર કુળ (૨) ભોગ કુળ (૩) રાજન્ય કુળ (૪) ઇક્વાકુ કુળ (૫) જ્ઞાત કુળ (૬) કૌરવ કુળ. પ્રશ્ન-૯ઃ કર્મ આર્ય કોને કહેવાય? ઉત્તર- સજ્જન પુરુષોને યોગ્ય અહિંસા પ્રધાન આજીવિકાથી જીવન ચલાવે, તે કર્મઆર્ય છે, જેમ કે કાપડનો વ્યાપાર, વાસણનો વ્યાપાર, વાહનનો વ્યાપાર વગેરે. પ્રશ્ન–૧૦ઃ શિલ્પ આર્ય કોને કહેવાય? ઉત્તર– અહિંસા પ્રધાન આર્યશિલ્પ–કારીગરીથી આજીવિકા ચલાવે, તે શિલ્પાર્ય છે. જેમ કે- દરજી, સુથાર, લુહાર, કુંભાર, ચિત્રકાર વગેરે. પ્રશ્ન–૧૧ઃ ભાષા આર્ય કોને કહેવાય? ઉત્તર– સજ્જન પુરુષોને યોગ્ય આદર સૂચક ભાષાનો પ્રયોગ કરે, તે ભાષા આર્ય છે. ભગવાન મહાવીરના સમય પ્રમાણે બોલવામાં અર્ધમાગધી ભાષાનો અને લેખનમાં બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરે, તે ભાષા આર્ય છે. પ્રશ્ન-૧૨ઃ જ્ઞાન આર્ય કોને કહેવાય? ઉત્તર– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનમાંથી કોઈ પણ જ્ઞાનના ધારક મનુષ્યો જ્ઞાન આર્ય કહેવાય છે. પ્રશ્ન-૧૩ઃ દર્શન આર્ય કોને કહેવાય? ઉત્તર– સમ્યગ્દર્શનયુક્ત મનુષ્યોને દર્શન આર્ય કહેવાય છે. તેના બે ભેદ છે(૧) સરાગ દર્શનાર્ય (૨) વીતરાગ દર્શનાર્ય. ચોથાથી દશમા ગુણસ્થાનવર્તી સમકિતી મનુષ્યો સરાગ દર્શનાર્ય છે. અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી સમકિતી મનુષ્યો વિતરાગ દર્શનાર્ય છે. પ્રશ્ન-૧૪ઃ સરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર– સમ્યકત્વની દશ સચિની અપેક્ષાએ તેના દશ ભેદ છે(૧) નિસર્ગ રુચિ– અન્યના ઉપદેશ વિના જાતિસ્મરણાદિ જ્ઞાનના નિમિત્તે સ્વયમેવ ધર્મ શ્રદ્ધા થાય તે. Page #28 -------------------------------------------------------------------------- ________________ A ne પ્રજ્ઞાપના-જીવા C3c GU) પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત કે છોકરી ૩] (૨) ઉપદેશ ચિ– કેવળી ભગવાન અથવા છદ્મસ્થ ગુરુભગવંતોના ઉપદેશથી ધર્મ શ્રદ્ધા થાય તે. (૩) આશા રુચિ– જિનેશ્વરની આજ્ઞાને સર્વસ્વ માનીને જે ધર્મ શ્રદ્ધા થાય તે. (૪) સૂત્ર રુચિ– આચારાંગાદિ સૂત્રના વાંચનથી ધર્મશ્રદ્ધા થાય તે. (૫) બીજ રુચિ- પાણીમાં પડેલા તેલ બિંદુની જેમ એકાદ પદના શ્રવણથી જ ધર્મશ્રદ્ધા થઈ જાય છે. () અધિગમ(અભિગમ) રુચિ-આગમોના શબ્દાર્થ, ભાવાર્થ વગેરેનું અધ્યયન કરવાથી ધર્મશ્રદ્ધા થાય તે. (૭) વિસ્તાર રુચિ- પ્રમાણ અને નયથી સર્વદ્રવ્યોની સર્વ પર્યાયોને જાણવાથી ધર્મશ્રદ્ધા થાય તે. (૮) કિયા રુચિ– જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ આદિનું પાલન કરતા ધર્મશ્રદ્ધા થાય તે. (૯) સંક્ષેપ રુચિ– અન્ય દાર્શનિકોની વિચારણાને જાણ્યા વિના પણ સંક્ષેપમાં જિનપ્રવચનમાં શ્રદ્ધા થાય તે. (૧૦) ધર્મરુચિ- જિનેશ્વર કથિત છ દ્રવ્ય, નવતત્ત્વ, શ્રુત અને ચારિત્રધર્મ પર શ્રદ્ધા થાય તે. સરાગ દર્શનાર્યમાં આ દશ પ્રકારની રૂચિ હોય છે અથવા આ દશ પ્રકારની રુચિના અભ્યાસથી જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રશ્ન–૧૫ઃ સરાગ દર્શનાર્યોના આચાર કેવા હોય છે? ઉત્તર– સારાગ દર્શનાર્યોના આચાર આઠ પ્રકારના હોય છે– (૧) નિઃ શકિતજિનધર્મમાં શંકા રહિત હોય (૨) નિષ્કાંક્ષિત-અન્ય દર્શનની ઇચ્છા-આકાંક્ષા ન હોય. (૩) નિવિચિકિત્સા– ધર્મકરણીના ફળમાં સંશય નહોય (૪) અમૂઢ દષ્ટિ– દષ્ટિની મઢતા ન હોય, કોઈ પણ ચમત્કાર જોઈને ચલિત ન થાય. (૫) ઉપખંહણસાધર્મિકોના ગુણોની પ્રશંસા કરે. (૬) સ્થિરીકરણ–અન્યને ધર્મમાં સ્થિર કરે. (૭) વાત્સલ્ય-સાધર્મિકો પ્રત્યે પ્રીતિ ભાવ રાખે. (૮) પ્રભાવના–કોઈપણ ઉપાયે જિનશાસનની પ્રસિદ્ધિ કરે. પ્રશ્ન–૧૬: વિતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર- તેના બે ભેદ છે– (૧) ઉપશાંતકષાય વીતરાગ દર્શનાર્ય–અગિયારમા ગુણસ્થાનવર્તી મનુષ્યો. (૨) ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. તેના બે ભેદ છે(૧) છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય–બારમા ગુણસ્થાનવર્તી મનુષ્યો. (ર) કેવળી ક્ષીણ કષાયવીતરાગદર્શનાર્ય-તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ ****Fp8000-ફૂલ-આમ સ્તોકાલય છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે ભેદ છે– (૧) સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. (૨) બુદ્ઘબોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. ૪ કેવળી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યના બે ભેદ છે— સયોગી કેવળી, અયોગી કેવળી. આ પ્રત્યેક ભેદના બે-બે ભેદ થાય છે– (૧) પ્રથમ સમય અને અપ્રથમ સમય. (૨) ચરમસમય અને અચરમ સમય. પ્રશ્ન-૧૭: ચારિત્રાર્ય કોને કહેવાય ? ઉત્તર- સમ્યક્ ચારિત્રનું પાલન કરનાર મનુષ્યો ચારિત્રાર્ય કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) સરાગ ચારિત્રાર્ય (૨) વીતરાગ ચારિત્ર આર્ય. જે ચારિત્રમાં રાગાદિ કષાયનો સદ્ભાવ હોય, તેવા છઠ્ઠાથી દશમા ગુણસ્થાનવર્તી સરાગી મનુષ્યો સરાગ ચારિત્રાર્ય છે. જે ચારિત્રમાં રાગાદિ કષાયનો અભાવ હોય, તેવા અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી વીતરાગી મનુષ્યો વીતરાગ ચારિત્રાર્ય છે. સરાગ ચારિત્રના બે ભેદ છે– (૧) સૂક્ષ્મ કાયયુક્ત દશમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (ર) સ્થૂલ કષાય યુક્ત છઠ્ઠાથી નવમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું બાદર સંપરાય ચારિત્ર. આ બંને પ્રકારના ચારિત્રના ત્રણ-ત્રણ પ્રકારે બે-બે ભેદ થાય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્રના બે-બે ભેદઃ– (૧) પ્રથમ સમયનું ચારિત્ર અને અપ્રથમ સમયનું ચારિત્ર. (૨) ચરમ સમયનું ચારિત્ર અને અચરમ સમયનું ચારિત્ર. (૩) સંક્લિશ્યમાન—ઉપશમ શ્રેણીથી ઉતરતા જીવોનું ચારિત્ર અને વિશુદ્ધયમાન–શ્રેણી ચઢતા જીવોનું ચારિત્ર. બાદર સંપરાય ચારિત્રના ત્રણ-ત્રણ ભેદ :– (૧) પ્રથમ સમયનું ચારિત્ર અને અપ્રથમ સમયનું ચારિત્ર (૨) ચરમ સમયનું ચારિત્ર અને અચરમ સમયનું ચારિત્ર (૩) પ્રતિપાતી– ઉપશમ શ્રેણીગત ચારિત્ર અને અપ્રતિપાતી– ક્ષપક શ્રેણીગત ચારિત્ર. વીતરાગ ચારિત્રાર્યના બે ભેદ છે- (૧) ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્ય–અગિયારમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર (૨) ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય–બારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર. ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યના બે ભેદ છે— (૧) છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્ય– બારમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર (૨) કેવળી ક્ષીણકષાય Page #30 -------------------------------------------------------------------------- ________________ & Go , પ્રજ્ઞાપના ૨૯૦૯૦૨૮૯૦૨૮ GUJ CJ Cો પિશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે . ર ર ર ર થ ી ૫] વિતરાગ ચારિત્રાર્ય–તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર. કેવળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યના બે ભેદ છે– (૧) સયોગી કેવળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્થ (૨) અયોગી જ્વળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય. અથવા ચારિત્રાર્થના પાંચ પ્રકાર છે– (૧) સામાયિક ચારિત્રાર્ય (૨) છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્રાર્ધ (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્ય (૫) યથાખ્યાત ચારિત્રાર્ય. તેમાં પ્રથમના ચારચારિત્ર સરાગ ચારિત્રાર્થ છે અને યથાખ્યાત ચારિત્ર વીતરાગ ચારિત્રાર્ય છે. આર્યમનુષ્યો જ સાચી સમજણથી ધર્મશ્રદ્ધાનો, શ્રાવક કે સાધુનાવ્રતોનો સ્વીકાર કરી શકે છે. આર્યમનુષ્યો જ મોક્ષમાં જઈ શકે છે. વનની સ્થાની ( પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૨ ) પ્રશ્ન–૧ઃ હે ભગવાન સ્વાન કોને કહેવાય? ઉત્તર- જીવ જ્યાં સ્થિત થાય, જ્યાં રહે તેને સ્થાન કહે છે. સ્થાનના ત્રણ પ્રકાર છે– (૧) સ્વસ્થાન (૨) ઉપપાત સ્થાન અને (૩) સમુદ્યાત સ્થાન. પ્રશ્ન-૨ઃ સ્વસ્થાન કોને કહેવાય? ઉત્તર- જીવ જન્મથી મૃત્યુ પર્યત જે સ્થાનમાં રહે, તે સ્વસ્થાન કહેવાય છે. પ્રશ્ન–૩: ઉપપાત સ્થાન કોને કહેવાય? ઉત્તર– જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને નવો જન્મ ધારણ કરવા માટે ગતિ કરે છે, તે ગતિ દરમિયાન જીવ જેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે, તે ઉપપાત સ્થાન કહેવાય છે. પ્રશ્ન-૪ઃ સમુદ્દઘાત સ્થાન કોને કહેવાય છે? ઉત્તર– વેદનાદિ સમુઠ્ઠાત સમયે આત્મપ્રદેશો શરીમાંથી વિસ્તૃત બની જેટલા આકાશ પ્રદેશોની સ્પર્શના કરે છે, તે સમુદ્યાત સ્થાન કહેવાય છે. પ્રશ્ન-૫ઃ પાંચ સ્થાવર જીવોના સ્થાન કયા કયા છે? અર્થાત્ સ્થાવર જીવો ક્યાં રહે છે? 1 ઉત્તર- પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો આખા લોકમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬ ક. , વ શ . શ . શ ર | ફૂલ-આમ સ્તકાલય ઠાંસી-ઠાંસીને ભરેલા છે, તેથી તેના સ્વાસ્થાન, ઉપપાત સ્થાન અને સમુદ્દઘાત સ્થાન સંપૂર્ણ લોક છે. બાદર જીવો લોકના દેશ ભાગમાં હોય છે. બાદર પૃથ્વીકાય- સાત નરક પૃથ્વી અને દેવલોકના પૃથ્વીપિંડ, સિદ્ધ શિલા, દેવોનાવિમાનો, ભવનો, નગરો તિરછાલોકના ક્ષેત્રો, નગરો, દ્વિીપ-સમુદ્રોની ભૂમિ, પર્વત, કૂટ, વેદિકા, જગતી આદિ શાશ્વત-અશાશ્વત પૃથ્વીમય સ્થાનો પૃથ્વીકાયના સ્વસ્થાન છે. આ સ્થાનોમાં પૃથ્વીકાયના જીવો ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પર્યત રહે છે. આ રીતે પૃથ્વીકાયના સ્થાનો લોકનો અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ અપર્યાપ્તા બાદર પૃથ્વી સંપૂર્ણ લોકમાં અને પર્યાપ્તા બાદર પૃથ્વી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. બાદર અપ્લાય- ઘનોદધિ, ઘનોદધિવલય, પાતાળ કળશો, સમુદ્રો, નદીઓ, તળાવો, સરોવરો, બાર દેવલોક સુધીની વાવડીઓ વગેરે શાશ્વત-અશાશ્વત જલસ્થાનો બાદર અષ્કાય જીવોના સ્વસ્થાન છે. તે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુઘાતની અપેક્ષાએ અપર્યાપ્યા બાદર અપ્લાય સંપૂર્ણ લોકમાં અને પર્યાપ્તા બાદર અપ્લાય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાદર તેઉકાય- અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં જ તેના સ્વસ્થાન છે. તેમાં પણ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં યુગલિક કાળમાં અને છઠ્ઠા આરામાં બાદર અગ્નિ નથી. મહા વિદેહક્ષેત્રમાં બાદર અગ્નિ હમેશાં હોય છે. લવણ સમુદ્રમાં વડવાનલ હોવાથી ત્યાં અગ્નિકાયના જીવો ઉત્પન્ન થાય છે. અન્ય સમુદ્રોમાં અગ્નિ નથી. અત્યંત નિગ્ધ કે અત્યંત રૂક્ષ કાળમાં અગ્નિના જીવો ઉત્પન્ન થતા નથી, તેથી વ્યાઘાતની અપેક્ષાએ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં અને નિર્ચાઘાતની અપેક્ષાએ પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં બાદર અગ્નિહોય છે. તેના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અપર્યાપ્યા બાદ તેઉકાય ઉપપાતની અપેક્ષાએ બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તમાં અને સમુઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકમાં છે. પર્યાપ્તા બાદર તેઉકાય ઉપપાત અને સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં (મનુષ્ય ક્ષેત્રમાં) છે. બાદર વાયુકાય- ઘનવાત, તનુવાત, ઘનવાત વલય, તનુવાત વલય, પાતાળકળશો, ભવનો, વિમાનો, નરકાવાસો વગેરે લોકના પોલાણવાળા પ્રત્યેક સ્થાનમાં વાયુકાય જીવોના સ્વસ્થાન છે. તે લોકના ઘણા અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ અપર્યાપ્ત બાદરવાયુકાય સંપૂર્ણ લોકમાં અને પર્યાપ્ત બાદર વાયુકાય લોકના ઘણા અસંખ્યાતમા ભાગમાં છે. બાદર વનસ્પતિકાય–ત્રણે લોકના સર્વ જળસ્થાનોમાં તથા તિરછાલોકના જળ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત કે જો 8 જો ૭] સ્થળ બંને સ્થાનોમાં બાદરવનસ્પતિના પર્યાપ્ત અપર્યાપ્તના સ્વસ્થાન છે, તે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાએ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય સંપૂર્ણ લોકમાં છે. પ્રશ્ન-૬ઃ બે ઊર્ધ્વકપાટ અને તિર્યશ્લોક તક શું છે? ઉત્તર- પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ દિશામાં સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકાને સ્પર્શતા, એક રજુ લાંબા અને ઊર્ધ્વ–અધો દિશામાં લોકાંતને સ્પર્શતા ક્ષેત્રને ઊર્ધ્વકપાટ કહે છે. તે ક્ષેત્રનો આકાર કેવળી સમુદ્દઘાતના બીજા સમયની કપાટ અવસ્થાની જેમ બે મોટા દરવાજા જેવો હોવાથી તે કપાટ કહેવાય છે. થાળના આકારવાળા, સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા પર્વતના ૧૮૦૦ યોજનની જાડાઈવાળા સંપૂર્ણ તિર્યશ્લોકને તિર્યશ્લોક તટ્ટ કહે છે. પ્રશ્ન-૭ઃ હે ભગવન્!વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેન્દ્રિય જીવો ક્યાં રહે છે? ઉત્તર– જે અપ્લાય અને વનસ્પતિકાયના સ્વસ્થાન છે, તે જ વિકલેન્દ્રિયોના અને તિર્યંચ પચેન્દ્રિયોના સ્વાસ્થાન છે. તિરછા લોકમાં સર્વ જલીય અને સ્થલીય સ્થાનો, ઊદ્ધ લોકમાં આવેલી મેરુ પર્વતની વાવડીઓમાં અને અધોલોકને સ્પર્શતી મહાવિદેહ ક્ષેત્રની બેવિજયમાંતથા અસંખ્ય સમુદ્રોમાંવિકલેન્દ્રિય જીવોના સ્વસ્થાન છે. બાર દેવલોક સુધીની વાવડીઓમાંઅપ્લાય અને વનસ્પતિકાયના જીવો છે, પરંતુ ત્યાં વિકલેન્દ્રિય આદિ જીવો નથી. તેમજ સાતે નરકમાં અને ભવનપતિના ભવનોમાં પણ વિકસેન્દ્રિયાદિ જીવો નથી. વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેન્દ્રિયોના સ્વાનલોકના અસંખ્યાતમા ભાગમાં છે.તે ઉપપાત અને સમુદ્યાતની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્રશ્ન-૮ઃ મનુષ્યો ક્યાં રહે છે? ઉત્તર- અઢીદ્વીપના ૧૦૧ મનુષ્યક્ષેત્રોમાં મનુષ્યોના સ્વાસ્થાન છે. ૧૫ કર્મભૂમિ ભરત ક્ષેત્ર, પઐરવતક્ષેત્ર, પમહાવિદેહક્ષેત્ર.૩૦અકર્મભૂમિ-પહેમવયક્ષેત્ર, પહેરણ્યવયક્ષેત્ર, પરિવાસ ક્ષેત્ર, પરમ્યવાસ ક્ષેત્ર, પદેવકુરુક્ષેત્ર, ૫ ઉત્તરકુરુ ક્ષેત્ર અને ૫ અંતરદ્વીપ ક્ષેત્ર. આ રીતે ૧૫+૩૦+૫ = ૧૦૧ ક્ષેત્ર મનુષ્યોના સ્વસ્થાન છે. તે ક્ષેત્ર સંપૂર્ણલોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. મનુષ્યો ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સમુદ્યાતની (કેવળી સમુઘાતની) અપેક્ષાએ સંપૂર્ણ લોકમાં છે. પ્રશ્ન-૯ઃ નારકીઓ ક્યાં રહે છે? ઉત્તર- સાતે નરકના ૮૪ લાખ નરકાવાસોમાં નારકીઓના સ્વાસ્થાન છે. તેના Page #33 -------------------------------------------------------------------------- ________________ ****50% ફૂલ-આમ સ્તોકાલય 8 સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદ્દાત સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્રશ્ન-૧૦: ભવનપતિ દેવો ક્યાં રહે છે ? ઉત્તર- પ્રથમ નરકમાં ૧૨ આંતરા છે, તેમાં પહેલા બે આંતરા ખાલી છે. ત્રીજાથી બારમા સુધીના દસ આંતરામાં ક્રમશઃ દસ ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. ત્રીજા આંતરામાં અસુરકુમાર જાતિના, ચોથા આંતરામાં નાગકુમાર જાતિના, તે રીતે ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિતકુમાર જાતિના દેવો રહે છે. અસુરકુમારના ભવનો સમ પૃથ્વીથી ૪૦,૦૦૦ યોજન નીચે છે. ભવનપતિ દેવોના ત્રણે પ્રકારના સ્થાનો લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્ર. ૧૧ વ્યંતર દેવો ક્યાં રહે છે ? ઉત્તર– પહેલી નરક પૃથ્વીની છત ૧૦૦૦ યોજન જાડી છે. તેમાં ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચે ૮૦૦ યોજનના ક્ષેત્રમાં સોળ જાતિના વ્યંતર દેવોના નગરો છે, તે તેના સ્વસ્થાન છે. ભક દેવોના સ્વસ્થાન તિરછાલોકના વૈતાઢ્ય પર્વત આદિ પર છે. વ્યંતર દેવોના સ્વસ્થાન, ઉપપાતસ્થાન અને સમુદ્દાત સ્થાન, આ ત્રણે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્રશ્ન-૧૨: જ્યોતિષી દેવો ક્યાં રહે છે ? ઉત્તર– તિરછા લોકમાં સમ ભૂમિથી(પૃથ્વીથી) ઊંચાઈમાં ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીના ૧૧૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં અને વિસ્તારમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોની ઉપર જ્યોતિષી દેવોના વિમાનો છે, તે તેના સ્વસ્થાન છે. તેના ઉપપાત અને સમુદ્દાતસ્થાન પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. પ્રશ્ન-૧૩: વૈમાનિક દેવો ક્યાં રહે છે ? ઉત્તર– ઊર્ધ્વ લોકમાં બાર દેવલોક, નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ૮૪, ૯૭, ૦૨૩ વૈમાનિક દેવોના વિમાનો છે, તે તેના સ્વસ્થાન છે. સર્વ પ્રકારના દેવોના ત્રણે પ્રકારના સ્થાન લોકનો અસંખ્યાતમો ભાગ છે. પ્રશ્ન-૧૪: સિદ્ધો ક્યાં રહે છે ? ઉત્તર– સિદ્ધો ઊર્ધ્વ લોકના અંતે રહેલી સિદ્ધશિલાથી દેશોન એક યોજન દૂર છે. અર્થાત્ એક યોજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં અર્થાત્ ઊંચાઈમાં ૩૩૩ ધનુષ ૩ર અંગુલ પ્રમાણ ક્ષેત્ર અને લંબાઈ-પહોળાઈમાં ૪૫ લાખ યોજનનું ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર છે, તે સિદ્ધોનું સ્વસ્થાન છે અને તે ક્ષેત્ર લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. સિદ્ધો અજન્મા અને અશરીરી હોવાથી તેના ઉપપાત કે સમુદ્દાત સ્થાન હોતા નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ - - - - - ---સલો --- - સર્વલોક-~-- સર્વલોક જવાના ત્રણ રસ્થાન લર મા લfed (2* 65' 98ીમ નવ-f) 64 જીd-d[S |માલના એકાઉgery PTN | પાંચ વરે.. || swa4" લપિ બનાવ નાંel તે સૂક્ષ્મ પર્યાપ્તા-અપર્યાપ્તા || નેસ અંડલિઈ લીધું મં53ની લઈબાદપૃથ્વીકાયના પર્યાપ્તા | અધોકો થકી , કાવાસો, ભવનો, નરી તિરછલોકપર્વતોત્ર, દ્વીપ ન |माटर पृथ्वीजयनामपर्याप्ता જગતી આદિ ઊર્ધ્વલોક ડેવલોક ૐsiાન ની #બ્રહ્માનાજીવાશ્રિતો મારા ( લર્સિબ્બતમી કે લોકનો અખ્યાતમો લીર-ભાગ સર્વલોક (dS[૧- - - સર્વલોક લોકનો અસંખ્યાતમો લા ભાગ પર લોકનો અસંખ્યાતમો -----સર્વલોક કાદ%ાપ, કાલિક ધોધિ વૃજિલr[S fil (31-1 - (1 || પાછલશોભાનોની વાડીઆહિ - तिरोल नती साजणा समुद्र બાદર અખાયના અયોદ્ધા - ૧dધી વાત લોકનો અભ્યાસમાં ભાગ -i - અખિયનો પયોહતા ---વ્યાઘાતાલમાં------- ભte૬ વાગૈર તdi લ છે SG H of - પાંચ મહાવિદડક્ષત્ર-~ વલ મર્ભાધાક્ષિકીર્તમાલ 514ની બાદર અગ્નિકાયના અપર્યાપ્તા f41jપ કં ડી . લiડાવી ૧૫ કમેરિ ભ5 તાર્ષિ ની લ 11 - 1 લોકની અસખ્યાતમો ભાગ સર્વલોક 'કલા | લૌકનો અસાતમો ભાગ -લોકનો અસંતો સર્વલોકના બે ઊર્ધ્વ કપ તિર્યલોકત------- Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપપાત સ્થાન લોકના ઘણા અસંખ્યાતમા ભાગો | સમુદ્યાત સ્થાન લોકના ઘણા અસંખ્યાતમા ભાગો સર્વલોક સર્વલોક સર્વલોક સર્વલોક થી જ જીવ સ્વ સ્થાન બાદર વાયુકાયના પર્યાપ્તા લોકનો અસંખ્યાતમો ભાગ ઘનવાત, તનુવાત, ઘનવાત વલય,તનુવાત વલય તથા લોકના સર્વ પોલાણ સ્થાનમાં. બાદર વાયુકાયના અપર્યાપ્તા લોકના ઘણા અસંખ્યાતમા ભાગો બાદર વનસ્પતિકાયના પર્યાપ્તા અષ્કાયના સ્થાન પ્રમાણે. બાદર વનસ્પતિકાયના અપર્યા લોકનો અસંખ્યાતમો ભાગ ત્રણ વિકલેક્રિય અને તિર્યંચ | અધોલોક–અધોલૌકિક ગ્રામ, કૂવાદિ પંચેન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તા તિરછાલોક–જલસ્થાન, દ્વિીપ-સમુદ્ર આદિ. ઊર્વલોક–મેરુપર્વતની વાવડીઓમાં લોકનો અસંખ્યાતમો ભાગ મનુષ્યના પર્યાપ્તા-અપર્યાપ્તા મધ્યલોકમાં અઢીદ્વીપ ક્ષેત્રમાં લોકનો અસંખ્યાતમો ભાગ નિરયિકોના પર્યાપ્તા અપર્યાપ્તા અધોલોકમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસ. લોકનો અસંખ્યાતમો ભાગ દશ ભવનપતિ દેવોના અધોલોકમાં પ્રથમ નરકના ૧૦ આંતરામાં. પર્યાપ્તાઅપર્યાપ્તા (૭, ૭૨,૦૦,૦૦૦ ભવનોમાં) લોકનો અસંખ્યાતમો ભાગ સર્વલોક લોકનો અસંખ્યાતમો ભાગ સર્વલોક લોકનો અસંખ્યાતમો ભાગ થ લોકનો અસંખ્યાતમો ભાગ લોકનો અસંખ્યાતમો ભાગ લોકનો અસંખ્યાતમો ભાગ સર્વલોક (કેવળી સમુઘાત આશ્રી) | લોકનો અસંખ્યાતમો ભાગ લોકનો અસંખ્યાતમો ભાગ ઈ ફૂલ-આ સ્તકાલય Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત હું સ્વ સ્થાન ઉપયત સ્થાન સમુદ્ધાત સ્થાન ૧૬ વ્યંતર દેવોના તિરછાલોકમાં રત્નપ્રભા પૃથ્વીના | લોકનો અસંખ્યાતમો લોકનો અસંખ્યાતમો પર્યાપ્તા-અપર્યાપ્તા ઉપરના ૧૦૦૦ યોજનમાંથી ભાગ ભાગ વચ્ચેના ૮૦૦ યોજનના પોલાણમાં અસંખ્યાત નગરાવાસો લોકનો અસંખ્યાતમો ભાગ, જ્યોતિષી દેવોના તિરછાલોકમાં સમપૃથ્વીથી ઊંચે લોકનો અસંખ્યાતમો | લોકનો અસંખ્યાતમો પર્યાપ્તા-અપર્યાપ્તા ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીના ભાગ ભાગ ૧૧૦ યોજનમાં, તિરછા અસંખ્યાત યોજનમાં અસંખ્યાત વિમાનો. લોકનો અસંખ્યાતમો ભાગ વૈમાનિકદેવો ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩વિમાનોમાં. લોકનો અસંખ્યાતમો લોકનો અસંખ્યાતમો પર્યાપ્તા-અપર્યાપ્ત લોકનો અસંખ્યાતમો ભાગ ભાગ ભાગ સિદ્ધો લોકાગ્રે-૩૩૩ ધનુષ્ય, ઉર અંગુલ, જાડાઈવાળા અને ૪૫ લાખ યોજન લાંબા-પહોળા સિદ્ધ ક્ષેત્રમાં નોધઃ (૧) જન્મથી મૃત્યુ પર્વતના સ્થાન સ્વસ્થાન છે. (૨) વિગ્રહગતિમાં(વાટે વહેતા) જીવ જેટલા ક્ષેત્રને સ્પર્શે તે ઉપપાતક્ષેત્ર છે. (૩) સમુઘાત સમયે ફેલાતા આત્મપ્રદેશો જેટલા ક્ષેત્રને સ્પર્શે તે સમુઘાતક્ષેત્ર છે. ) 5 5 Co opdocode 2 5 X કે 2 € ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ ૧૨ કે ૧૪ ફૂલ-આમ સ્તકાલય ક શ3) રપદ ગાલા-- (શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩) આયુષ્યકર્મના બંધક-અબંધક આદિ ૧૪ બોલનું અલ્પબદુત્વઃ સમસ્ત જગતમાં અનંતાનંત જીવો છે પરંતુ અસત્ કલ્પનાથી તેને ૨૫૬ માનીને– (૧) આયુષ્યકર્મના બંધક-અબંધક, (૨) પર્યાપ્તા-અપર્યાપ્તા (૩) સુખ-જાગૃત (૪) સમુદ્યાત સહિત-સમુદ્યત રહિત, (૫) શાતવેદકઅશાતવેદક (૬) ઇન્દ્રિયોપયુક્ત-નોઇન્દ્રિયોપયુક્ત (૭) સાકારોપયોગયુક્તઅનાકારોપયોગયુક્ત. આ સાત યુગલનું પૃથક પૃથક અને ચૌદબોલનું સંમિલિત અલ્પબદુત્વ અહીં કહેવાશે. સાતે યુગલનું પૃથક પૃથક્ અલ્પબદુત્વઃ(૧) સર્વથી થોડાઆયુષ્ય કર્મના બંધક જીવો છે, કારણ કે આયુષ્યનો બંધ જીવનમાં એક જ વાર થાય છે. તેનાથી આયુષ્યકર્મના અબંધક જીવો સંખ્યાતગુણા છે. અસતું કલ્પનાથી રપ જીવોમાંથી આયુષ્ય કર્મનો બંધક જીવ એક હોય, તો અબંધક જીવો રપ-૧ = રપપ હોય છે. (૨) સર્વથી થોડા અપર્યાપ્તા જીવો છે. તેનાથી પર્યાપ્તા જીવો સંખ્યાત ગુણા છે, કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યા છે. અસતુ કલ્પનાથી ૨૫૬ જીવોમાંથી અપર્યાપ્તા જીવો બે હોય, તો પર્યાપ્તા જીવો ર૫-૨ = ૨૫૪ હોય છે. (અહીં અપર્યાપ્તામાં લબ્ધિ અપર્યાપ્ત જીવોની ગણના છે.) (૩) સર્વથી થોડા સુપ્ત જીવો છે. તેનાથી જાગૃત જીવો સંખ્યાત ગુણા છે. અહીં લબ્ધિ અપર્યાપન અને કરણ અપર્યાપ્ત જીવોને સુખ અને પર્યાપ્ત જીવોને જાગૃત કહ્યા છે. અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતણા હોવાથી સુખથી જાગૃત પણ સંખ્યાત ગુણા થાય છે. અસત્ કલ્પનાથી રપ જીવોમાંથી સુપ્ત જીવો ચાર હોય, તો જાગૃત જીવો રપ-૪ = ૨પર હોય છે. (૪) સર્વથી થોડા સમુદ્યાતના કરનારા(સમુદ્રઘાત સહિત) જીવો છે. તેનાથી સમુદ્યાત નહીં કરનારા(સમુદ્યાત રહિત) જીવો સખ્યાતગુણા છે. કોઈપણ જીવ પોતાના જીવન કાલમાં ક્યારેક જ સમુદ્ઘાત કરે છે. સમુઘાત કરનારા(સમવહત) જીવોથી સમુદ્યાત ન કરનારા(અસમવહત) જીવો સંખ્યાતગુણા થાય છે. અસતુ કલ્પનાથી રપ જીવોમાંથી સમુદ્યાત કરનારા(સમવહત) જીવો આઠ હોય, તો Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવો ૨૫૬–૮ = ૨૪૮ હોય છે. પ્રજ્ઞાપના--જીવાભિગમ સૂત્ર આધારિત સમુદ્દાત ન કરનારા (એસમવહત) (૫) સર્વથી થોડા શાતાવેદક જીવો છે. તેનાથી અશાતાવેદક સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મ જીવોમાં શાતાવેદક જીવોથી અશાતાવેદક જીવો વિશેષ હોય છે. અસત્ કલ્પનાથી ૨૫૬ જીવોમાંથી શાતાવેદક જીવો સોળ હોય, તો અશાતા વેદક ૨૫૬–૧ = = ૨૪૦ હોય છે. ૧૩ (૬) સર્વથી થોડા ઇન્દ્રિયોપયુક્ત જીવો છે. તેનાથી નોઇન્દ્રિયોપયુક્ત જીવો સંખ્યાતગુણા છે. X પાંચે ઇન્દ્રિયના ઉપયોગ સહિત હોય તેને ઇન્દ્રિયોપયુક્ત અને ઇન્દ્રિય કે મનના ઉપયોગ રહિત હોય તેને નોઇન્દ્રિયોપયુક્ત કહે છે.(કેવળી ભગવાન પણ ઇન્દ્રિય અને મનથી નિરપેક્ષ આત્મભાવમાં લીન હોવાથી નોઇન્દ્રિયોપયુક્ત કહેવાય છે પરંતુ અહીં તેની વિવક્ષા નથી. અહીં સૂક્ષ્મ જીવોની મુખ્યતાએ અલ્પબહુત્વ છે) અસત્ કલ્પનાથી ૨૫ જીવોમાંથી ઇન્દ્રિયોપયુક્ત જીવો બત્રીસ હોય, તો નોઇન્દ્રિયોપયુક્ત જીવો ૨૫–૩૨ – ૨૨૪ હોય છે. (૭) સર્વથી થોડા અનાકારોપયોગયુક્ત જીવો છે, કારણ કે તેની સ્થિતિ અલ્પ છે. તેનાથી સાકારોપયોગયુક્ત જીવો સંખ્યાતગુણા છે, અસત્ કલ્પનાથી ૨૫૬ જીવોમાંથી અનાકારોપયોગયુક્ત જીવો ચોસઠ હોય, તો સાકારોપયોગયુક્ત જીવો ૨૫૬–૪ – ૧૯૨ થાય છે. ચૌદ બોલનું સમ્મિલિત અલ્પબહુત્વ ઃ– (૧) સર્વથી થોડા આયુષ્યકર્મ બંધક જીવો છે, કારણ કે ૨૫૬ જીવોમાંથી આયુષ્ય કર્મ બંધક જીવ એક જ છે. % મોજ (૨) તેનાથી અપર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્તા જીવોમાં આયુષ્યકર્મના બંધક-અબંધક બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. ૨૫ જીવોમાંથી અપર્યાપ્તા જીવો બે છે. * (૩) તેનાથી સુપ્ત જીવો સંખ્યા,ગુણ છે. સુપ્ત જીવોમાં લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત(કરણ અપર્યાપ્ત)બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. જીવોમાંથી સુપ્ત જીવો ચાર છે. ૨૫૬ $ (૪) તેનાથી સમુદ્ધાત કરેનારા મવહત જીવો સંખ્યાત ગુણા છે, કારણ કે સુપ્ત અને જાગૃત બંને પ્રકારના જીવો સમુદ્દાત કરી શકે છે. ૨૫૬ જીવોમાંથી સમુદ્દાત કરનારા જીવો આઠ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ [૧૪ કે શ . # # # # # # , ફૂલ-આમ સ્તકાલય (૫) તેનાથી શાતવેદક સંખ્યાતગુણા છે. સમુદ્યાતનો સમય અલ્પ છે પરંતુ શતાવેદનીયનો ઉદય નિરંતર દીર્ઘકાલ સુધી રહી શકે છે. ૨૫ જીવોમાંથી શાતવેદક જીવો સોળ છે. (૬) તેનાથી ઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગુણા છે. શાતવેદક અને અશાતાવેદક, બને પ્રકારના જીવો ઇન્દ્રિયોપયુક્ત હોય છે. રપઃ જીવોમાંથી ઇન્દ્રિયોપયુક્ત જીવો બત્રીસ છે. (૭) તેનાથી અનાકારોપયોગયુક્ત સંખ્યાતગુણા છે, કારણ કે ઇન્દ્રિયોપયુક્ત અને નોઈન્દ્રિયોપયુક્ત બંને પ્રકારના જીવોમાં અનાકારોપયોગ હોય શકે છે. ર૫૬ જીવોમાંથી અનાકારોપયોગયુક્ત જીવો ચોસઠ છે. (૮) તેનાથી સાકારોપયોગયુક્ત સંખ્યાતગુણા છે કારણ કે અનાકારોપયોગથી તેની સ્થિતિ અધિક છે. ૨૫ જીવોમાંથી સાકારોપયોગયુક્ત જીવો ૧૯૨ છે. (૯) તેનાથી નઇન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે, કારણ કે તેમાં સાકાર-અનાકાર બંને પ્રકારના ઉપયોગયુક્ત જીવોનો સમાવેશ થાય છે. ૨૫૬ જીવોમાંથી નોઇન્દ્રિયોપયુક્ત ર૨૪ જીવો છે. (૧૦) તેનાથી અશાતાdદક જીવો વિશેષાધિક છે કારણ કે તેમાં ઇન્દ્રિય-નોઇન્દ્રિય બંને પ્રકારના ઉપયોગયુક્ત જીવોનો સમાવેશ થાય છે. ૨૫ જીવોમાંથી અશાતાવેદક જીવો ૨૪૦ છે. (૧૧) તેનાથી સમુદ્દઘાત નહીં કરનારા અસમવહત જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં શાતા-અશાતા વેદકબંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. રપ જીવોમાંથી સમુદ્યાત નહીં કરનારા જીવો ૨૪૮ છે. (૧૨) તેનાથી જાગૃત જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં સમુદ્યાત કરનારા અને ન કરનાર બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. ૨૫૬ જીવોમાંથી જાગૃત જીવો ર૫ર છે. (૧૩) તેનાથી પર્યાપ્તા જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં સુખ અને જાગૃત બને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. રપઃજીવોમાંથી પર્યાપ્તા જીવો ૨૫૪ છે. (૧૪) તેનાથી આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં પર્યાપ્તા-અપર્યાપ્તા બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. રપઃ જીવોમાં આયુષ્યકર્મના અબંધક જીવો ૨૫૫ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ - : નાખવક બાદ ૧૪ ના કેમ જીવ પ્રકાર રાશિ ૧૩ ૨+૨૫૪ = ૨૫૬ પ્રજ્ઞાપના–જીવાભિગમ સૂત્ર આધારિત ૪ - | છ | રપર સ ૮ દ ૮ | જીવ પ્રકાર પ્રમાણ | કલપના કમ | પ્રમાણ | કલ્પના કલ્પના રાશિ રાશિનો યોગ આયુ, કર્મ બંધક | સર્વથી અલ્પ ૧ ૧૪ | આયુ, કર્મ અબંધક | વિશેષાધિક | રપપ ૧+ ૨૫૫ = રપ૬ અપર્યાપ્તા | સંખ્યાતગુણા પર્યાપ્તા વિશેષાધિક ૨૫૪ સુપ્ત | સંખ્યાતગુણા ૧૨ જાગૃત વિશેષાધિક ૪રપર = ૨૫ સમવહત | સંખ્યાતગુણા ૧૧ અસમવહત વિશેષાધિક ૨૪૮ ૮૨૪૮ = ૨૫૬ શાતાdદક | સંખ્યાતગુણા ૧૦ અશાતાdદક | વિશેષાધિક ૨૪૦] ૧૬+૨૪૦ = ૨૫૬ ઇન્દ્રિયોપયુક્ત | સંખ્યાતગુણા [ ૩૨ | ૯ | નોઈદ્રિયોયુક્ત | વિશેષાધિક | રર૪ ૩રરર૪ = ૨૫૬ અનાકારોપયોગી | સંખ્યાતગુણા ૬૪ સાકારોપયોગી | સંખ્યાતગુણા ૧૯૨ ] ૪+૧૯૨ = ૨૫૬ સ્થાપનાનું સ્પષ્ટીકરણ – (૧ અને ૧૪) અસત્ કલ્પનાથી સમસ્ત જીવરાશિ રપ૬ અંક પ્રમાણે છે. તેમાં આયુષ્યના બંધક જીવો જો એક (૧) હોય તો શેષ(રપ૬–૧=) રપપ જીવો આયુષ્યકર્મના અબંધક છે. તે બંધક જીવોથી સંખ્યાતગુણા થાય છે. (૨ અને ૧૩) આયુષ્યના બંધક જીવોથી અપર્યાપ્ત જીવો સંખ્યાતગુણા હોવાથી અહીં તેને બમણા કર્યા છે. અપર્યાપ્તા જીવો જો બે(ર) હોય તો પર્યાપ્તા જીવો (૨૫-૨ = ૨૫૪) થાય છે. (૩ અને ૧૨) અપર્યાપ્તાથી સુખજીવો સંખ્યાતગુણા હોવાથી અહીં તેને બમણા કર્યા છે. તે ચાર(૪) હોય તો જાગૃત જીવો(રપ-૪ =) રપર થાય છે. (૪ અને ૧૧) સુપ્ત જીવોથી સમવહત જીવો સંખ્યાતગુણા છે, તે આઠ(૮) હોય તો અસમવહત જીવો(પ-૮ =) ૨૪૮ થાય છે. (૫ અને ૧૦) સમવહત જીવોથી શાતાdદક જીવો સંખ્યાતગુણા છે, તે સોળ(૧૪) હોય તો અશાતા વેદક(રપ–૧૬ ) ર૪૦ થાય છે. (અને ૯) શાતાવેદકથી ઇન્દ્રિય ઉપયુક્ત જીવો સખ્યાતગુણા છે, તે બત્રીસ(૩ર) હોય, તો નોઈન્દ્રિય ઉપયુક્ત જીવો (૨પ-૩ર ) રર૪ થાય છે. (૭ અને ૮) ઇન્દ્રિય ઉપયુક્ત જીવોથી અનાકાર ઉપયુક્ત જીવોસંખ્યાતગુણા છે, તે ચોસઠ(૪) હોય તો સાકાર ઉપયુક્ત(રપ૬૪ =) ૧૯૨ થાય છે. રીતે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૯૦૦૦»* [૪] જીવ પજ્જવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-પ ફૂલ-આમ્ર સ્તોકાલય પ્રશ્ન-૧ઃ પજ્જવા-પર્યાય એટલે શું? ઉત્તર– પર્યાય શબ્દના બે અર્થ છે– (૧) પર્યાય = પ્રકાર. જીવ દ્રવ્યના અત્યંત પ્રકાર છે, યથા– નારકી અસંખ્યાત, મનુષ્યો અસંખ્યાત, દેવો અસંખ્યાત અને તિર્યંચોના અનંત પ્રકાર છે. અહીં પર્યાય શબ્દ પ્રકાર અર્થમાં છે. (૨) પર્યાય = અવસ્થા. નિરંતર પરિણમન પામતાં એક જ દ્રવ્યની ભિન્ન-ભિન્ન અવસ્થાઓને પર્યાય કહે છે, જેમ કે– એક જ મનુષ્યની અવગાહના, સ્થિતિ, વર્ણાદિ, જ્ઞાનાદિની ભિન્ન-ભિન્ન અવસ્થાઓ હોય છે. તેને મનુષ્યના પર્યાય કહે છે. પ્રશ્ન—રઃ પર્યાયના કેટલા પ્રકાર છે ? ઉત્તર– પર્યાયના મુખ્ય બે પ્રકાર છે– (૧) જીવ પર્યાય અને (૨) અજીવ પર્યાય. જીવ અને અજીવ બંને દ્રવ્યોમાં નિરંતર ઉત્પાદ્ વ્યય રૂપ પરિણમન થયા જ કરે છે. મુખ્ય દ્રવ્ય બે હોવાથી પર્યાયના પણ મુખ્ય બે પ્રકાર થાય છે. પ્રશ્ન-૩ : જીવ પર્યાય કોને કહેવાય ? ઉત્તર– જીવ દ્રવ્યના અનંત પ્રકાર છે તેને જીવ પર્યાય કહે છે, તેમજ તેની વિવિધ અવસ્થાઓને પણ જીવ પર્યાય કહે છે. પ્રશ્ન-૪ : અજીવ પર્યાય કોને કહેવાય? ઉત્તર– અજીવ દ્રવ્યના પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ આદિ અનેક પ્રકાર છે તેને તથા તેની વિવિધ અવસ્થાઓને પણ અજીવ પર્યાય કહે છે. પ્રશ્ન-૫ : સમુચ્ચય જીવ દ્રવ્યના કેટલા પર્યાયો છે ? ઉત્તર- લોકમાં અનંત જીવો હોવાથી સમુચ્ચય જીવ દ્રવ્યના અનંત પર્યાય થાય છે. પ્રશ્ન-૬ : એક જીવ દ્રવ્યના કેટલા પર્યાયો છે ? ઉત્તર– એક જ જીવ દ્રવ્યના અનંત પર્યાયો છે. એક જ જીવ દ્રવ્યમાં કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય આદિ અપક્ષાએ વિવિધ પરિણામો થયા જ કરે છે. પ્રશ્ન-૭ઃ સર્વ જીવોના પર્યાયોની વિચારણા કેટલા પ્રકારે થાય છે? ઉત્તર- દશ પ્રકારે થાય છે– (૧) દ્રવ્યથી (૨) પ્રદેશોથી (૩) અવગાહનાથી, (૪) સ્થિતિથી (૫ થી ૮) વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી (૯) જ્ઞાનથી (૧૦) દર્શનથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ક ક્રિ ઉદ્દે ૧૭ | પ્રશ્ન-૮ઃ શું સમસ્ત જીવોના પર્યાયો એક સમાન હોય છે? ઉત્તર- ના. કેટલીક અપેક્ષાએ ર૪ દંડકના જીવોના પર્યાયો એક સમાન અને કેટલીક અપેક્ષાએ ૨૪ દંડકના જીવોના પર્યાયો અસમાન હોય છે. પ્રશ્નઃ સમસ્ત જીવના પર્યાયોમાં કઈ અપેક્ષાએ સમાનતા છે? ઉત્તર- (૧) દ્રવ્યની અપેક્ષાએ અને (ર) પ્રદેશોની અપેક્ષાએ સમસ્ત જીવોમાં સમાનતા છે. સમસ્ત જીવોનું જીવ દ્રવ્ય અને અસંખ્યાત આત્મપ્રદેશ એક સમાન હોય છે. તેમાં અંશ માત્ર પણ ન્યૂનાધિકતા હોતી નથી. પ્રશ્ન–૧૦: સમસ્ત જીવોના પર્યાયોમાં કઈ અપેક્ષાએ અસમાનતા હોય છે? ઉત્તર-(૧) અવગાહનાથી (૨) સ્થિતિથી (૩) વર્ણથી (૪) ગંધથી (૫) રસથી (૬) સ્પર્શથી (૭) જ્ઞાનથી (૮) દર્શનથી. આ આઠ અપેક્ષાએ જીવોના પર્યાયોમાં જૂનાધિકતા હોય છે. પ્રશ્ન–૧૧ઃ પર્યાયોમાં ન્યૂનાધિકતા કેટલા પ્રકારે થાય છે? ઉત્તર- ન્યૂનાધિકતાના કુલ છ સ્થાન છે. તેને આગમ ભાષામાં છઠ્ઠાણવડિયા કહે છે, તેમાં છ સ્થાન હાનિના અને છ સ્થાન વૃદ્ધિના છે. ન્યૂનાધિકતા પરસ્પર સાપેક્ષ હોય છે અર્થાત્ એક વસ્તુ બીજી વસ્તુથી હીન હોય, તો તે બીજી વસ્તુ પહેલી વસ્તુથી અધિક હોય છે. પ્રસ્તુતમાં ન્યૂનાધિકતાના છ સ્થાન આ પ્રમાણે છે– | હાનિના છ સ્થાન વૃદ્ધિના છ સ્થાન (૧) અનંતમો ભાગ હીન (૧) અનંતમો ભાગ અધિક (૨) અસંખ્યાતમો ભાગ હીન (ર) અસંખ્યાતમો ભાગ અધિક (૩) સંખ્યાતમો ભાગ હીન (૩) સંખ્યાતમો ભાગ અધિક (૪) સંખ્યાતગુણ હીન - (૪) સંખ્યાતગુણ અધિક (૫) અસંખ્યાતગુણ હીના (૫) અસંખ્યાતગુણ અધિક (૬) અનતગુણ હીન (૬) અનંતગુણ અધિક અસત્કલ્પનાથી છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતાનું સ્વરૂપ :- છઠ્ઠાણવડિયાના સ્વરૂપને સમજાવવા અસત્ કલ્પના કરી છે. અસત્કલ્પનાથી અનંતાનંત પર્યાયો ૧૦,૦૦૦ પ્રમાણ છે. અનંતમા ભાગને સમજવા માટે અનંત જીવરાશિ ૧૦૦ પ્રમાણ છે. અસંખ્યાતમા ભાગને સમજવા માટે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો ૫૦ પ્રમાણ છે અને સંખ્યાતમા ભાગને સમજવા માટે સંખ્યાતાની રાશિ ૧૦ પ્રમાણ છે અર્થાત્ અનંતાનંત પર્યાય = ૧૦,૦૦૦, અનંત = ૧૦૦, અસંખ્યાત = ૫૦ અને સંખ્યાત = ૧૦ ધારવા. Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ક ક જ છે કે જે 8 ફૂલ-આમ સ્તકાલય (૧) અનંત ભાગ હીન–અધિક – અનંત પર્યાયોને અનંતની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે અનંતમો ભાગ કહેવાય. જેમ કે ૧૦,૦૦૦ પર્યાયોને અનંતરાશિ રૂપ ૧૦૦થી ભાગતા,૧૦,૦૦૦+૧૦૦ = ૧00 આવે. “સો તે દશ હજારનો અનંતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ધૂન કરીએ, તો તે અનંતમો ભાગ હીન કહેવાય. જેમ કે ૧૦,૦૦૦-૧૦૦ = ૯,૯૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ની સંખ્યા અનંતમો ભાગહીન અને ૯,૯૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ની સંખ્યા અનંતમો ભાગ અધિક કહેવાય છે. (૨) અસંખ્યાત ભાગ હીન–અધિક – અનંત પર્યાયોને અસંખ્યાતની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે અસંખ્યાતમો ભાગ કહેવાય. જેમ કે ૧૦,૦૦૦ પર્યાયોને અસંખ્યાતની રાશિ રૂપ ૫૦ થી ભાગતાં, ૧૦,૦૦૦-૫૦ = ૨૦૦ આવે. “બસો તે દશ હજારનો અખાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરતાં અસંખ્યાતમો ભાગ હીન થાય છે. જેમ કે ૧૦,૦૦૦-૨૦૦ = ૯,૮૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૮00 અસંખ્યાતમો ભાગ હીન છે અને ૯,૮૦૦ની અપેક્ષાએ ૧0,000 અસંખ્યાતમો ભાગ અધિક છે. (૩) સંખ્યાત ભાગ હીન–અધિક :– અનંત પર્યાયોને સંખ્યાતાની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે સંખ્યાતમો ભાગ કહેવાય. જેમ કે ૧૦,૦૦૦ પર્યાયોને સંખ્યાતાની રાશિ રૂપ દશથી ભાગતાં, 10,000+ ૧૦ = ૧,૦૦૦આવે. ‘એક હજાર’ તે દશ હજારનો સંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરતાં સંખ્યાતમો ભાગ હીન થાય છે. જેમ કે ૧0,000–3000 = ૯,૦૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૦૦૦ સંખ્યાતમો ભાગ હીન છે અને ૯,૦૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ સંખ્યાતમો ભાગ અધિક છે. (૪) સંખ્યાત ગુણ હીન–અધિક – અનંત પર્યાયોને સંખ્યાતાની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે સંખ્યાત ગુણ કહેવાય. અસત્ કલ્પનાથી અનંત પર્યાયો ૧૦૦૦ છે. તેને સંખ્યાતની રાશિ દશ વડે ગુણતાં ૧000×૧૦ = ૧૦,000 આવે. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧,૦૦૦ સંખ્યાતગુણહીન છે અને ૧,૦૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ સંખ્યાતગુણ અધિક છે. (૫) અસંખ્યાત ગુણ હીન-અધિક - અનંત પર્યાયોને અસંખ્યાતની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે અસંખ્યાત ગુણ કહેવાય. અસત્ કલ્પનાથી અનંત પર્યાયો ર૦૦ છે. તેને અસંખ્યાતની રાશિ ૫૦ વડે ગુણતાં ૨૦૦૪૫૦ = ૧૦,000 આવે છે. ૧0,000ની અપેક્ષાએ ૨૦૦ અસંખ્યાતગુણ હીન છે અને ૨00ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અસંખ્યાતગુણ અધિક છે. (૬) અનંતગુણ હીન–અધિક – અનંત પર્યાયોને અનંતની રાશિથી ગુણતાં જે Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ૧૯ રાશિ આવે તે અનંતગુણ કહેવાય. અસત્કલ્પનાથી અનંત પર્યાયો ૧૦૦ છે. તેને અનંતની રાશિ રૂપ ૧૦૦ વડે ગુણતાં ૧૦૦×૧૦૦ = ૧૦,૦૦૦ આવે છે. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧૦૦ અનંતગુણ હીન છે અને ૧૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અનંતગુણ અધિક છે. નોંધ- સંખ્યાત ગુણ આદિના સ્વરૂપને સમજવા માટે ગુણાકાર કરતાં પ્રત્યેકનો જવાબ ૧૦,૦૦૦ આવે તેથી અનંત પર્યાયોની કાલ્પનિક રાશિમાં તરતમતા કરી છે. આસત્કલ્પના દ્વારા ષસ્થાનપતિતઃ– મોટી સંખ્યાથી નાની સંખ્યા પત્થાન હીન ૧ ૨ ૩ ૪ ૫ ર 3 ૪ ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૧૦, ૦૦૦ની અપેક્ષાએ ૫. ૧૦,૦૦૦ અનંતમો ભાગ અધિક ૧૦,૦૦૦ અસંખ્યાતમો ભાગ અધિક ૧૦,૦૦૦ સંખ્યાતમો ભાગ અધિક ૧૦,૦૦૦ ૧૦,૦૦૦ સંખ્યાતગુણ અધિક અસંખ્યાત ગુણ અધિક અનંત ગુણ અધિક ૧૦,૦૦૦ નોધ : કોઈ પણ બે જીવોના પર્યાયોમાં આ પત્થાનની અપેક્ષાએ જ ન્યૂનાધિકતા હોય છે. ઠાણવડિયા :– જેમાં માત્ર અસંખ્યાતમા ભાગ ન્યૂનાધિકતા હોય, તે કઠાણવડિયા કહેવાય છે. જેમ કે એક યુગલિ કની સ્થિતિ ત્રણ પલ્યોપમનની છે ને બીજા યુગલિકની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ છે, પહેલા યુગલિકની સ્થતિ, બીજા યુગલિકની અપેક્ષાએ અસંખ્યાનમો ભાગ અધિક છે અને બીજા ગલિકની સ્થિતિ, પહેલા યુગલિકની અપેક્ષાઓ અસંખ્યાતમો ભાગ હીન છે. આ તે જે જે બોલમાં પૂર્વોક્ત છ સ્થાનમાંથી માત્ર અસંખ્યાતમા ભાગની હીનાધિકતા ાય, તે એકઠાણવડિયા છે. ૯,૯૦૦ ૯,૮૦૦ (,000 ૧,૦૦૦ ૨૦૦ ૧૦૦ નાની સંખ્યાથી મોટી સંખ્યા પત્થાન અધિક ૯,૯૦૦ની અપેક્ષાએ ૯,૮૦૦ની અપેક્ષાએ ૯૦૦૦ની અપેક્ષાએ ૧૦૦૦ની અપેક્ષાએ ૨૦૦ની અપેક્ષાએ ૧૦૦ની અપેક્ષાએ અનંતમો ભાગહીન અસંખ્યાતમો ભાગહીન સંખ્યાતમો ભાગહીન સંખ્યાત ગુણહીન અસંખ્યાત ગુણહીન અનંત ગુણહીન રાણ વડિયા ઃ— જેમાં (૧) અસંખ્યાતમા ભાગ અને (૨) સંખ્યાતમા ભાગ, આ સ્થાનથી ન્યૂનાધિકતા હોય, તે દુદાણવડિયા કહે વાય છે. જેમ કે— સાતમી નરકના Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ *** ફૂલ-આમ સ્તોકાલય એક નૈરયિકની સ્થિતિ ૩૩ સાગરોપમની છે, બીજા નૈરયિકની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ છે અને ત્રીજા નૈરયિકની સ્થિતિ એક પલ્યોપમ ન્યૂન ૩૩ સાગરોપમની છે. તેમાં અંતર્મુહૂર્ત, ૩૩ સાગરોપમનો અસંખ્યાતમો ભાગ છે અને પલ્યોપમ, ૩૩ સાગરોપમનો સંખ્યાતમો ભાગ છે, તેથી (૧) પહેલા ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકથી બીજો અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમનીવાળો નૈયિક, સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે. (ર) પહેલા અને બીજા નૈરયિકની અપેક્ષાએ એક પલ્યોપમ ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિવાળો ત્રીજો નૈરયિક સ્થિતિની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ હીન છે અને (૧) આ જ રીતે બીજા અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નારકીથી પહેલો ૩૩ સાગરોપમની સ્થિતિવાળો નારકી સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ અધિક છે અને (૨) ત્રીજા એક પલ્યોપમ ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નારકીથી પહેલો ૩૩ સાગરોપમની સ્થિતિવાળો નારકી, સ્થિતિની અપેક્ષએ સંખ્યામો ભાગ અધિક છે. આ રીતે જે-જે બોલમાં પૂર્વોક્ત છ સ્થાનમાંથી– અસંખ્યાતમો ભાગ અને સંખ્યાતમો ભાગ, આ બે સ્થાનથી જ હીનાધિકતાં થાય, તે દુદાણવડિયા કહેવાય છે. તિકાણવડિયા :– જેમાં (૧) અસંખ્યાતમો ભાગ, (૨) સંખ્યાતમો ભાગ અને (૩) સંખ્યાત ગુણ, આ ત્રણ સ્થાનથી ન્યૂનાધિકતા હોય, તે તિાણવડિયા કહેવાય છે, જેમ કે– એક જીવની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષ છે, બીજાની અવગાહના એક ધનુષની છે, ત્રીજાની અવગાહના ૧૨૫ ધનુષની છે અને ચોથાની અવગાહના ૫૦૦ ધનુષની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગ તે ૫૦૦ ધનુષનો અસંખ્યાતમો ભાગ છે. એક ધનુષ, તે ૫૦૦ ધનુષનો સંખ્યાતમો ભાગ છે અને ૫૦૦ ધનુષ તે ૧૨૫ ધનુષથી સંખ્યાતગુણ છે. (૧) અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા જીવથી અસંખ્યાતમો ભાગ હીન છે. (૨) એક ધનુષ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, ૫૦૦ ધનુષની અવગાહના વાળા જીવથી સંખ્યાતમો ભાગ હીન છે. (૩) ૧૨૫ ધનુષની અવગાહનાવાળો જીવ, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા જીવથી સંખ્યાત ગુણ હીન છે. તે જ રીતે (૧) ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, અંગુલના અસંખ્યાતમા ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળા જીવોથી અસંખ્યાતમો ભાગ અધિક છે. (૨) ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ, એક ધનુષ ન્યૂન ૫૦૦ ધનુષ(૪૯૯ ધનુષ)ની અવગાહનાવાળા જીવોથી સંખ્યાતમો ભાગ અધિક Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત ૨૧ છે. (૩) ૫૦૦ ધનુષની અવગાહનાવાળો જીવ ૧૨૫ ધનુષની અવગાહનાવાળા જીવોથી સંખ્યાતગુણ અધિક છે. આ રીતે જે-જે બોલમાં પૂર્વોક્ત છ સ્થાનમાંથી– (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ, આ ત્રણ સ્થાનથી જ ન્યૂનાધિકતા હોય, તે તિકાણવડિયા કહેવાય છે. ચૌઠાણવડિયા :– જેમાં (૧) અસંખ્યાતમો ભાગ, (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ, (૪) અસંખ્યાતગુણ, આ ચાર સ્થાનથી ન્યૂનાધિકતા હોય, તે ચૌઠાણવડિયા કહેવાય છે. તેમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ, આ ત્રણ સ્થાનથી હીનાધિકતા પૂર્વવત્ જાણવી. (૪) અસંખ્યાતગુણ હીનાધિકતા– એક જીવની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને બીજાની ૫૦૦ ધનુષની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગ, તે ૫૦૦ ધનુષથી અસંખ્યાત ગુણ હીન છે અને ૫૦૦ ધનુષ, તે અંગુલના અસંખ્યાતમા ભાગથી અસંખ્યાત ગુણ અધિક છે. છઠ્ઠાણવડિયા :– જેમાં (૧) અનંતભાગ (૨) અસંખ્યાત ભાગ (૩) સંખ્યાત ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાતગુણ (૬) અનંતગુણ, આ છ સ્થાનથી હીનાધિકતા હોય, તે છાણવડિયા કહેવાય છે. કોઈ પણ બોલમાં પંચઠાણવડિયા હીનાધિકતા થતી નથી. પ્રશ્ન-૧૭ : જીવોમાં અવગાહનાની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે? ઉત્તર- સમુચ્ચય રીતે અવગાહનાના અસંખ્યાતા સ્થાન છે તેથી તેમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ અને (૪) અસંખ્યાત ગુણ; આચાર પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે. તેમાં અધિકતમ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા સંભવે છે. પ્રશ્ન-૧૮ : જીવોમાં સ્થિતિની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિ-વૃદ્ધિ થાય છે ? ઉત્તર- સમુચ્ચય રીતે સ્થિતિના પણ અસંખ્યાતા સ્થાન છે, તેથી તેમાં પણ અવગાહના પ્રમાણે ઉત્કૃષ્ટ ચાર પ્રકારે હાનિ-વૃદ્ધિ થાય છે. તેમાં પણ અધિકતમ ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા સંભવે છે. અવગાહના અને સ્થિતિ બંન્નેમાં ન્યૂનતમ તિઠ્ઠાણ, દુદાણ, એકઠાણ વગેરે વિકલ્પો પણ સંભવે છે. પ્રશ્ન-૧૯: જીવોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિ વૃદ્ધિ થાય છે ? Page #47 -------------------------------------------------------------------------- ________________ | ૨૨ કે જે # # # # # # # ફૂલ-આમ સ્તકાલય ઉત્તર- વર્ણ, ગંધ, રસ, સ્પર્શના અનંત સ્થાન છે. એક ગુણ કાળો, બે ગુણ કાળા યાવતુ અનંત ગુણ કાળા, આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શમાં અનંત-અનંત સ્થાન છે, તેથી તેમાં (૧) અનંતમો ભાગ (૨) અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાતગુણ (૬) અનંત ગુણ; આ છ પ્રકારે(છઠ્ઠાણવડિયા) હાનિ-વૃદ્ધિ થાય છે. પ્રશ્ન-૨૦ઃ જીવોમાં જ્ઞાન-દર્શનની અપેક્ષાએ કેટલા પ્રકારે હાનિ-વૃદ્ધિ થાય છે? ઉત્તર–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, આ ક્ષયોપથમિક જ્ઞાન-દર્શનમાં અનંત પ્રકારે તરતમતા હોય છે. તેમાં છ પ્રકારે(છઠ્ઠાણવડિયા) હાનિ-વૃદ્ધિ થાય છે. તે કેવળજ્ઞાન-કેવળ દર્શન ક્ષાયિક જ્ઞાન-દર્શન છે. તે સંપૂર્ણ હોવાથી તેમાં તરતમતા નથી. અનંત કેવળીઓના કેવળજ્ઞાન-દર્શન એક સમાન હોય છે. પ્રશ્ન-૨૧ : નારકીઓના કેટલા પર્યાયો છે? અને તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે? ઉત્તર- નારકીઓના અનંત પર્યાયો છે. (૧) દ્રવ્યની અપેક્ષાએ સર્વનૈરયિકો એક સમાન છે. (૨) પ્રદેશોની અપેક્ષાએ સર્વનરયિકો એક સમાન છે.(૩) અવગાહનાની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા ચૌઠાણવડિયા(ચાર પ્રકારે) હાનિ-વૃદ્ધિ થાય છે. જેમ કે– (૧) એક નારકીની અવગાહના ૫૦૦ (પાંચસો) ધનુષની છે અને બીજા નારકીની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન(ઓછી) ૫૦૦ ધનુષની છે. અંગુલનો અસંખ્યાતમો ભાગતે પાંચસો ધનુષનો અસંખ્યાતમો ભાગ છે, તેથી અંલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, સંપૂર્ણ ૫૦૦(પાંચસો) ધનુષની અવગાહનાવાળા નારકીની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, અંગુલનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૫૦૦ધનુષની અવગાહનાવાળા નારકી કરતાં અસંખ્યાતમો ભાગ અધિક છે. (૨) એક નારકીની ૫૦૦ ધનુષની અવગાહના છે અને બીજા નારકીની ૪૯૮ ધનુષની અવગાહના છે. બે ધનુષ, પાંચસો ધનુષનો સંખ્યાતમો ભાગ છે, તેથી બીજો નારકી, પહેલા નારકીથી સંખ્યાતમો ભાગહીન છે, જ્યારે પહેલો ૫૦૦ધનુષવાળો નારકી, ૪૯૮ધનુષની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ અધિક છે. (૩) એકનારકીની એકસો પચીસ(૧૫) ધનુષની અવગાહના છે અને બીજા નારકીની પાંચસો(પ00) ધનુષની અવગાહના છે. એકસો પચીસના ચાર ગુણા(૧૨૫૪૪ =) પાંચસો ધનુષ થાય છે, તેથી એક્સો Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે * * છે કે ર૩ | પચીસધનુષની અવગાહનાવાળો નારકી, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા નારકીથી સંખ્યાતગુણ હીન છે અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો એકસો પચીસ ધનુષની અવગાહનાવાળા નારકીથી સંખ્યાતગુણ અધિક છે. (૪) એક નારકી અપર્યાપ્તાવસ્થામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો છે અને બીજો નારકી ૫૦૦ ધનુષની અવગાહનાવાળો છે. અંગુલના અસંખ્યાતમા ભાગને અસંખ્યાતવાર ગુણિત કરીએ ત્યારે ૫૦૦ ધનુષ બને છે, તેથી અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો નારકી, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા નારકીથી અસંખ્યાતગુણહીન કહેવાય અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા નારકીથી અસંખ્યાતગુણ અધિક કહેવાય છે. કિમ એક નારકી કરતાં બીજો નારકી | ચોઠાણ હીનાધિકતા | ૧ | ૫૦૦ધનુષવાળા નારકીથી | અંગુલના અસંહ ભાગ ન્યૂન અસંખ્યાતમો ભાગ ૫૦૦ ધનુષ્યવાળો નારકી Jહીન છે. | ૨ | ૫૦૦ ધનુષવાળા નારકીથી ૪૯૮ ધનુષવાળો નારકી | સખ્યાતમો ભાગ હીન છે. | ૩ | ૫૦૦ ધનુષવાળા નારકીથી | ૧૨૫ ધનુષવાળો નારકી | સંખ્યાત ગુણહીન છે. ૪ | ૫૦૦ ધનુષવાળા નારકીથી અંગુલના અસંભાગની | અસંખ્યાત ગુણહીન છે. અવગાહનાવાળો નારકી અંગુલના અસંહ ભાગ ન્યૂન ૫૦૦ ધનુષવાળો નારકી | અસંખ્યાતમો ભાગ ૫૦૦ ધનુષ્યવાળા નારકીથી અધિક છે. ૨ | ૪૯૮ ધનુષની અવગાહનાવાળાથી ૫૦૦ ધનુષવાળો નારકી | સંખ્યાતમો ભાગ અધિક છે. | ૩ | ૧૨૫ ધનુષની અવગાહનાવાળાથી ૫૦૦ધનુષવાળો નારકી | સંખ્યાત ગુણ અધિક છે. ૪) અંગુલના અસંખ્યાત ભાગની ૫૦૦ ધનુષની અવગાહના અસંખ્યાત ગુણ અવગાહનાવાળા નારકીથી | વાળો નારકી અધિક છે. (૪) સ્થિતિની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા ચૌટ્ટાણવડિયા હોય છે. નારકીની જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેના અસંખ્યાતા સ્થાન થવાથી તેમાં ચાર પ્રકારે(ચૌઠાણવડિયા) હાનિ-વૃદ્ધિ થાય છે. (૫ થી ૮) વર્ણાદિની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા છઠ્ઠાણવડિયા હોય છે. (૯-૧૦) જ્ઞાન-દર્શનની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા છઠ્ઠાણવડિયા હોય છે. સમુચ્ચય રીતે નૈરયિકોમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. તે જ્ઞાન-દર્શન ક્ષાયોપશિમક હોવાથી તેમાં છ પ્રકારે જૂનાધિતા થાય છે. પ્રશ્ન–૨૨ઃ ભવનપતિ અને વ્યંતર દેવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા છે? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ફૂલ-આમ્ર સ્લોકાલય ઉત્તર– ભવનપતિ અને વ્યંતરદેવોના અનંત પર્યાયો છે– એક ભવનપતિ દેવ, બીજા ભવનપતિ દેવોથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય હોય છે. અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા તથા વર્ણાદિ વીસ બોલ અને ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન તેમજ ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા છે. એ જ પ્રમાણે વ્યંતર દેવો અને તિર્યંચ પંચેન્દ્રિયો વિષે સમજવું. પ્રશ્ન-૨૩: જ્યોતિષી અને વૈમાનિક દેવોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? ઉત્તર- જ્યોતિષી અને વૈમાનિક દેવોના અનંત પર્યાયો છે– એક જ્યોતિષી દેવ, બીજા જ્યોતિષી દેવથી દ્રવ્યથી અને પ્રદેશોથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિŁાણવડિયા છે.(જ્યોતિષી અને વૈમાનિક દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાગરોપમ પ્રમાણ છે તેથી તેમાં અસંખ્યાતમાભાગ, સંખ્યાતભાગ અને સંખ્યાતગુણ, આ ત્રણ અપેક્ષાએ જ ન્યૂનાધિકતા થાય છે. (અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી.) વર્ણાદિથી અને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા છે. એ જ પ્રમાણે વૈમાનિક દેવો વિષે સમજવું. પ્રશ્ન-૨૪ : સ્થાવર જીવોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે? ઉત્તર- પાંચ સ્થાવર જીવોના અનંત પર્યાયો છે– એક પૃથ્વીકાય, બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશોથી તુલ્ય, અવગાહનાથી ચૌદાણવડિયા, સ્થિતિથી તિાણવડિયા છે.(સ્થાવર જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ હજારો વર્ષ પ્રમાણ છે. તેટલી સ્થિતિમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી. તેથી તિદ્યાણવડિયા ન્યૂનાધિકતા થાય છે.) વર્ણાદિથી તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનથી છઠ્ઠાણવિડયા છે. પાંચે સ્થાવર જીવો વિષે આ પ્રમાણે સમજવું. પ્રશ્ન-૨૫: વિકલેન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? ઉત્તર– ત્રણ વિકલેન્દ્રિયોના અનંત પર્યાયો છે– એક બેઇન્દ્રિય, બીજા બેઇન્દ્રિયોથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી તથા બે જ્ઞાન-બે અજ્ઞાનથી તેમજ બેઇન્દ્રિયતેઇન્દ્રિયમાં એક અચક્ષુ દર્શન, ચૌરેન્દ્રિયમાં ચક્ષુદર્શન-અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૨૬ : તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે કે કે કે ક@ ૨૫] ઉત્તર– તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે– એક તિર્યંચ પંચેન્દ્રિય, બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન આ નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૨૭: મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– મનુષ્યોના અનંત પર્યાયો છે– એક મનુષ્ય, બીજા મનુષ્યોથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય, અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિવસ બોલ તથા કેવળજ્ઞાન-કેવળદર્શનને છોડીને શેષ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને કેવળ જ્ઞાન-કેવળ દર્શનથી પરસ્પર તુલ્ય હોય છે. ૨૪ દંડકના જીવપર્યાયો – [સર્વ જીવો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે. તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] જીવ અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી ઉપયોગથી પ્રકાર (૨૦ બોલ)]. (જ્ઞાન-દર્શનથી) નારકી અને તુલ્ય અથવા | તુલ્ય અથવા છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૨/૩ અજ્ઞાન, ભવનપતિ, ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા ૩ દર્શન = ૯ ઉપયોગથી વ્યંતરદેવ - છઠ્ઠાણવડિયા જ્યોતિષી | તુલ્ય અથવા | તુલ્ય અથવા છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન વિમાનિક દેવ ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા ૩ દર્શનથી છઠ્ઠાણવડિયા તુલ્ય અથવા | તુલ્ય અથવા છઠ્ઠાણવડિયા ૨ અજ્ઞાન, અચક્ષુદર્શનથી સ્થાવર | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા છઠ્ઠાણવડિયા ત્રણ | તુલ્ય અથવા | તુલ્ય અથવા છઠ્ઠાણવડિયા બેઇ. તેઈન માં ર જ્ઞાન, વિકસેન્દ્રિય ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા ર અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન. ચૌરે માંર જ્ઞાન, ર અજ્ઞાન ૨ દર્શનથી છટ્ટાણવડિયા તિર્યંચ | તુલ્ય અથવા | તુલ્ય અથવા છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, પંચેન્દ્રિય | ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા ૩ દર્શનથી છઠ્ઠાણવડિયા મનુષ્ય તુલ્ય અથવા | તુલ્ય અથવા છઠ્ઠાણવડિયા ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ચૌઠાણવડિયા | ચૌઠાણવડિયા ૩ દર્શનથી છઠ્ઠાણવડિયા કેવળજ્ઞાન-દર્શનથી તુલ્ય પાચ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ | # # # # # # # # ફૂલ-આમ સ્તકાલય પ્રશ્ન-૨૮ઃ જઘન્યાદિ અવગાહનાવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા છે? ઉત્તર- જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે– જઘન્ય અવગાહનાવાળો એકનારકી, જઘન્ય અવગાહનાવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી પણ જઘન્ય અવગાહનાવાળા સર્વ નૈરયિકો પરસ્પર તુલ્ય છે.(જઘન્ય કે ઉત્કૃષ્ટ અવગાહના કે સ્થિતિનું એક જ સ્થાન હોય છે તેથી તેમાં કોઈ પણ પ્રકારે ન્યુનાધિકતા થતી નથી.) જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોની સ્થિતિમાં ન્યૂનાધિકતા હોય શકે છે, તેથી તે સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ નવ ઉપયોગથી છટ્ટાણવડિયા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકનારકી, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા નારકીઓથી, દ્રવ્યથી, પ્રદેશોથી તુલ્ય છે, અવગાહનાથી પણ તુલ્ય છે, સ્થિતિથી દુઠ્ઠાણવડિયા છે, (ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકમાં હોય છે. ત્યાંની સ્થિતિ જઘન્ય રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે, તેથી ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોમાં (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ, આ બે સ્થાનથી જ ન્યૂનાધિકતા થાય છે.) વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. મધ્યમ અવાગાહનાવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે. તે દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૨૯ઃ જઘન્ય આદિ સ્થિતિવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા છે? ઉત્તર- જઘન્ય સ્થિતિવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે– જઘન્ય સ્થિતિવાળા એકનારકી, જઘન્ય સ્થિતિવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી ચૌઠાણવડિયા છે, સ્થિતિથી પરસ્પર તુલ્ય છે, વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે– ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એક નારકી, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય અને વર્ણાદિ ૨૦ બોલ તથા નવ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ૨૭ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. મધ્યમસ્થિતિવાળા નૈયિકોના અનંત પર્યાયો છે- મધ્યમ સ્થિતિવાળા નારકીઓ દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવિડિયા, વર્ણાદિ વીસ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-ર૯ઃ જઘન્યાદિ ગુણ કાળાવર્ણવાળા નૈરયિકોના કેટલા પર્યાય છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? ઉત્તર–જઘન્ય ગુણ કાળા વર્ણવાળા નારકીઓના અનંત પર્યાય છે— જઘન્યગુણ કાળા વર્ણવાળા એક નારકી, જઘન્યગુણ કાળા વર્ણવાળા બીજા નારકીઓથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, કાળા વર્ણથી પરસ્પર તુલ્ય, શેષ વદિ ૧૯ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા નૈરયિકોના અનંત પર્યાયો જાણવા. તે જ રીતે મધ્યમ કાળા વર્ણવાળા નૈયિકોના પણ અનંત પર્યાયો થાય છે, પરંતુ મધ્યમ કાળા વર્ણવાળા નૈરયિકો વર્ણાદિ ૨૦ બોલથી છઠ્ઠાણવડિયા છે. આ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શેષ વર્ણાદિવાળા નારકીઓના અનંત-અનંત પર્યાયો થાય છે. પ્રશ્ન-૩૦: જઘન્યાદિ જ્ઞાન-દર્શનવાળા નૈરિયકોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે ? ઉત્તર–જઘન્ય મતિજ્ઞાનવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે— જઘન્ય મતિજ્ઞાની એક નારકી, જઘન્ય મતિજ્ઞાની બીજા નારકીઓથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિજ્ઞાનથી પરસ્પર તુલ્ય, શેષ બે જ્ઞાન, ત્રણ દર્શન તે પાંચ ઉપયોગથી છઠ્ઠાણડિયા છે.(જે નારકીમાં જ્ઞાન હોય છે, તેને અજ્ઞાન હોતું નથી.) આ જ રીતે ઉત્કૃષ્ટ મતિજ્ઞાનવાળા નારકીઓના અનંત પર્યાયો જાણવા. મધ્યમ મતિજ્ઞાનવાળા નારકીઓના પણ અનંત પર્યાયો હોય છે, મધ્યમ મતિજ્ઞાનમાં અનંત પ્રકારની ન્યૂનાધિકતા સંભવિત છે તેથી ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા થાય છે. આ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનવાળા નારકીઓના અનંત-અનંત પર્યાયો થાય છે. જે નારકીઓમાં જ્ઞાન હોય તેને અજ્ઞાન નથી અને અજ્ઞાન હોય તેને જ્ઞાન નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ | ૨૮ હ હ હ ક ઉ ઊ ઋ ક & જૈ શું ફૂલ-આમ સ્તકાલય અવગાહનાદિ અપેક્ષાએ નૈરચિકોના પર્યાયો - [ સર્વ નરયિકો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] નારકી અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી (૨૦બોલ) | ઉપયોગથી જઘન્ય ! તુલ્ય | ચૌહાણ | છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૨/૩ અજ્ઞાન અવગાહના ૩ દર્શન છઠ્ઠાણવડિયા ઉત્કૃષ્ટ | તુલ્ય | દુકાણ૦ | છઠ્ઠાણવડિયા | ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અવગાહના | ૩ દર્શન છઠ્ઠાણવડિયા મધ્યમ | ચૌઠાણવડિયા | ચૌઠાણ [ છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૨/૩ અજ્ઞાન અવગાહના ૩ દર્શન છઠ્ઠાણવડિયા જઘન્ય સ્થિતિ ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન છઠ્ઠાણવડિયા કષ્ટ સ્થિતિ ચૌહાણવડિયા | તુલ્ય | - છઠ્ઠાણવડિયા | ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન છઠ્ઠાણવડિયા મધ્યમ સ્થિતિ ચૌહાણવડિયા | ચૌહાણ | ------- જઘન્ય અને | ચૌઠાણવડિયા | ચૌઠાણ૦ | સ્વસ્થાનમાં તુલ્ય, શેષ ! ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ વર્ણાદિ ૧૯ બોલમાં છઠ્ઠાણા | ૩ દર્શન છઠ્ઠાણવડિયા મધ્યમ વર્ણાદિ ચૌહાણવડિયા | ચૌહાણ | ૨૦ બોલમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન છઠ્ઠાણવડિયા ૩ દર્શન છઠ્ઠાણવડિયા જઘન્ય અને | ચૌઠાણવડિયા | ચૌઠાણ૦ | છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૩દર્શનમાંથી ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વસ્થાનમાં તુલ્ય, શેષમાં છઠ્ઠાણવડિયા મધ્યમ જ્ઞાન | ચૌઠાણવડિયા | ચૌઠાણo | - છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૩દર્શનમાં - છઠ્ઠાણવડિયા જઘન્ય અને | ચૌહાણવડિયા | ચૌહાણ | છઠ્ઠાણવડિયા ૩ અજ્ઞાન, ૩દર્શનમાંથી ઉત્કૃષ્ટ અજ્ઞાન સ્વસ્થાનમાં તુલ્ય, શેષમાં છટ્ટાણવડિયા મધ્યમ અજ્ઞાન ચૌહાણવડિયા | ચૌઠાણ છઠ્ઠાણવડિયા ૩ અજ્ઞાન, ૩ દર્શનમાં છઠ્ઠાણવડિયા જઘન્ય અને | ચૌઠાણવડિયા | ચૌઠાણ છઠ્ઠાણવડિયા ૯ ઉપયોગમાંથી ઉત્કૃષ્ટ દર્શન સ્વસ્થાનમાં તુલ્ય, શેષમાં છઠ્ઠાણવડિયા મધ્યમદર્શન| ચૌઠાણવડિયા | ચૌહાણ છઠ્ઠાણવડિયા ૯ ઉપયોગથી છઠ્ઠાણવડિયા Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૩૩ કિ શું ર૯ ! આ રીતે નારકીઓમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ તથા નવ ઉપયોગ આ ૩૧ બોલના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટની અપેક્ષાએ૩૧૪૩=૯૩ આલાપક થાય છે. પ્રશ્ન-૩૧ઃ જઘન્યાદિ અવગાહનાવાળા દેવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે? ઉત્તર– જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ તથા જ્ઞાન દર્શનવાળા ભવનપતિ અને વ્યંતર દેવોના પર્યાયો નારકીની સમાન જાણવા. તેમાં તફાવત એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકી સ્થિતિથી દુઠ્ઠાણવડિયા પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ભવનપતિ કે વ્યંતર દેવો સ્થિતિથી ચૌઠાણવડિયા છે. (નારકીઓમાં ઉત્કૃષ્ટ અવગાહના એક સાતમી નરકમાં જ હોય છે અને નારકીઓની ઉત્કૃષ્ટસ્થિતિ પણ ત્યાં જ હોય છે. જ્યારે ભવનપતિ, વ્યંતરદેવોમાં ઉત્કૃષ્ટ સાત હાથની અવગાહના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિમાં હોય છે, તેથી ભવનપતિ કે વ્યંતર દેવો સ્થિતિથી ચૌઠાણવડિયા થાય છે.) અવગાહનાદિ અપેક્ષાએ ભવનપતિ-વ્યંતર દેવોના પર્યાયો - [દેવો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે. તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] ભવનપતિ અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી | ઉપયોગથી વ્યંતર દેવ | (૨૦ બોલમાં) | (જ્ઞાન-દર્શનથી) જઘન્ય અવગાહના તુલ્ય | ચૌઠાણ૦ | છઠ્ઠાણવડિયા ર૩ અજ્ઞાન, ૩ જ્ઞાનસદર્શન 1 =૯ ઉપયોગ છઠ્ઠાણ) ઉત્કૃષ્ટ અવગાહના તુલ્ય ને ચોઠાણ છટાણવડિયા = ૩ અજ્ઞાન ૩ જ્ઞાન ૩ દર્શન = ૯ ઉપયોગ છઠ્ઠાણ, મધ્યમ અવગાહના ચૌઠાણવડિયા | ચૌઠાણ | છઠ્ઠાણવડિયા | ૯ ઉપયોગ છઠ્ઠાણ જઘ૦ | ઉ સ્થિતિ | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા | ૯ ઉપયોગ છઠ્ઠાણ મધ્યમ સ્થિતિ Tચૌહાણવડિયા ચૌહાણ | છઠ્ઠાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને | ચૌઠાણવડિયા | ચૌઠાણ સ્વસ્થાનમાં તુલ્ય, ૯ઉપયોગમાં ઉત્કૃષ્ટ વર્ણાદિ શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છઠ્ઠાણવડિયા મધ્યમવર્ણાદિ Tચૌહાણવડિયા ચઠાણ | છઠ્ઠાણવડિયા જઘન્ય અને ઉત્કૃષ્ટ ચૌઠાણવડિયા | ચૌહાણ | છઠ્ઠાણવડ્યિા સ્થાનમાં તુલ્ય, શેષ જ્ઞાન,અજ્ઞાન, દર્શન ઉપયોગમાં છઠ્ઠાણ મધ્યમ જ્ઞાનાદિ Tચૌહાણવડિયા ચૌહાણ | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ફિક્કી કકકકક ફૂલ-આમ સ્તકાલય જ્યોતિષી અને વૈમાનિક દેવોના પર્યાયો ભવનપતિ દેવોની સમાન છે. તેમાં તફાવત એ છે કે ભવનપતિ દેવો સ્થિતિથી ચૌટ્ટાણવડિયા છે અને જ્યોતિષી તથા વૈમાનિકદેવીસ્થિતિથી તિટ્ટાણવયિા છે, કારણ કે જ્યોતિષી દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ છે અને વૈમાનિક દેવોની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. એક પલ્યોપમ અને ૩૩ સાગરોપમ વચ્ચે સંખ્યાતગુણો જ તફાવત છે, અસંખ્યાતગુણો નથી, તેથી જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા હોય છે. દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, આ ૧૩ દંડકના જીવોમાં પણ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ, નવ ઉપયોગ આ ૩૧ બોલના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૧૪૩=૯૩ આલાપક થાય છે. આ રીતે દેવતાના ૧૩ દંડકના કુલ ૯૩૮૧૩=૧૨૦૯ આલાપક થાય છે. અવગાહનાદિ અપેક્ષાએ જ્યોતિષી-વૈમાનિક દેવોના પર્યાયો - [દેવો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] જ્યોતિષી અવગાહનાથી| સ્થિતિથી વર્ણાદિથી | ઉપયોગથી વૈમાનિક–દેવ (૨૦ બોલ) (િજ્ઞાન-દર્શનથી) | જઘન્ય અને તુલ્ય | તિટ્ટાણ૦ | છઠ્ઠાણ || ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ અવગાહના ૩ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ અવગાહના ચૌઠાણવડિયા | હિટ્ટાણા છઠ્ઠાણ ૯ ઉપયોગ છઠ્ઠાણ૦ જઘન્ય અને | ચૌઠાણવડિયા તુલ્ય છઠ્ઠાણo ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ સ્થિતિ ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ - છઠ્ઠાણ. ૯ ઉપયોગ છઠ્ઠાણ | જઘન્ય અને ચૌઠાણવડિયા | તિટ્ટાણ. સ્વસ્થાનથી તુલ્ય ઉપયોગ છઠ્ઠાણ ઉત્કૃષ્ટ વર્ણાદિ શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા મધ્યમ વર્ણાદિ | ચૌઠાણવડિયા | હિટ્ટાણ૦ | છઠ્ઠાણ ||૯ ઉપયોગ છઠ્ઠાણ૦) જઘન્ય અને ચૌહાણવડિયા | તિટ્ટાણા છઠ્ઠાણ સ્વસ્થાનમાં તુલ્ય, ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન શેષમાં છઠ્ઠાણવડિયા | મધ્યમ જ્ઞાનાદિ | ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ | છઠ્ઠાણ | છઠ્ઠાણવડિયા | પ્રશ્ન-૩ર : જઘન્યાદિ અવગાહનાવાળા સ્થાવર જીવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ફિક કે ૩૧] ઉત્તર-જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે. જઘન્ય અવગાહનાવાળા એક પૃથ્વીકાય, જઘન્ય અવગાહનાવાળા બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનાથી પણ તુલ્ય છે. સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસબોલતથાબેઅજ્ઞાન અને અચક્ષુદર્શન, આત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો પણ તે જ રીતે જાણવા. મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવો અવગાહનાથી ચૌઠાણવડિયા છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે. જઘન્ય સ્થિતિવાળા એક પૃથ્વીકાયિક જીવ, જઘન્યસ્થિતિવાળા બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયો જાણવા. તે જ રીતે મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયો પણ જાણવા. તેમાં તફાવત એ છે કે મધ્યમ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવો સ્થિતિથી તિટ્ટાણવડિયા છે. જઘન્ય ગુણકાળા વર્ણવાળા પૃથ્વીકાયિક જીવના અનંત પર્યાયો છે. જઘન્યગુણ કાળા વર્ણવાળા એક પૃથ્વીકાય, જઘન્યગુણ કાળા વર્ણવાળા બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, કાળા વર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા ત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તેજ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા પૃથ્વીકાયિકજીવોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ ગુણ કાળા વર્ણવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે, તેમાં કાળાવર્ણથી પણ છઠ્ઠાણવડિયા છે. આ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શેષ ૧૯ બોલવાળા પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો થાય છે. જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો છે. જઘન્ય મતિ અજ્ઞાની એક પૃથ્વીકાય જીવ, જઘન્ય મતિ અજ્ઞાની બીજા પૃથ્વીકાયિક જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિ અજ્ઞાનથી તુલ્ય, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ મતિઅજ્ઞાની સ્થાવર જીવોના અનંત પર્યાયો જાણવા. તે જ રીતે મધ્યમ મતિઅજ્ઞાની પૃથ્વીકાયિક જીવોના અનંત પર્યાયો થાય છે, પરંતુ મધ્યમ મતિઅજ્ઞાની મતિઅજ્ઞાનીથી પણ છઠ્ઠાણવડિયા છે. આ જ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શ્રુત અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયો જાણવા. Page #57 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય જઘન્ય અને ૩ર કે કિ જ ફીટ ફૂલ-આમ સ્તકાલય અવગાહનાદિ અપેક્ષાએ એકેન્દ્રિયના પર્યાયો:[ સર્વ એકેન્દ્રિયો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] | પૃથ્વીકાયિકાદિ અવગાહનાથી|સ્થિતિથી વર્ણાદિથી | ઉપયોગથી (૨૦ બોલ)| (અજ્ઞાન-દર્શનથી) જઘન્ય અને | તિટ્ટાણ૦ | છઠ્ઠાણવડિયા ર અજ્ઞાન, ઉત્કૃષ્ટ અવગાહના અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા | મધ્યમ અવગાહના ચૌહાણવડિયા | હિટ્ટાણT છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા છઠ્ઠાણવડિયા ઉત્કૃષ્ટ સ્થિતિ | મધ્યમ સ્થિતિ ચૌહાણવડિયાઈ તિટ્ટાણી છઠ્ઠાણ | છઠ્ઠાણવડિયા જઘન્ય અને | | ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ | સ્વસ્થાનમાં ]. છાણવડિયા ઉત્કૃષ્ટ વર્ણાદિ તુલ્ય શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણ મધ્યમ વર્ણાદિ ચૌહાણવડિયા 7 તિટ્ટાણf છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા જઘન્ય અને | ચૌઠાણવડિયા | તિટ્ટાણો | છઠ્ઠાણવડિયા | સ્વસ્થાન-તુલ્ય ઉત્કૃષ્ટ બે અજ્ઞાન પરસ્થાન-છઠ્ઠાણ મધ્યમ બે અજ્ઞાન ! ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ | છઠ્ઠાણવડિયા છઠ્ઠાણવડિયા જઘન્ય અને ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ | છઠ્ઠાણવડિયા સ્વસ્થાન-તુલ્ય ઉત્કૃષ્ટ અચક્ષુદર્શન પરસ્થાન–છઠ્ઠાણ | મધ્યમ અચક્ષુદર્શન ચોઠારવડિયા | તિટ્ટાણ છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા પૃથ્વીકાયમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ ઉપયોગ આ ૨૫ બોલ હોય છે. તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૫*૩=૭૫ આલાપક થાય. આ રીતે પાંચે સ્થાવર જીવોના ૭૫*૫=૩૭૫ આલાપક થાય. પ્રશ્ન-૩૩ઃ જઘન્યાદિ અવગાહનાવાળાવિકસેન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય અવગાહનાવાળા બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય અવાગાહનાવાળા એક બેઇન્દ્રિય, જઘન્ય અવગાહનાવાળા બીજા બે ઇન્દ્રિય જીવોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી પણ તુલ્ય,સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસબોલ, બે જ્ઞાન, બે અજ્ઞાન તથા અચક્ષુદર્શન આ પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેઇન્દ્રિયના અનંત પર્યાયો થાય છે. ઉત્કૃષ્ટ = Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે ૩૩ | અવગાહનાવાળા બેઈન્દ્રિયમાં બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, આ ત્રણ ઉપયોગ હોય છે.(વિકલેન્દ્રિયોમાં અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ હોવાથી જ્ઞાન હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, તેથી પર્યાપ્તાવસ્થામાં જ્ઞાન નથી.) તે જ રીતે મધ્યમ અવગાહનાવાળા બેઇન્દ્રિયના પણ અનંત પર્યાય થાય છે પરંતુ તે અવગાહનાથી ચૌઠાણવડિયા છે. જઘન્ય સ્થિતિવાળા બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય સ્થિતિવાળા એક બેઈન્દ્રિય, જઘન્ય સ્થિતિવાળા બીજા બેઇન્દ્રિય જીવોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન આ ત્રણ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. (જઘન્ય સ્થિતિ લબ્ધિ અપર્યાપ્તા જીવોમાં જ હોય છે. સાસ્વાદન સમ્યકત્વ, લબ્ધિ અપર્યાપ્તા જીવોમાં હોતી નથી, તેથી જઘન્ય સ્થિતિવાળામાં જ્ઞાન નથી.) તે જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે, પરંતુ તેમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, આ પાંચ ઉપયોગ હોય છે. તે જ રીતે મધ્યમ સ્થિતિવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો થાય છે, તેમાં પણ પાંચ ઉપયોગ હોય છે, પરંતુ તે સ્થિતિથી તિટ્ટાણવડિયા છે. જઘન્ય ગુણકાળા વર્ણવાળા બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય ગુણકાળા વર્ણવાળા એક બેઈન્દ્રિય, જઘન્ય ગુણકાળા વર્ણવાળા બીજા બેઈન્દ્રિય જીવોથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, કાળા વર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ ગુણ કાળા વર્ણવાળા બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે, પરંતુ તેમાં કાળાવર્ણથી પણ છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વર્ણાદિ શેષ ૧૯ બોલમાં પણ જાણવું. જઘન્ય મતિજ્ઞાની બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે. એક જઘન્ય મતિજ્ઞાની બેઈન્દ્રિય જીવ, બીજા જઘન્ય મતિજ્ઞાની બેઇન્દ્રિય જીવોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચોઠાણવડિયા, સ્થિતિથી તિટ્ટાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિજ્ઞાનથી તુલ્ય, શેષ જ્ઞાન, અજ્ઞાન અને દર્શનથી છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ મતિજ્ઞાની બેઇન્દ્રિયોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ મતિજ્ઞાની બેઈન્દ્રિયોના અનંત પર્યાયો છે તેમાં મતિજ્ઞાનના પર્યાયોમાં પણ છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ શેષ જ્ઞાન, અજ્ઞાન, દર્શનના અનંત-અનંત પર્યાયો થાય છે. તે જ રીતે તે ઇન્દ્રિય અને ચોરેન્દ્રિયોના પર્યાયો થાય છે પરંતુ ચૌરેન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને ચક્ષુદર્શન-અચક્ષુદર્શન આ છ ઉપયોગ હોય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ — — — — + [૩૪ ક ક ક ક ક @ # $ % 8 ફૂલ-આમ સ્તોકાલય અવગાહનાદિ અપેક્ષાએ ત્રણ વિકસેન્દ્રિયોના પર્યાયો - [સર્વ જીવો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] જઘન્ય અવગાહના[અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી | ઉપયોગથી આદિ (૨૦ બોલ) | જ્ઞાન–દર્શનથી જઘન્ય અવગાહના | તુલ્ય | તિહાણ- છઠ્ઠાણ) Jર જ્ઞાન, ૨ અજ્ઞાન, રિદર્શનમાં છઠ્ઠાણ ઉત્કૃષ્ટ અવગાહના | તુલ્ય | તિટ્ટાણo | છઠ્ઠાણ | ર અજ્ઞાન રિ દર્શનમાં છઠ્ઠાણનું મધ્યમ અવગાહના | ચૌઠાણવડિયા | તિટ્ટાણ. છઠ્ઠાણ | ૬ ઉપયોગમાં છઠ્ઠાણવડિયા જઘન્ય સ્થિતિ ચૌહાણવડિયા | તુલ્ય છઠ્ઠાણ | ર અજ્ઞાન, ર દર્શનમાં છઠ્ઠાણ, | ઉત્કૃષ્ટ સ્થિતિ | ચૌહાણવડિયા | તુલ્ય છઠ્ઠાણ ૬ ઉપયોગમાં છઠ્ઠાણવડિયા | મધ્યમ સ્થિતિ | ચૌઠાણવડિયા | તિકાણ | છઠ્ઠાણું ૬ ઉપયોગમાં છઠ્ઠાણવડિયા જઘન્ય અને ઉત્કૃષ્ટ | ચૌઠાણવડિયા | તિટ્ટાણ. | સ્વસ્થાનથી | $ ઉપયોગમાં વર્ણાદિ તુલ્ય, શેષ ૧૯| છઠ્ઠાણવડિયા બોલમાં છઠ્ઠાણમધ્યમ વર્ણાદિ | ચૌઠાણવડિયા | તિઢાણ | છઠ્ઠાણવડિયા | ૬ ઉપયોગમાં છાણવડિયા જઘન્ય અને ઉત્કૃષ્ટ | ચૌઠાણવડિયા | તિટ્ટાણે | છઠ્ઠાણવડિયા | સ્વ: મતિ જ્ઞાનાદિ પરસ્થાનમાં છઠ્ઠાણવડિયા મધ્યમ મતિ જ્ઞાનાદિ ચૌહાણવડિયા | તિટ્ટાણ| છઠ્ઠાણવડિયા | | છઠ્ઠાણવડિયા જઘન્ય અને ઉત્કૃષ્ટ | ચૌઠાણવડિયા | તિટ્ટાણ| છઠ્ઠાણવડિયા |સ્વસ્થાનથી તુલ્ય, દર્શન પરસ્થાનમાં છઠ્ઠાણવડિયા મધ્યમ દર્શન | ચૌઠાણવડિયા | તિટ્ટાણ. | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા * બેઇન્દ્રિય અને તેઈન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચાદર્શન, આ પાંચ ઉપયોગ | અને ચરેન્દ્રિયમાં ચક્ષુદર્શન સહિત છ ઉપયોગ હોય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત છે બેઇન્દ્રિયમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ તથા પાંચ ઉપયોગ આ ૨૭ બોલના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૭×૩-૮૧ આલાપક, તેઇન્દ્રિયના ૮૧ આલાપક અને ચૌરેન્દ્રિયમાં એક ચક્ષુદર્શન વધતાં ૨૮ બોલના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૮×૩-૮૪ આલાપક થાય છે. કુલ મળીને વિકલેન્દ્રિયના ૮૧+૮૧+૮૪-૨૪૬ આલાપક થાય છે. પ્રશ્ન-૩૪: જઘન્યાદિ અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર–જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. જઘન્ય અવગાહનાવાળો એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય અવગાહનાવાળા બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી, પ્રદેશથી, અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિની અપેક્ષાએ તિકાણવડિયા છે.(તિર્યંચ પંચેન્દ્રિયોમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ અવગાહના યુગલિકોમાં હોતી નથી. યુગલિક સિવાયના તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે અને તેથી તે સ્થિતિથી તિાણવડિયા થાય છે.) વર્ણાદિ વીસ બોલ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવિડયા છે. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયો અપર્યાપ્તા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયોને અપર્યાપ્તાવસ્થામાં અવધિજ્ઞાન, વિભંગજ્ઞાન કે અવધિદર્શન હોતું નથી. તે જ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ નવ ઉપયોગ હોય છે. તે જ રીતે મધ્યમ અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયના અનંત પર્યાય છે પરંતુ તે અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણડિયા છે.(મધ્યમ અવગાહનાવાળા યુગલિકોમાં પણ હોય છે. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોવાથી તે સ્થિતિથી ચૌઠાણવડિયા છે.) પ્રશ્ન-૩૫: જઘન્યાદિ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર– જઘન્ય સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. જઘન્ય સ્થિતિવાળો એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય સ્થિતિવાળા બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય; અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે અજ્ઞાન, બેદર્શન, આ ચાર ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે.(તે અપર્યાપ્તા અને એકાંત મિથ્યાત્વી હોવાથી તેમાં ત્રણ જ્ઞાન અને વિભંગજ્ઞાન હોતું નથી.) તે જ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. તેમાં બેજ્ઞાન, બે અજ્ઞાન, બેદર્શન, આ છઉપયોગ હોય છે. (ઉત્કૃષ્ટ સ્થિતિ યુગલિકોમાં હોય છે. યુગલિકોમાં સમકિત હોય પરંતુ અવધિજ્ઞાન કે વિભંગ જ્ઞાન હોતું નથી.) Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કે ૪ * * # # # # # શું ફૂલ-આમ સ્તોકાલય તે જ રીતે મધ્યમ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે, પરંતુ તે સ્થિતિથી ચૌઠાણવડિયા હોય છે અને તેમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન આ નવ ઉપયોગ હોય છે. પ્રશ્ન-૩૬: જઘન્યાદિ ગુણ કાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્યગુણ કાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં અનંત પર્યાય છે. જઘન્ય ગુણ કાળા વર્ણવાળા એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય ગુણ કાળા વર્ણવાળા બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, કાળાવર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. તેજ રીતે ઉત્કૃષ્ટ ગુણકાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. તે જ રીતે મધ્યમ ગુણકાળા વર્ણવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. તે કાળા વર્ણથી પણ છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૩૭ઃ જઘન્યાદિ જ્ઞાન-દર્શનવાળા તિર્યંચ પંચેન્દ્રિયોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. જઘન્ય મતિજ્ઞાની એકતિર્યંચ પંચેન્દ્રિય જઘન્ય મતિજ્ઞાની બીજાતિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલથી છ ફાણવડિયા, મતિજ્ઞાનથી તુલ્ય તથા શેષ શ્રુતજ્ઞાન અને ચક્ષુદર્શનઅચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા છે.(જઘન્ય મતિ-શ્રુતજ્ઞાનમાં અવધિજ્ઞાન હોતું નથી. જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન નથી, તેથી જઘન્ય મતિજ્ઞાનીમાં ચાર ઉપયોગ હોય છે.) ઉત્કૃષ્ટ મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, ઉત્કૃષ્ટ મતિજ્ઞાની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા,સ્થિતિથી તિટ્ટાણવડિયા છે.(તિર્યંચ પંચેન્દ્રિયમાં અસંખ્યાતકાલની સ્થિતિ યુગલિકોની અપેક્ષાએ જ છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન યુગલિકોમાં નથી, તેથી તેમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી, તેથી જ તે સ્થિતિથી તિટ્ટાણવડિયા છે.) વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા, મતિજ્ઞાનથી તુલ્ય, શેષ શ્રુત અને અવધિજ્ઞાન તથા ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા છે. મધ્યમ મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના અનંત પર્યાય છે તેમાં મધ્યમ મતિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય, Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત 39 અવગાહનાથી, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના અનંત પર્યાય ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મતિજ્ઞાનીની સમાન છે. જઘન્ય અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાય છે. જઘન્ય અવધિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય અવધિજ્ઞાની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિાણવડિયા(યુગલિક તિર્યંચોને અવધિજ્ઞાન નથી. અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે, તેથી તેમાં અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ આ ત્રણ સ્થાનથી જ ન્યૂનાધિકતા થાય છે. અસંખ્યાત ગુણ ન્યૂનાધિકતા થતી નથી), વર્ણાદિ વીસ બોલથી તથા મતિ-શ્રુત જ્ઞાન અને ત્રણ દર્શનથી છઠ્ઠાણવડિયા, અવધિજ્ઞાનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના પણ અનંત પર્યાયો છે, પરંતુ તેમાં અવધિજ્ઞાનથી પણ છઠ્ઠાણુડિયા છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિભંગજ્ઞાની અને અવધિદર્શનીના અનંત પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીની સમાન જાણવા. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મતિ-શ્રુતઅજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોની સમાન છે. જઘન્ય ચક્ષુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. જઘન્ય ચક્ષુદર્શની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય ચક્ષુદર્શની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને બે ચક્ષુદર્શનથી તુલ્ય છે.(જઘન્ય ચક્ષુદર્શનીને અવધિજ્ઞાન-અવધિદર્શન હોતા નથી) ઉત્કૃષ્ટ ચતુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની એક તિર્યંચ પંચેન્દ્રિય, ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની બીજા તિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી, પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા,(યુગલિક તિર્યંચોને ઉત્કૃષ્ટ ચક્ષુદર્શન નથી) વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, આ આઠ ઉપયોગથી છઠ્ઠાણવિડયા છે, ચક્ષુદર્શનથી તુલ્ય છે. મધ્યમ ચક્ષુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના અનંત પર્યાયો છે. મધ્યમ ચક્ષુદર્શની એક Page #63 -------------------------------------------------------------------------- ________________ ૮૪. ફૂલ-આમ્ર સ્તોકાલય તિર્યંચ પંચેન્દ્રિય, મધ્યમ ચક્ષુદર્શની બીજાતિર્યંચ પંચેન્દ્રિયોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ નવ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચક્ષુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયોના પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની તિર્યંચ પંચેન્દ્રિયની સમાન જાણવા. અવગાહનાદિ અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયો -- [તિર્યંચ પંચે દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] અવગાહનાદિ અવગાહનાથી સ્થિતિથી વર્ષાદિથી શાન-દર્શનથી (૨૦ બોલમાં) જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના મધ્યમ અવગાહના તુલ્ય તિઠ્ઠાણ છઠ્ઠાણવડિયા ૬ ઉપયોગ છઠ્ઠાણ તુલ્ય તિટ્ટાણ॰ છઠ્ઠાણવડિયા | ૯ ઉપયોગ છઠ્ઠાણ ચૌઠાણવડિયા ચૌઠાણ | છઠ્ઠાણવડિયા ૯ ઉપયોગ છઠ્ઠાણ ચૌઠાણવડિયા તુલ્ય છઠ્ઠાણવડિયા ૪ ઉપયોગ છઠ્ઠાણચૌઠાણવડિયા તુલ્ય છઠ્ઠાણવડિયા ૬ ઉપયોગ છઠ્ઠાણ ચૌઠાણવડિયા ચૌઠાણ | છઠ્ઠાણવડિયા ૯ ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ મધ્યમ સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ | ચૌઠાણવડિયા| ચૌઠાણ॰ | સ્વસ્થાનથી વર્ણાદિ તુલ્ય, શેષ ૧૯ છઠ્ઠાણવડિયા મધ્યમ વર્ણાદિ ચૌઠાણવડિયા ચૌઠાણ | છઠ્ઠાણવડિયા જઘન્ય મતિ,શ્રુતજ્ઞાન ચૌઠાણવડિયા| ચૌઠાણ | છઠ્ઠાણવડિયા અને અજ્ઞાન ઉત્કૃષ્ટ મતિ,શ્રુતજ્ઞાન ચૌઠાણવડિયા તિક્રાણ॰ | છઠ્ઠાણવડિયા અને અજ્ઞાન મધ્યમ મતિ,શ્રુતજ્ઞાન ચૌઠાણવડિયા ચૌઠાણ | છઠ્ઠાણવડિયા અને અજ્ઞાન ૯ ઉપયોગ છઠ્ઠાણવડિયા ૯ ઉપયોગ છઠ્ઠાણ સ્વસ્થાન તુલ્ય, શેષ ૩ ઉપયોગમાં છઠ્ઠાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ | ચૌઠાણવડિયા તિકાણ | છઠ્ઠાણવડિયા | સ્વસ્થાનમાં તુલ્ય, શેષ અવધિજ્ઞાન-દર્શન ૫ ઉપયોગમાં છઠ્ઠાણ વિભંગજ્ઞાન મધ્યમ અવધિજ્ઞાન- | ચૌઠાણવડિયા તિકાણ | છઠ્ઠાણવડિયા દર્શન, વિભંગજ્ઞાન સ્વસ્થાનથી તુલ્ય, શેષ ૫ ઉપયોગમાં છઠ્ઠાણ ૬ ઉપયોગ છઠ્ઠાણ ૬ ઉપયોગ છઠ્ઠાણ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત Bી ૩૩૩ ૩૯ | આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ નવ ઉપયોગ, કુલ ૩૧ બોલના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૧૪૩=૯૩ આલાપક થાય છે. પ્રશ્ન-૩૮ઃ જઘન્યાદિ અવગાહનાવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય અવગાહનાવાળો એકમનુષ્ય, જઘન્ય અવગાહનાવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી, પ્રદેશથી અને અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિથી તિટ્ટાણવડિયા છે, (જઘન્ય અવગાહના યુગલિકોને હોતી નથી. મનુષ્યોમાં યુગલિકોની અપેક્ષાએ જ સ્થિતિથી ચૌઠાણવડિયા થાય છે, તેથી જે-જે બોલ યુગલિકોમાં ન હોય, ત્યાં સ્થિતિથી તિટ્ટાણવડિયા થાય છે.) વર્ણાદિ વીસ બોલ તથા ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન, ત્રણ દર્શન, આ આઠ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. મનુષ્યોમાં અવધિજ્ઞાન સહિત જીવોની ઉત્પત્તિ થાય છે તેથી જઘન્ય અવગાહનામાંઅવધિજ્ઞાન હોય છે પરંતુ કોઈ પણ જીવ વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્યમાં ઉત્પન્ન થતો નથી તેથી જઘન્ય અવગાહનામાંવિર્ભાગજ્ઞાન નથી. જઘન્ય અવગાહના અપર્યાપ્તાવસ્થામાં હોવાથી તેમાં મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન હોતું નથી. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો એક મનુષ્ય, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી, પ્રદેશથી, અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિની અપેક્ષાએ એકઠાણવડિયા છે(મનુષ્યોમાં ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની અવગાહના દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકોને જ હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તન્યૂનત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે તેથી તેમાં અસંખ્યાતમો ભાગ તે એક જ સ્થાનથી ન્યૂનાધિકતા થાય છે), વર્ણાદિ વીસ બોલતથા બેજ્ઞાન, બેઅજ્ઞાન, બેદર્શન, આ છઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. (ઉત્કૃષ્ટ અવગાહના યુગલિકોમાં હોવાથી અવધિજ્ઞાન અને અવધિદર્શન આદિ નથી) મધ્યમ અવગાહનાવાળા મનુષ્યોમાં અનંત પર્યાયો છે. મધ્યમ અવગાહનાવાળો એકમનુષ્ય, મધ્યમ અવગાહનાવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલતથા ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને કેવળજ્ઞાન, કેવળ દર્શનથી તુલ્ય છે(મધ્યમ અવગાહનાવાળા મનુષ્યોમાં સર્વ ઉપયોગ હોય શકે છે) પ્રશ્ન-૩૯ઃ જઘન્યાદિ સ્થિતિવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ (૪૦ કે ફૂલ-આમ સ્તકાલય કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય સ્થિતિવાળો એક મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે અજ્ઞાન, બે દર્શન, આ ચાર ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે.(મનુષ્યોમાં જઘન્ય સ્થિતિ સંમૂર્છાિમ મનુષ્યોને જ હોય છે. તેમાં સમ્યગ્દર્શન કે અવધિજ્ઞાનાદિ હોતા નથી.) ઉત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળો એકમનુષ્ય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન. આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયાં છે.(મનુષ્યોમાં ઉત્કૃષ્ટસ્થિતિ યુગલિકોને હોય છે. તેમાં સમ્યગ્દર્શન હોય છે પરંતુ અવધિજ્ઞાનાદિ નથી.) મધ્યમ સ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. મધ્યમ સ્થિતિવાળો એક મનુષ્ય, મધ્યમ સ્થિતિવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આદશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, કેવળજ્ઞાન-કેવળ દર્શનથી તુલ્ય છે. પ્રશ્ન-૪૦ઃ જઘન્યાદિ ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્ય ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય ગુણ કાળા વર્ણવાળો એકમનુષ્ય, જઘન્ય ગુણ કાળા વર્ણવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌહાણવડિયા, કાળાવર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા ૧૦ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને કેવળજ્ઞાન-કેવળ દર્શનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે, પરંતુ તેમાં વર્ણાદિ વિસે બોલમાં છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૪૧ઃ જઘન્યાદિજ્ઞાન-દર્શનવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે?તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય મતિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય મતિજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય મતિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા શ્રુતજ્ઞાન, Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ચક્ષુદર્શન-અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા અને મતિજ્ઞાનથી તુલ્ય છે.(જઘન્ય મતિજ્ઞાનીને અવધિજ્ઞાન કે મનઃપર્યવજ્ઞાન હોતું નથી. અવધિજ્ઞાન કે મનઃપર્યવજ્ઞાન પ્રગટ થાય, ત્યારે મતિજ્ઞાન મધ્યમ હોય છે.) [ ૪૧ ઉત્કૃષ્ટ મતિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાની એક મનુષ્ય, ઉત્કૃષ્ટ મતિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા છે, કારણ કે યુગલિકોને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન હોતું નથી. વર્ણાદિ વીસ બોલ તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા તથા મતિજ્ઞાનથી તુલ્ય છે. મધ્યમ મતિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. મધ્યમ મતિજ્ઞાની એક મનુષ્ય, મધ્યમ મતિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ચાર જ્ઞાન, ત્રણ દર્શન, આ સાત ઉપયોગથી છઠ્ઠાણવિડિયા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાનીના પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મતિજ્ઞાનીની સમાન જાણવા. જયન્ય અવધિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય અવધિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવિડયા, સ્થિતિથી તિાણવડિયા(યુગલિકોને અવધિજ્ઞાન નથી.), વર્ણાદિ વીસ બોલ તથા મતિ, શ્રુત, મનઃપર્યવજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, અવધિજ્ઞાનથી પરસ્પર તુલ્ય છે. તે જ રીતે મધ્યમ અવધિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે પરંતુ તેમાં અવધિજ્ઞાન સહિત ચાર જ્ઞાન, ત્રણ દર્શન, આ સાત ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય મનઃપર્યવજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય મનઃપર્યવજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય મનઃપર્યવજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી તિાણવડિયા છે.(મન:પર્યવજ્ઞાન કર્મભૂમિના નવ વર્ષથી લઈને ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા સંયત મનુષ્યોને જ થાય છે. નવ વર્ષના મનુષ્યની અવગાહના ઘણી વધી જાય છે. તેમજ કર્મભૂમિના મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના પણ ૫૦૦ ધનુષની જ હોય છે તેથી તેમાં અસંખ્યાત ગુણ ન્યૂનાધિકતા થતી નથી.યુગલિકોને મનઃપર્યવજ્ઞાન ન હોવાથી સ્થિતિથી પણ તિાણવડિયા જ થાય છે.) ન વર્ણાદિ વીસ બોલ તથા મતિ, શ્રુત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ અને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦૦ ૯ ફૂલ-આમ સ્તોકાલય અવધિદર્શન, આ છઉપયોગથી છઠ્ઠાણવડિયા અને મનઃપર્યવજ્ઞાનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ મનઃપર્યવજ્ઞાનીના અનંત પર્યાયો છે. તેજ રીતે મધ્યમ મનઃપર્યવજ્ઞાનીના અનંત પર્યાયો છે. તેમાં ચાર જ્ઞાન, ત્રણ દર્શન, આ સાત ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. કેવળજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. કેવળજ્ઞાની એક મનુષ્ય, કેવળ જ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવિડયા છે. (કેવળી સમુદ્દાત સમયે આત્મપ્રદેશો સંપૂર્ણ લોકવ્યાપી બને છે તેથી તે અવગાહનાથી ચૌઠાણવડિયા છે.) સ્થિતિથી તિકાણવડિયા છે.(કર્મભૂમિના મનુષ્યોને જ કેવળજ્ઞાન થાય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે તેથી તેમાં અસંખ્યાત ગુણ ન્યૂનાધિકતા થતી નથી.) વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા અને કેવળદર્શનથી પરસ્પર તુલ્ય છે. તે જ રીતે કેવળદર્શની મનુષ્યના અનંત પર્યાયો થાય છે. જઘન્ય વિભંગજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય વિભંગજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય વિભગજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી તિકાણવડિયા છે, કારણ કે મનુષ્યો વિભંગજ્ઞાન સહિત ઉત્પન્ન થતા નથી, તેથી તેમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી. સ્થિતિથી તિાણવડિયા છે, કારણ કે યુગલિકોને વિભંગજ્ઞાન નથી. વર્ણાદિ વીસ બોલ તથા મતિ-શ્રુત અજ્ઞાન અને ત્રણ દર્શન, આ પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયાછે. વિભંગજ્ઞાનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ વિભંગજ્ઞાનીના અનંત પર્યાયો થાય છે. તે જ રીતે મધ્યમ વિભંગજ્ઞાનીના અનંત પર્યાયો થાય છે, પરંતુ તેમાં ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય ચક્ષુદર્શની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય ચક્ષુદર્શની એક મનુષ્ય, જઘન્ય ચક્ષુદર્શની બીજા મનુષ્યોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા છે, વર્ણાદિ વીસ બોલ તથા બેજ્ઞાન, બેદર્શન અનેઅચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા, ચક્ષુદર્શનથી તુલ્ય છે.(જઘન્ય ચક્ષુદર્શનીને અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન હોતું નથી.) તે જ રીતે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનીના અનંત પર્યાયો થાય છે. તેમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને અચક્ષુદર્શન, અવધિદર્શન, આ આઠ ઉપયોગથી છઠ્ઠાણડિયા અને ચક્ષુદર્શનથી તુલ્ય છે. તે જ રીતે મધ્યમ ચક્ષુદર્શનીના પણ અનંત પર્યાયો થાય છે. તેમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છાણવડિયા છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. [ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનીના પર્યાયો, ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનીની સમાન જાણવા. જઘન્ય અવધિદર્શનીના અનંત પર્યાયો છે. જઘન્ય અવધિ દર્શનવાળો એક મનુષ્ય, જઘન્ય અવધિદર્શનવાળા અન્ય મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા વર્ણાદિ વીસ બોલ તથા ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, બે દર્શનથી છઠ્ઠાણવડિયા, અવધિદર્શનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અવધિદર્શનના અનંત પર્યાયો થાય છે. તે જ રીતે મધ્યમ અવધિદર્શનના અનંત પર્યાયો થાય છે, પરંતુ તેમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. અવગાહનાદિ અપેક્ષાએ મનુષ્યોના પર્યાયો ઃ— [ મનુષ્યો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] અવગાહનાથી સ્થિતિથી વર્ગાદિથી અવગાહનાદિ શાન–દર્શનથી જિધન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના મધ્યમ અવગાહના જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ મધ્યમ સ્થિતિ તુલ્ય વિઠ્ઠાણ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા એકઠાણ॰ છઠ્ઠાણવડિયા તુલ્ય ચૌઠાણવડિયા – ચોઠાણ – છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા તુલ્ય ચૌઠાણવડિયા તુલ્ય છઠ્ઠાણવડિયા ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન = ૧૦ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી તુલ્ય છઠ્ઠાણવડિયા ૨ અજ્ઞાન, ૨ દર્શન - ચાર ઉપયોગથી છઠ્ઠાણવડિયા ચોઠાણવડિયા | ચૌઠાણ – છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૩ દર્શન - ૮ ઉપયોગથી છઠ્ઠાણવડિયા ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન - ૬ ઉપયોગથી છઠ્ઠાણવડિયા ૨ શાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન = ૬ ઉપયોગથી છઠ્ઠાણવડિયા ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન - ૧૦ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, કેવળ જ્ઞાનઅને કેવળ દર્શનથી તુલ્ય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હરીઝ 0273360 કુલ–આમ સ્તકાલય અવગાહનાદિ અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી | શાન-દર્શનથી જઘન્ય અને ચૌઠાણવડિયા | ચૌહાણ | સ્વસ્થાનથી | ૧૦ ઉપયોગમાં ઉત્કૃષ્ટ વર્ણાદિ તુલ્ય, શેષ | છઠ્ઠાણવડિયા ૧૯ બોલમાં કેવળજ્ઞાન અને કેવળ છઠ્ઠાણવડિયા દર્શનમાં તુલ્ય મધ્યમ વર્ણાદિ | ચૌઠાણવડિયા | ચૌઠાણ ] છઠ્ઠાણવડિયા જઘન્ય મતિ-શ્રુત જ્ઞાન, 1 ચૌઠાણવડિયા | ચૌહાણ | છઠ્ઠાણવડિયા સ્વસ્થાનમાં તુલ્ય, મતિ-શ્રુત અજ્ઞાન, પરસ્થાનમાં– ચક્ષુ-અચક્ષુ દર્શન જ્ઞાનીમાં ૩ ઉપયોગ, અજ્ઞાનીમાં ૩ ઉપયોગ દર્શનીમાં પ ઉપયોગ છઠ્ઠાણવડિયા ઉત્કૃષ્ટ મતિ-શ્રુત જ્ઞાન,| ચૌઠાણવડિયા તિકાણ | છઠ્ઠાણવડિયા સ્વસ્થાનમાં તુલ્ય, મતિ-શ્રુત અજ્ઞાન, પરાનમાંચક્ષુ-અચલું દર્શન જ્ઞાનીમાં ૬ ઉપયોગ, અજ્ઞાનીમાં પ ઉપયોગ દર્શનીમાં ૯ ઉપયોગ છઠ્ઠાણવડિયા મધ્યમ મતિ-શ્રુત જ્ઞાન, 1 ચૌઠાણવડિયા | ચૌઠાણ | છઠ્ઠાણવડિયા જ્ઞાનીમાં ૭ ઉપયોગ, મતિ-શ્રુત અજ્ઞાન, અજ્ઞાનીમાં ચક્ષુ-અચક્ષુ દર્શન ૬ ઉપયોગ દર્શનીમાં ૧૦ ઉપયોગ છઠ્ઠાણવડિયા. જઘન્ય અને તિટ્ટાણવડિયા | તિજ્ઞાણ | છઠ્ઠાણવડિયા સ્વસ્થાનમાં તુલ્ય, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પરસ્થાનમાંઅવધિદર્શન,વિર્ભાગજ્ઞાન જ્ઞાનીમાં ૬ ઉપયોગ, અજ્ઞાનીમાં પ ઉપયોગ દર્શનીમાં ૯ ઉપયોગ છઠ્ઠાણવડિયા મધ્યમ અવધિજ્ઞાન- | ચૌઠાણવડિયા | તિકાણ | છઠ્ઠાણવડિયા અવધિ દર્શન, વિર્ભાગજ્ઞાન જ્ઞાનીમાં ૭ ઉપયોગ, અજ્ઞાનીમાં દ ઉપયોગ દર્શનીમાં ૧૦ ઉપયોગ છઠ્ઠાણ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત) . છ છ થી ૪૫] અવગાહનાદિ અવગાહનાથી સ્થિતિથી વદિથી | શાન-દર્શનથી જન્ય અને ઉત્કૃષ્ટ | તિટ્ટાણવડિયા તિકાણ | છઠ્ઠાણવડિયા સ્વસ્થાનમાં તુલ્ય, મન:પર્યવજ્ઞાન શેષ ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનમાં છઠ્ઠાણવડિયા મધ્ય મન:પર્યવજ્ઞાન | તિટ્ટાણવડિયા | તિકાણ | છઠ્ઠાણવડિયા ૭ ઉપયોગ છઠ્ઠાણવડિયા કેવળજ્ઞાન-કેવળદર્શન | ચૌહાણવડિયા | તિકાણ | છઠ્ઠાણવડિયા તુલ્ય આ રીતે મનુષ્યોમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ, અને બાર ઉપયોગ આ૩૪ બોલમાંથી કેવળજ્ઞાન અને કેવળ દર્શનને છોડીને શેષ ૩ર બોલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩ર૪૩=૯+કેવળજ્ઞાન, કેવળદર્શનના બે બોલ = ૯૮ આલાપક થાય છે. જીવ પર્યાયના કુલ આલાપક- ર૪ દંડકના પર્યાયોના સમુચ્ચય ૨૪ આલાપક +નારકીઓના ૯૩+દેવતાના તેર દંડકના ૧૨૦૯+તિર્યંચ પંચેન્દ્રિયના ૩+ પાંચ સ્થાવરના ૩૭૫+વિકલેન્દ્રિયના ૨૪ અને મનુષ્યના ૯૮= ૨૧૩૮ આલાપક થાય છે. [પ્રજ્ઞાપના સૂત્ર પદ-૫]. પ્રશ્ન-૧ઃ અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર– તેના બે પ્રકાર છે– અરૂપી અજીવ પર્યાય અને રૂપી અજીવ પર્યાય. પ્રશ્ન-૨: અરૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર– તેના દશ પ્રકાર છે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાય દેશ (૩) ધર્માસ્તિકાય પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાય દેશ (૬) અધર્માસ્તિકાય પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાય દેશ (૯) આકાશાસ્તિકાય પ્રદેશ (૧૦) અદ્ધાસમય(કાલ). પ્રશ્ન-૩ઃ રૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર- તેના ચાર પ્રકાર છે– (૧) સ્કંધ (૨) સ્કંધદેશ (૩) સ્કંધ પ્રદેશ (૪) પરમાણુ. Page #71 -------------------------------------------------------------------------- ________________ pbapssbsp. ૯. ફૂલ-આમ સ્તોકાલય પ્રશ્ન-૪ : રૂપી અજીવપર્યાય કેટલા છે ? ઉત્તર– અનંત છે, કારણ કે અનંત પરમાણુ પુદ્ગલ છે. અનંત દ્વિપ્રદેશી સંધ યાવત્ અનંત દશ પ્રદેશીસ્કંધ છે, અનંત સંખ્યાત પ્રદેશી ધ, અનંત અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંતા અનંત પ્રદેશી ધ છે. * ૪ પ્રશ્ન—પ : રૂપી અજીવ પર્યાયોનું કથન કેટલા પ્રકારે થાય છે ? ઉત્તર– પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધ સુધીના પર્યાયોનું કથન વિવિધ પ્રકારે થાય છે– (૧) દ્રવ્યની અપેક્ષાએ– પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધ સુધીના પર્યાયો. (૨) ક્ષેત્રની અપેક્ષાએ—એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના પુદ્ગલોના પર્યાયો. (૩) કાલની અપેક્ષાએ એક સમયથી અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોના પર્યાયો. (૪) ભાવની અપેક્ષાએ– એક થી અનંત ગુણયુક્ત ૨૦ બોલ સુધીના પુદ્ગલોના પર્યાયો (૫) દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધોની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ પર્યાયો. (૬) દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધોની જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ પર્યાયો. (૭) દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધોના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વર્ણાદિની અપેક્ષાએ પર્યાયો. (૮) જઘન્યાદિ પ્રદેશોની અપેક્ષાએ પર્યાયો. (૯) જઘન્યાદિ અવગાહનાની અપેક્ષાએ પર્યાયો. (૧૦) જઘન્યાદિ સ્થિતિની અપેક્ષાએ પર્યાયો. (૧૧)જઘન્યાદિ વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ પર્યાયો, આ રીતે ૧૧ પ્રકારે પર્યાયોનું કથન થાય છે. તેના કુલ ૧૦૭૬ આલાપક થાય છે. પ્રશ્ન—૬ઃ દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ આદિ પુદ્ગલના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? : ઉત્તર– (૧) દ્રવ્યની અપેક્ષાએ – પરમાણુ પુદ્ગલના પર્યાયો અનંત છે– (૧) એક પરમાણુ પુદ્ગલ, બીજા પરમાણુ સાથે દ્રવ્યથી તુલ્ય છે. (૨)પ્રદેશથી તુલ્ય છે. (૩) અવગાહનાથી તુલ્ય છે. (૪) સ્થિતિથી ચૌટાણવડિયા છે. પરમાણુ પુદ્ગલની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની છે તેથી તેમાં— (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ (૪) અસંખ્યાત ગુણ. આ ચાર સ્થાનથી હીનાધિકતા થઈ શકે છે. એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. અનેક પરમાણુની અપેક્ષાએ તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને શીત–ઉષ્ણ, સ્નિગ્ધ રૂક્ષ, આ ચાર સ્પર્શ હોય છે. તેમાં (૧) અનંતમો ભાગ (૨) અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાત Page #72 -------------------------------------------------------------------------- ________________ 02C0C0 GU Oા ) 10) C ) પ્રિણાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ , ક બ પ્રજ્ઞાપના–જી જ ૪૭ | ગુણ અને (૬) અનંત ગુણ; આ છ સ્થાનથી હીનાધિકતા થાય છે, તેથી વર્ણાદિની અપેક્ષાએ તે છઠ્ઠાણવડિયા છે. તિપ્રદેશી ઔધના અનંત પર્યાયો છે. એક ક્રિપ્રદેશ સ્કંધ, બીજા દ્વિપ્રદેશી સ્કંધ સાથે- (૧) દ્રવ્યથી તુલ્ય (૨) પ્રદેશથી તુલ્ય (૩)અવગાહનાથી તુલ્ય હોય અથવા એક પ્રદેશ હીનાધિક હોય છે. જો બંને દ્વિપ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશ પર અથવા બે આકાશ પ્રદેશ પર અર્થાત્ સમાન આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો અવગાહનાથી તુલ્ય હોય અને એક સ્કંધ એક આકાશપ્રદેશ પર અને બીજો સ્કંધ બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો પહેલો સ્કંધ, બીજા સ્કંધથી એક પ્રદેશ હીન અને બીજો સ્કંધ, પહેલા સ્કંધથી એક પ્રદેશ અધિક હોય છે. (૪) સ્થિતિથી ચીટ્ટાણવડિયા છે, વર્ણાદિથી અને ચાર સ્પર્શથી છઠ્ઠાણવડિયા છે. આ રીતે ઢિપ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. આ જ રીતે ત્રિપ્રદેશથી દશ પ્રદેશ સ્કંધના અનંત પર્યાયો છે. તેમાં અવગાહનામાં એકથી નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. જેમ કેત્રિપ્રદેશીસ્કંધો એક, બે અથવા ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત થઈ શકે છે. તે સ્કંધો સમાન આકાશપ્રદેશ પરસ્થિત હોય, તો અવગાહનાથી તુલ્ય અને જો સમાન આકાશપ્રદેશ પર સ્થિત ન હોય તો તેમાં એક કે બે પ્રદેશની હીનાધિકતા થાય છે. તે જ રીતે દશ પ્રદેશી સ્કંધ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ કે દશ આકાશપ્રદેશ પસ્થિત થઈ શકે છે. જો તે સ્કધ કોઈ પણ સમાન આકાશ પ્રદેશ પરસ્થિત થાય, તો તે સ્કંધો અવગાહનાથી તુલ્ય થાય અને જો તે સ્કંધો સમાન આકાશ પ્રદેશ પર સ્થિત ન હોય, તો તેમાં અવગાહનાથી એકથી નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. જેમ કે એક દશ પ્રદેશી સ્કંધ એક આકાશ પ્રદેશ સ્થિત હોય અને બીજો સ્કંધ દશ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો પહેલો સ્કંધ, બીજાની અપેક્ષાએ નવ પ્રદેશ હીન અને બીજો સ્કંધ, પહેલાની અપેક્ષાએ નવ પ્રદેશ અધિક હોય છે. જો એકરૂંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ બે પ્રદેશ પર સ્થિત હોય, તો એક પ્રદેશની હીનાધિકતા થાય, જો એકઔધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ ત્રણ પ્રદેશ પર સ્થિત હોય, તો બે પ્રદેશની હીનાધિકતા થાય, જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ ચાર પ્રદેશ પર સ્થિત હોય, તો ત્રણ પ્રદેશની હીનાધિકતા થાય, જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ પાંચ પ્રદેશ પર સ્થિત હોય, તો ચાર પ્રદેશની હીનાધિકતા થાય, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮.85 ફૂલ-આમ સ્તોકાલય જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ છ પ્રદેશ પર સ્થિત હોય, તો પાંચ પ્રદેશની હીનાધિકતા થાય, જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ સાત પ્રદેશ પર સ્થિત હોય, તો છ પ્રદેશની હીનાધિકતા થાય, જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ આઠ પ્રદેશ પર સ્થિત હોય, તો સાત પ્રદેશની હીનાધિકતા થાય, જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ નવ પ્રદેશ પર સ્થિત હોય, તો આઠ પ્રદેશની હીનાધિકતા થાય, જો એક સ્કંધ એક પ્રદેશ પર અને બીજો સ્કંધ દસ પ્રદેશ પર સ્થિત હોય, તો નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. આ રીતે અવગાહનાની અપેક્ષાએ એકથી નવ પ્રદેશની હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌદાણવડિયા અને વર્ણાદિથી છઠ્ઠાણવડિયા છે. સંખ્યાત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. સંખ્યાત પ્રદેશી એક સ્કંધ, સંખ્યાત પ્રદેશી બીજા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી દુકાણવડિયા છે, સંખ્યાત પ્રદેશી સ્કંધોમાં સંખ્યાતા પ્રદેશો હોય છે, તેથી તેમાં— (૧) સંખ્યાતમો ભાગ અને (૨) સંખ્યાત ગુણ, આ બે સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી દુકાણવડિયા છે. સંખ્યાતપ્રદેશી સ્કંધ જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ સંખ્યાત આકાશ પ્રદેશ પર રહી શકે છે તેથી સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, આ બે સ્થાનથી હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌકાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલ (ચાર સ્પર્શ)માં છઠ્ઠાણવડિયા છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. અસંખ્યાત પ્રદેશી એક સ્કંધ, અસંખ્યાત પ્રદેશી બીજા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય પ્રદેશથી ચૌટાણવડિયા છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધમાં અસંખ્યાત પ્રદેશો છે. તેના અસંખ્યાત ભેદ છે, તેથી તેમાં— (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતગુણ (૪) અસંખ્યાત ગુણ આ ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી ચૌદાણવડિયા છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધ જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય છે, તેથી તેમાં પૂર્વોક્ત ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા છે. અનંત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. અનંત પ્રદેશી એક સ્કંધ, અનંત પ્રદેશી બીજા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે. અનંત પ્રદેશી કંધોમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે નહી છો. વિ શ ૪૯] અનંત પ્રદેશો છે. અનંતના અનંત ભેદ છે, તેથી તેમાં– (૧) અનંતમો ભાગ (ર) અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાત ગુણ અને () અનંત ગુણ; આ છ સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી ચૌટ્ટાણવડિયા છે. અનંત પ્રદેશ સ્કંધ જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ અસંખ્યાત આકાશપ્રદેશ પર રહે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ હોવાથી તેની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાત પ્રદેશોની જ થાય છે, તેથી તેમાં ચૌટ્ટાણવડિયા જ થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા છે. સમ અનત પ્રદેશી અંધમાં ચાર સ્પર્શ અને બાદર અનંત પ્રદેશી ધમાં આઠ સ્પર્શ હોય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ પરમાણુથી લઈને અનંત પ્રદેશ સુધી ૧૩ આલાપક થાય છે. દ્રવ્યની અપેક્ષાએ પુદગલ પર્યાયો - પુદ્ગલ દ્રવ્ય દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વણદિથી (૨૦ બોલ) પરમાણુ | તુલ્ય | તુલ્ય | તુલ્ય | ચૌઠાણ | ૧૬ બોલ છઠ્ઠાણ ઢિપ્રદેશ સ્કંધ | તુલ્ય | તુલ્ય | એક પ્રદેશ | ચૌઠાણ ન્યૂનાધિક ત્રિપ્રદેશ સ્કંધ | તુલ્ય તુલ્ય | એક કે બે પ્રદેશ ચૌઠાણ ન્યૂનાધિક દશ પ્રદેશ સ્કંધ | તુલ્ય | તુલ્ય એકથી નવ પ્રદેશ ચૌઠાણ | જૂનાધિક સંખ્યાત પ્રદેશ સ્કંધી તુલ્ય | દુઠ્ઠાણ | દુઠ્ઠાણવડિયા | ચૌઠાણ અસંહ પ્રદેશી ઔધ | તુલ્ય | ચૌઠાણ ચૌહાણવડિયા | ચૌઠાણ | અનંત પ્રદેશી ઔધ | તુલ્ય | છઠ્ઠાણા ચૌહાણવડિયા | ચૌઠાણ૦ |૨૦ બોલ છઠ્ઠાણ પ્રશ્ન-૭ઃ ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે ચૂનાવિકતા થાય છે? ઉત્તર– ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલના અનંત પર્યાયો છે. એક પ્રદેશાવગાઢ એક પુદ્ગલ દ્રવ્ય, એક પ્રદેશાવગાઢ બીજા પુદ્ગલ દ્રવ્યોથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, કારણ કે એક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮૦૦ ફૂલ-આમ્ર સ્તોકાલય પરમાણુથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધો એક આકાશ પ્રદેશાવગાઢ થઈ શકે છે. અનંત પ્રદેશીના અનંત ભેદ હોવાથી તેમાં છ સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી તુલ્ય છે, કારણ કે દરેક સ્કંધની અવગાહના એક આકાશ પ્રદેશ જ છે. સ્થિતિથી ચૌટાણવડિયા. વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા છે. એક પ્રદેશાવગાઢથી સઁખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધ સૂક્ષ્મ હોય છે, તેથી તેમાં ચાર સ્પર્શ જ હોય છે. આ રીતે દશ પ્રદેશાવગાઢ સ્કંધના અનંત પર્યાયો છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોના પર્યાયો ઃ- તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા હોય છે, અવગાહનાથી—તેમાં બે પ્રકારે હીનાધિકતા હોય છે કારણ કે સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોની અવગાહના સંખ્યાત પ્રદેશની હોય છે. સંખ્યાત પ્રદેશોના સંખ્યાત ભેદ છે, તેથી સંખ્યાતો ભાગ અને સંખ્યાતગુણ, તેમ બે પ્રકારે ન્યૂનાધિકતા હોવાથી તે દુદાણવડિયા ન્યૂનાધિક હોય છે. દરેક સંખ્યાત પ્રદેશી સ્કંધમાં સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોના પર્યાયો ઃ– તે સ્કંધો દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે; અવગાહનાથી ચૌઠાણવડિયા હોય છે, સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. ચારસ્પર્શી—અષ્ટસ્પર્શી :– શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ ચાર મૂળ સ્પર્શો છે. પરમાણુથી લઈ અસંખ્યાત પ્રદેશી સ્કંધમાં આ ચાર સ્પર્શ જ હોય છે. અનંતપ્રદેશી સ્કંધોમાંથી કોઈ ચારસ્પર્શી હોય છે અને કોઈ આઠ સ્પર્શી હોય છે. જે સૂક્ષ્મ સ્કંધ છે તેમાં ચાર સ્પર્શ હોય છે અને જે બાદર સ્કંધ છે તેમાં આઠ સ્પર્શ હોય છે. તે જ રીતે એક પ્રદેશાવગાઢ સ્કંધથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો પણ ચાર સ્પર્શવાળા જ હોય છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધો સ્થૂલ અને બાદર થઈ જાય, તો તે આઠ સ્પર્શયુક્ત હોય છે. અનંત પ્રદેશાવગાઢ – અહીં અનંત પ્રદેશાવગાઢની પૃચ્છા નથી, કારણ કે પુદ્ગલ સ્કંધો લોકમાં હોય છે અને લોકમાં અસંખ્ય આકાશપ્રદેશ જ છે. અલોકમાં અનંત આકાશ પ્રદેશ છે પરંતુ ત્યાં જીવ અને પુદ્ગલ દ્રવ્ય નથી, તેથી કોઈપણ સ્કંધ અનંત પ્રદેશાવગાઢ હોતા નથી. આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના ૧૨ આલાપક થાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ gવ્ય પ્રાપા-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ એ જ ર થી પ૧ ક્ષેત્રની અપેક્ષાએ પુગલ પર્યાયો - | પુદ્ગલ પ્રકાર દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી એક પ્રદેશાવગાઢ તુલ્ય | છઠ્ઠાણo | | | ચૌઠાણ | ૧ બોલમાં પુલ છઠ્ઠાણવડિયા બે થી દશ પ્રદેશાવગાઢ| તુલ્ય | છઠ્ઠાણ | તુલ્ય | ચૌઠાણ૦ | ૧૬ બોલમાં પુદ્ગલ છઠ્ઠાણવડિયા સંખ્યાત પ્રદેશાવગાઢ | તુલ્ય | છઠ્ઠાણ | દુકાણવડિયા | ચૌઠાણ | ૧૬ બોલમાં પુદ્ગલ છઠ્ઠાણવડિયા અસંખ્યાત પ્રદેશાવગાઢ| તુલ્ય | છઠ્ઠાણ૦ ચૌહાણવડિયા | ચૌઠાણ૦ |૨૦ બોલમાં પુદ્ગલ છઠ્ઠાણવડિયા નોંધઃ વર્ણાદિ ૧૬ બોલમાં ચાર સ્પર્શ(કર્કશાદિ)ની ગણના નથી. પ્રશ્ન-૮ઃ કાલની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– કાલની અપેક્ષાએઃ પરમાણુથી લઈઅનંતપ્રદેશ સુધીના સ્કંધોની સ્થિતિ અને એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના સ્કંધોની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસખ્યાત કાળની હોય છે. તેઓની સ્થિતિ અનંત કાળની હોતી નથી. પુદ્ગલ દ્રવ્ય અનાદિ અનંત છે પરંતુ તે પરમાણુ કે કોઈપણ સ્કંધરૂપે વધુમાં વધુ અસખ્યાતકાળ સુધી જ રહી શકે છે. અસંખ્યાતકાળ પછી અવશ્ય તેના પર્યાય પરિવર્તન પામે છે. એકસમય સ્થિતિકપુદ્ગલોના પર્યાય – એકસમયની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કોદ્રવ્યથી એક-એક સ્વતંત્રદ્રવ્ય હોવાથી પરસ્પર તુલ્ય છે. પ્રદેશથી-તેમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે કારણ કે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાં પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીનાઔધો સમાવિષ્ટ થાય છે, તેથી તેમાં અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ, તેમ છ પ્રકારની ન્યૂનાધિકતા હોય છે. અવગાહનાથી– ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. એક સમયની સ્થિતિવાળા પુગલો એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી હોય શકે છે, તેથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે.સ્થિતિથી-એક સમયની સ્થિતિવાળા ઔધોનું જ કથન હોવાથી તે સર્વે તુલ્ય છે. વર્ષાદિથી તેમાં અનંતપ્રદેશી સ્કંધ સુધીના સર્વ કંધો હોવાથી બાદર ઔધોની અપેક્ષાએ તેમાં આઠસ્પર્શ હોય Page #77 -------------------------------------------------------------------------- ________________ CCCCCCC0D6 SO SO ) C પર થી ફૂલ–આમ સ્તોકાલય છે, તેથી વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. સંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોના પર્યાય – તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા છે અને સ્થિતિથી દુઠ્ઠાણવડિયા છે, કારણ કે સંખ્યાત સમયની સ્થિતિના સંખ્યાત ભેદ હોવાથી તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ, તે બે પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે, વર્ણાદિથી છઠ્ઠાણવડિયા હોય છે. અસંખ્યાત સમય સ્થિતિક પુગલોના પર્યાય :- દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા અને સ્થિતિથી ચૌઠાણવડિયા છે કારણ કે અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાતા ભેદ હોવાથી તેમાં ચાર પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે, વદિ ૨૦ બોલથી છઠ્ઠાણવડિયા હોય છે. આ રીતે કાલની અપેક્ષાએ એકસમયથી અસંખ્ય સમયની સ્થિતિ સુધીના ૧૨ આલાપક થાય છે. કાલની અપેક્ષાએ પુગલ પર્યાયો - પુદ્ગલ પ્રકાર | દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વણદિશી (૨૦ બોલ) એક સમય | તુલ્ય | છઠ્ઠાણ. | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા સ્થિતિક તુલ્ય | છઠ્ઠાણા | ચૌઠાણવડિયા તુલ્ય | છઠ્ઠાણવડિયા સ્થિતિક સંખ્યાત સમય તુલ્ય ચૌઠાણવડિયા | દુકાણવડિયા છઠ્ઠાણવડિયા | સ્થિતિક અસં. સમય તુલ્ય | છઠ્ઠાણ૦ | ચૌહાણવડિયા ચૌહાણવડિયા છઠ્ઠાણવડિયા સ્થિતિક પ્રશ્ન-૯ઃ ભાવની અપેક્ષાએ પુગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર-ભાવની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના અનંત પર્યાયો છે. પુગલમાં મુખ્ય ચાર ભાવ છે- વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તેમાં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શ, કુલ મળીને ૨૦ બોલ થાય છે. તે પ્રત્યેક બોલના એક ગુણ, બે ગુણ થાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત ગુણ સુધી ૧૩–૧૩ બોલ થાય છે. દશ સમય છઠ્ઠાણ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રાપના-જીવા US US CS US CO એક ગુપ્ત કાળા પુગલના અનંત પર્યાય છે. એક ગુણ કાળા પુદ્ગલ, એક ગુણ કાળા અન્ય પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે, (એક પરમાણુથી લઈને અનંત પ્રદેશ સુધીના ઔધો એક ગુણ કાળા હોય છે. અનંત પ્રદેશ સ્કંધોમાં અનંત પ્રદેશો હોવાથી તે પ્રદેશથી છઠ્ઠાણવડિયા થાય છે) અવગાહનાથી ચૌઠાણવડિયા છે, કારણ કે એક ગુણ કાળા પુગલો એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધી હોય છે. તેના અસંખ્ય અવગાહનાસ્થાન થવાથી તેમાં ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા છે, કારણ કે એક ગુણ કાળા પુદ્ગલો એક સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા હોય છે. તેના અસંખ્ય સ્થિતિસ્થાન થવાથી તેમાં પણ ચાર સ્થાનથી હીનાધિકતા થાય છે. વદિશ એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલો, એક ગુણ કાળા વર્ણવાળા પુદ્ગલોથી સમાન હોય છે અર્થાત સ્વસ્થાનથી તુલ્ય હોય છે અને શેષ વર્ણાદિ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા હોય છે. સંખ્યાત ગુણ કાળા પુદ્ગલના અનંત પર્યાય છે. સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, અન્ય સંખ્યાત ગુણ કાળા પુગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનારી ચઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા. વર્ણાદિવસ બોલમાંથી સ્વસ્થાનમાં દુઠ્ઠાણવડિયા છે. સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, અન્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલો સાથે સમાન પણ હોય અને અસમાન પણ હોય છે. જો અસમાન હોય, તો સખ્યાતના સંખ્યાતા ભેદ હોવાથી તેમાં– ૧. સંખ્યાતમો ભાગ અને ૨. સંખ્યાત ગુણ, આ બે સ્થાનથી હીનાધિકતા થાય છે અને વર્ણાદિ અન્ય ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છે. અસંખ્યાત ગુણાબા પુદ્ગલના અનંત પર્યાય છે. અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, અન્ય અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા સ્થિતિથી ચૌહાણવડિયા, વર્ણાદિ૨૦ બોલમાંથી સ્વસ્થાનમાં તુલ્ય અથવા ચૌઠાણવડિયા હોય છે, કારણ કે અસંખ્યાત ગુણમાં અસંખ્યાતા ભેદ હોવાથી તેમાં ચાર સ્થાનથી હીનાધિકતા હોય છે. અને શેષ વર્ણાદિ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છે. અનંત ગુણકાળા પુદ્દલના અનંત પર્યાય છે. અનંતગુણ કાળા પુદ્ગલ, અન્ય અનંત ગુણકાળા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય,પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા,સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિવસ બોલમાં છઠ્ઠાણવડિયા છે. આ રીતે એક ગુણથી અનંતગુણ સુધીના કાળા પરમાણુ આદિના ૧૩ પ્રકાર ૪ વર્ણાદિ ૨૦ બોલ = ર૦ આલાપક થાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ **** ભાવની અપેક્ષાએ પુદ્દગલ પર્યાયો ઃ— પુદ્ગલ પ્રકાર |દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી એક ગુણ કાળા |પુદ્ગલ સંખ્યાતગુણ કાળા પુદ્ગલ 0808081 ફૂલ-આમ સ્તોકાલય વર્ણાદિથી (૨૦ બોલમાં) તુલ્ય | છઠ્ઠાણ॰ | ચૌઠાણવડિયા | ચૌઠાણ |સ્વસ્થાનથી તુલ્ય, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા તુલ્ય | છઠ્ઠાણ॰ | ચૌઠાણવડિયા ચૌઠાણ અસંખ્યાતગુણ કાળા તુલ્ય | છઠ્ઠાણ॰ | ચૌઠાણવડિયા | ચૌઠાણ પુદ્ગલ અનંતગુણ કાળા તુલ્ય | છઠ્ઠાણ | ચૌઠાણવડિયા | ચૌઠાણ | પુદ્ગલ સ્વસ્થાનમાં દુદાણવડિયા, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા સ્વસ્થાનમાં ચૌઠાણવડિયા, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા પ્રશ્ન-૧૦ : અવગાહનાની અપેક્ષાએ દ્વિપ્રદેશી આદિ સ્કંધોના પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા થાય છે ? ઉત્તર- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો થાય છે. તે સર્વ સ્કંધો દ્રવ્યથી તુલ્ય છે. પ્રદેશથી તુલ્ય હોય અથવા તેમાં દુઠ્ઠાણ, ચૌઠાણ અથવા છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે. અવગાહનામાં વિવિધતા છે, તે આ પ્રમાણે છે— દ્વિપ્રદેશી ધની બે પ્રકારની અવગાહના :– (૧) દ્વિપ્રદેશી સ્કંધ એક જ આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે, યથા— (૨) દ્વિપ્રદેશી સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે બે આકાશ પ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. યથા– [[[0] [નોંધ આ આકૃતિઓમાં ગોળ ટપકા પ્રદેશના સૂચક છે અને ચોરસ ખાના આકાશપ્રદેશના સૂચક છે. જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી સ્કંધો અવગાહનાથી તુલ્ય છે કારણ કે Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ર થ થ પપ | તે બધા ઔધો એક-એક આકાશપ્રદેશ પર સ્થિત હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઢિપ્રદેશી ઔધો પણ અવગાહનાથી તુલ્ય છે કારણ કે તે બધા સ્કંધો બે-બે આકાશપ્રદેશ પર સ્થિત છે. ઢિપ્રદેશી સ્કંધમાં મધ્યમ અવગાહના થતી નથી. ત્રિપદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના :- (૧) ત્રણ પ્રદેશ સ્કંધ એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. જઘન્ય અવગાહનાવાળા બધા સ્કંધો પરસ્પર તુલ્ય છે. યથા-૯૦૦ (૨) ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો તે ત્રણ આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બધા સ્કંધો પરસ્પર તુલ્ય છે. યથા-[G\| | (૩) ત્રિપ્રદેશ સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે બે આકાશ પ્રદેશ તેની મધ્યમ અવગાહના છે. ત્રિપ્રદેશ સ્કંધમાં મધ્યમ અવગાહના એક જ પ્રકારની થાય છે. તેથી તેમાં ન્યૂનાધિકતા થતી નથી. તેમાં પણ પરસ્પર તુલ્યતા જ રહે છે. યથા-[ p\_| ચાર પ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહનાઃ- (૧) ચાર પ્રદેશ સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે બધા સ્કંધો અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. યથા–કરો (૨) ચારપ્રદેશી ઔધ ચાર આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો ચાર આકાશ પ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તે બધા ઔધો અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. યથા– Oિ| |_| | (૩) ચારપ્રદેશ સ્કંધ બે અથવા ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે બે કે ત્રણ આકાશપ્રદેશ તેની મધ્યમ અવગાહના છે. યથા–| | | || | | જે સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય છે તે ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન છે અને ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધ, બે આકાશ પ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક છે. આ રીતે મધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી ઔધમાં અવગાહનાથી એક પ્રદેશની ચૂનાધિકતા થાય છે. પાંચ પ્રદેશ સ્કંધની ત્રણ પ્રકારની અવગાહનાઃ- (૧) પાંચે ય પ્રદેશો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે બધા ઔધો અવગાહનાથી પરસ્પર તુલ્ય છે. યથા(૨) પાંચે ય પ્રદેશો પાંચ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે પાંચ આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. યથા-e|o| |_| | Page #81 -------------------------------------------------------------------------- ________________ [ પ ક જ જ પણ છે જ છે પણ ફૂલ-આમ સ્તકાલય (૩) પાંચ પ્રદેશ સ્કંધ બે, ત્રણ અથવા ચાર આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે બે, ત્રણ કે ચાર આકાશપ્રદેશ તેની મધ્યમ અવગાહના કહેવાય છે. યથા-01 •el[ | | |_| | | જે સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત છે, તે ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન અને ચાર આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી બે પ્રદેશ હીન છે. જે સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત છે, તે બે આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક અને ચાર આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન છે. જે સ્કંધ ચાર આકાશ પ્રદેશ પર સ્થિત છે તે બે આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી બે પ્રદેશ અધિક અને ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક હોય છે. આ રીતે મધ્યમ અવગાહનાવાળા પાંચ પ્રદેશી ઔધમાં એક અથવા બે પ્રદેશની હિનાધિકતા થાય છે. આ જ રીતે છ પ્રદેશી, સાત પ્રદેશી આદિ સ્કંધોની જઘન્ય અવગાહના એક આકાશપ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના જેટલા પ્રદેશી ઔધ હોય તેટલા આકાશ પ્રદેશની થાય છે. પરંતુ અનંતપ્રદેશ સ્કંધની ઉત્કૃષ્ટ અવગાહના પણ અસંખ્યાત પ્રદેશની જ થાય છે, કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, મધ્યમ અવગાહનાના અનેક વિકલ્પો થાય છે. મધ્યમ અવગાહનાવાળા છ પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા સાત પ્રદેશી ઔધમાં એક, બે, ત્રણ, ચાર પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા આઠ પ્રદેશી ઔધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા નવ પ્રદેશી સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ પ્રદેશની હાનિ-વૃદ્ધિ થાય, મધ્યમ અવગાહનાવાળા દશ પ્રદેશ સ્કંધમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થાય છે. સંખ્યાત દેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના - (૧) સંખ્યાત પ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તેવા સ્કંધો એક આકાશ પ્રદેશ પર સ્થિત હોવાથી અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. (૨) સંખ્યાતપ્રદેશી અંધ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય, તો તે સંખ્યાત આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેમાં પણ અવગાહનાની અપેક્ષાએ તુલ્યતા હોય છે. (૩) સંખ્યાત પ્રદેશ સ્કંધ બે પ્રદેશથી લઈને સંખ્યાના પ્રદેશ પર સ્થિત થાય, તો તે તેની મધ્યમ અવગાહના કહેવાય છે. સંખ્યાતાના સંખ્યાતા ભેદ હોવાથી તેના અવગાહના સ્થાન સંખ્યાતા થાય છે, તેથી Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના દેBCCCCCCCC US GU GUJ US OUS COS તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાતગુણ, આ બે પ્રકાર ન્યૂનાધિકતા થાય છે. અસંખ્યાત પ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના:- (૧) અસંખ્યાતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તેવા બધા સ્કંધોનું અવગાહન સ્થાન એક જ હોવાથી તે અવગાહનાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. (૨)અસંખ્યાતપ્રદેશી ઔધો અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે અસંખ્યાત આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેવા બધા સ્કંધોનું અવગાહના સ્થાન એક જ હોવાથી અવગાહનાની અપેક્ષાએ તે પરસ્પર તુલ્ય છે. (૩) અસંખ્યાત પ્રદેશી ઔધો બે આકાશ પ્રદેશથી લઈને અસંખ્યાત આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે મધ્યમ અવગાહના છે. તેના અવગાહના સ્થાન અસંખ્યાત હોવાથી તેમાં ચાર પ્રકારે જૂનાધિકતા થાય છે, તેથી તે મધ્યમ અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધ પરસ્પર ચૌઠાણવડિયા છે. અનંતપ્રદેશી સ્કંધની ત્રણ પ્રકારની અવગાહના :- (૧) અનંતપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર સ્થિત હોય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે અવગાહનાથી પરસ્પર તુલ્ય છે. (૨) ઉત્કૃષ્ટ અવગાહનાવાળો અનંતપ્રદેશ સ્કંધ લોકવ્યાપી હોય છે. તે સ્કંધોની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્ય પ્રદેશાત્મક લોક પ્રમાણ છે, તેથી તે પરસ્પર તુલ્ય છે. (૩) અનંતપ્રદેશી ઔધ બે આકાશ પ્રદેશથી લઈને અસંખ્ય આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો તે તેની મધ્યમ અવગાહના છે. તેના અવગાહના સ્થાન અસંખ્ય હોવાથી તેમાં ચાર પ્રકારે ન્યૂનાધિકતા થાય છે, તેથી તે મધ્યમ અવગાહનાવાળા અનંતપ્રદેશી ઔધો પરસ્પર અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. સ્થિતિની અપેક્ષાએ – પરમાણુથી અનંતપ્રદેશ સ્કંધની સ્થિતિ એક સમયથી લઈને અસંખ્યાતકાલ સુધીની હોય છે તેથી તે સર્વે સ્કંધો સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે. તેમાં વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનંતપ્રદેશી અધો અસંખ્યપ્રદેશાવગાઢ અને લોકવ્યાપી હોય છે. તે સર્વેની સ્થિતિ એક સમયની હોવાથી તે સર્વે સ્થિતિની અપેક્ષાએ પરસ્પર તુલ્ય હોય છે. મધ્યમ અવગાહનાવાળા અનંતપ્રદેશ સ્કંધ સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક હોય છે. વર્ણાદિની અપેક્ષાએ –એક પ્રદેશાવગાઢથી લઈને સંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના આંધોમાં ચાર સ્પર્શ હોય છે. અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલ સ્કંધમાં ચાર અથવા આઠ સ્પર્શ હોય છે. પરમાણુથી લઈને અસખ્યપ્રદેશી ઔધમાં ચાર સ્પર્શ હોય છે. સૂકમે અનંતપ્રદેશી સ્કંધમાં ચાર સ્પર્શ અને બાદર અનંતપ્રદેશી સ્કમાં આઠ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮FKF5FGGF ફૂલ-આમ સ્તોકાલય સ્પર્શ હોય છે. ઉત્કૃષ્ટ લોક પ્રમાણ અવગાહનાવાળા સ્કંધમાં પણ ચાર સ્પર્શ જ હોય છે. પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધમાં જેમાં જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. અવગાહનાની અપેક્ષાએ સ્કંધોના પર્યાયો: સ્કંધોના પ્રકાર દ્વિપ્રદેશી સ્કંધ જ/ઉ અવગાહના ત્રણ પ્રદેશી સ્કંધ જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહના ચાર પ્રદેશી ધ જ/ઉ અવગાહના મધ્યમ અવગાહના દશ પ્રદેશી ધ જ/ઉ અવગાહના મધ્યમ અવગાહના સં પ્રદેશી સ્મુધ જ/ઉ અવગાહના મધ્યમ અવગાહના અસ પ્રદેશી ધ જ/ઉ અવગાહના મધ્યમ અવગાહના દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી (૨૦ બોલ) તુલ્ય તુલ્ય તુલ્ય તુલ્ય તુલ્ય તુલ્ય તુલ્ય TAT તુલ્ય તુલ્ય તુલ્ય તુલ્ય | દુદાણ તુલ્ય દુદાણ તુલ્ય ચૌઠાણ તુલ્ય ચૌઠાણ અનંત પ્રદેશી સ્કંધ તુલ્ય છઠ્ઠાણ જ/ઉ અવગાહના મધ્યમ અવગાહના તુલ્ય છઠ્ઠાણ તુલ્ય તુલ્ય તુલ્ય એક પ્રદેશ હીનાધિક તુલ્ય એકથી સાત પ્રદેશ હીનાધિક તુલ્ય દુદાણવડિયા તુલ્ય ચૌઠાણ ચૌહાણ ચૌઠાણ ચૌઠાણ ચૌઠાણ ચૌઠાણ ચૌઠાણ ચોઠાણ ચૌહાણ ચૌહાણ ચૌઠાણ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ચૌઠાણ તુલ્ય ચૌઠાણવડિયા ચૌહાણ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા * જ = જઘન્ય, ઉ » ઉત્કૃષ્ટ, સં॰ = સંખ્યાત, અસં = અસંખ્યાત, ચૌઠાણ = ચૌઠાણવડિયા, દુઠ્ઠાણ = દુદાણવડિયા, છઠ્ઠાણ = છઠ્ઠાણવડિયા. ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા "1 "1 19 ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાત ધારિત555C%5C%5CDQC SS CS C CUS પ૯ પ્રશ્ન-૧૧ઃ સ્થિતિની અપેક્ષાએ પુગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ઢિપ્રદેશથી અનંત પ્રદેશી સુધી સ્કંધોના અનંત પર્યાયો છે. તે દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી તુલ્ય હોય કે દુકાણ, ચૌઠાણ અથવા છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે. પરમાણુથી લઈને અનંતપ્રદેશ સુધીના સ્કંધોની સ્થિતિ અસંખ્યાતકાલની હોય છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિવાળા ઔધોસ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે કારણ કે તેનું સ્થિતિસ્થાન એક જ છે. મધ્યમ સ્થિતિવાળા સ્કંધોમાં અસંખ્યાત સ્થિતિસ્થાન હોવાથી ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે. સ્થિતિની અપેક્ષાએ પરમાણુ અને આંધોના પર્યાયો - ઔધોના પ્રકાર |દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી (૨૦ બોલ) પરમા જઘન્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય ૧ બોલમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિ | છઠ્ઠાણવડિયા મધ્યમ સ્થિતિ | | તુલ્ય | તુલ્ય તુલ્ય | ચૌઠાણ વિદેશી સ્કંધ એક પ્રદેશ | તુલ્ય ૧૬ બોલમાં જ ઉત્કૃષ્ટ સ્થિતિ | હિનાધિક છઠ્ઠાણવડિયા મધ્યમ સ્થિતિ ૧૬ બોલમાં હીનાધિક છઠ્ઠાણવડિયા ત્રિપ્રદેશી ધ તુલ્ય બે પ્રદેશ તુલ્ય ૧૬ બોલમાં જ. ઉ સ્થિતિ હીનાધિક છઠ્ઠાણવડિયા મધ્યમ સ્થિતિ તુલ્ય ચૌઠાણ ૧૬ બોલમાં હીનાધિક છઠ્ઠાણવડિયા શ પ્રદેશી ઔધ | તુલ્ય | તુલ્ય નવ પ્રદેશ ૧૬ બોલમાં જ ઉ સ્થિતિ હીનાધિક છઠ્ઠાણવડિયા મધ્યમ સ્થિતિ | નવ પ્રદેશ ૧૬ બોલમાં હિનાધિક છઠ્ઠાણવડિયા સંખ્યાત પ્રદેશી | તુલ્ય | દુઠ્ઠાણ- | દુહાણવડિયા | તુલ્ય ૧૬ બોલમાં સ્કંધ જઉ સ્થિતિ | છઠ્ઠાણવડિયા મધ્યમ સ્થિતિ તુલ્ય | દુકાણ | દુઠ્ઠાણવડિયા | ચૌઠાણ તુલ્ય તુલ્ય તુલ્યT તુલ્ય * એક પ્રદેશ ચૌહાણ તુલ્ય - બે પ્રદેશ તુલ્ય તુલ્ય T ચૌહાણ Page #85 -------------------------------------------------------------------------- ________________ op>>>>>>>>>> ફૂલ-આમ્ર સ્તોકાલય સ્કંધોના પ્રકાર | દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી (૨૦ બોલ) ૧૬ બોલમાં છાણવડિયા અસંખ્ય પ્રદેશી સ્કંધ જ⟩ૐ સ્થિતિ મધ્યમ સ્થિતિ અનંત પ્રદેશી સંધ જ/ઉ સ્થિતિ મધ્યમ સ્થિતિ તુલ્ય | ચૌઠાણ | ચૌઠાણવડિયા તુલ્ય ચૌઠાણ | ચૌઠાણડિયા | ચૌઠાણ ચૌઠાણવડિયા છઠ્ઠાણ તુલ્ય તુલ્ય તુલ્ય તુલ્ય છઠ્ઠાણ ચૌઠાણવડિયા | ચૌઠાણ * જ = જઘન્ય, ઉ॰ = ઉત્કૃષ્ટ, ચૌઠાણ = ચૌઠાણવડિયા, દુઠ્ઠાણ = દુઠ્ઠાણવિડિયા, છઠ્ઠાણ = છઠ્ઠાણવડિયા. ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા 11 પ્રશ્ન-૧૨ : વર્ણાદિ અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? 11 ઉત્તર- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં જે જઘન્ય કે ઉત્કૃષ્ટ ગુણ વર્ણાદિની પૃચ્છા હોય તે વર્ણાદિ સ્વસ્થાનથી તુલ્ય હોય છે. જેમ કે જઘન્ય ગુણ કાળો પરમાણુ, જઘન્ય ગુણ કાળા અન્ય પરમાણુઓથી કાળા વર્ણની અપેક્ષાએ તુલ્ય હોય છે, શેષ વર્ણાદિની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે. પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં જે મધ્યમ ગુણ વર્ણાદિની પૃચ્છા હોય, તે વર્ણાદિ સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે, કારણ કે મધ્યમ ગુણ વર્ણાદિના અનંતસ્થાન છે. વર્ણાદિ ૨૦ બોલમાંથી એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ; એમ કુલ પાંચ બોલ હોય છે. પરમાણુ એક પ્રદેશી છે, તેથી તેમાં એકથી વધારે વર્ણાદિ અને બેથી વધારે સ્પર્શ હોતા નથી અર્થાત્ શીત અને ઉષ્ણમાંથી કોઈ એક સ્પર્શ અને સ્નિગ્ધ અને રૂક્ષમાંથી કોઈ એક સ્પર્શ, તેમ બે સ્પર્શ હોય છે અને અનેક પરમાણુઓમાં સર્વ મળીને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ, કુલ સોળ બોલ હોય છે. અનંત પ્રદેશી બાદર સ્કંધ સિવાય બધા જ સ્કંધોમાં ચાર સ્પર્શ સહિત વર્ણાદિ ૧૬ બોલ હોય છે અને અનંત પ્રદેશી બાદર સ્કંધમાં આઠ સ્પર્શ સહિત વર્ણાદિ ૨૦ બોલ હોય છે. આ રીતે પરમાણુ અને દ્વિપ્રદેશીથી અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં વર્ણાદિની અનંત પર્યાયો થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ય . . પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જી . વણદિની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો - પુલ પ્રકાર દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી (૨૦ બોલ) પરમાણુ કાળાવર્ણથી તુલ્ય જ / ઉકાળવર્ણ | તુલ્ય | તુલ્ય | તુલ્ય | ચૌઠાણ ૧૧ બોલમાં છઠ્ઠાણ મધ્યમ કાળાવર્ણ | તુલ્ય | તુલ્ય | તુલ્ય | ચૌઠાણ | ૧૨ બોલમાં છઠ્ઠાણ દ્વિદેશી સ્કંધ તુલ્ય /એક પ્રદેશ કાળા વર્ણથી તુલ્ય જ ઉકાળાવર્ણ | તુલ્ય | તુલ્ય ! હીનાધિક | ચૌઠાણ ૧૫ બોલમાં છઠ્ઠાણ મધ્યમ કાળાવ | તુલ્ય | તુલ્ય છે | ચૌઠાણ | ૧૬ બોલ છઠ્ઠાણ દશ પ્રદેશી સ્કંધ તુલ્ય નવ પ્રદેશ કાળા વર્ણથી તુલ્ય જ/ ઉકાળાવર્ણ | તુલ્ય | તુલ્ય ! | હીનાધિક | ચૌઠાણ/૧૫ બોલમાં છઠ્ઠાણ મધ્યમ કાળાવર્ણ | તુલ્ય તુલ્ય ચૌહાણ ૧૬ બોલમાં છઠ્ઠાણ સંખ્યાત પ્રદેશી કાળા વર્ણથી તુલ્ય જ૦ | ઉકાળાવર્ણ | તુલ્ય | દુકાણ૦ ચૌઠાણા ૧૫ બોલ છઠ્ઠાણ૦ મધ્યમ કાળાવર્ણ દુઠ્ઠાણું૦ | દુકાણ ચૌઠાણ (૧૬ બોલમાં છઠ્ઠાણ અસંખ્યાત પ્રદેશી કાળા વર્ણથી તુલ્ય જ / ઉકાળાવર્ણ | તુલ્યચૌહાણ | ચૌઠાણ ચૌહાણ |૧૫ બોલમાં છઠ્ઠાણ૦ મધ્યમ કાળાવર્ણ | ચૌઠાણ ચૌહાણ ૧૬ બોલમાં છઠ્ઠાણ અનત પ્રદેશ સ્કંધ કાળા વર્ણથી તુલ્ય, | ઉકાળાવર્ણ | તુલ્ય | છઠ્ઠાણા | ચૌઠાણ ચૌહાણ- ૧૯ બોલમાં છઠ્ઠાણ મધ્યમ કાળાવર્ણ ચૌઠાણ ચૌહાણ ૨૦ બોલમાં છઠ્ઠાણ અનંતપ્રદેશી સ્કંધ કર્કશ સ્પર્શથી તુલ્ય, જઘન્ય અને | તુલ્ય | છઠ્ઠાણ | ચૌઠાણ | | ચૌઠાણ | અન્ય વર્ણાદિ |ઉત્કૃષ્ટ કર્કશ સ્પર્શી ૧૯ બોલમાં છઠ્ઠાણ | મધ્યમ કર્કશ સ્પર્શ છઠ્ઠાણી ચૌઠાણ ચૌહાણ ૨૦ બોલમાં છઠ્ઠાણ * કાળા વર્ણની જેમ અન્ય ચાર વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર અંતિમ સ્પર્શનું કથન કરવું સર્વત્ર પરમાણુમાં વર્ણ કે ગંધ આદિ જેની પૃચ્છા હોય તેના પ્રતિપક્ષી શેષ વર્ણ કે ગંધ આદિન કહેવા. * કર્કશ સ્પર્શની જેમ મૃદુ, હળવા, ભારે સ્પર્શયુક્ત અનંતપ્રદેશ સ્કંધનું કથન કરવું. આ ચારે સ્પર્શમાં પરમાણુથી અસંખ્ય પ્રદેશ સુધીના સ્કંધોનું કથન ન કરવું, કારણ કે આ ચાર સ્પર્શ માત્ર અનંતપ્રદેશી સ્કંધમાં જ હોય છે. .. દુકાણ છે કે I ! . . . . ચૌહાણ, છઠ્ઠાણ Page #87 -------------------------------------------------------------------------- ________________ રહ ****885800 ફૂલ-આમ સ્તોકાલય પ્રશ્ન-૧૩: પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર- જઘન્ય પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના અનંત પર્યાયો છે. દ્વિપ્રદેશી સ્કંધ જઘન્ય પ્રદેશી સ્કંધ છે. સર્વોત્કૃષ્ટ અનંત પ્રદેશી સ્કંધ ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધ છે. ત્રિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધ મધ્યમ પ્રદેશી સ્કંધ છે. જઘન્ય પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. જઘન્ય પ્રદેશી(દ્વિપ્રદેશી) સ્કંધ, જઘન્ય પ્રદેશી કંધોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી એક પ્રદેશ હીનાધિક, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા. ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધ, ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, કારણ કે તેમાં અસંખ્યાતા અવગાહના સ્થાન હોય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલમાં છઠ્ઠાણવડિયા, કારણ કે તેમાં આઠ સ્પર્શ હોય છે. મધ્યમ પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે. મધ્યમ પ્રદેશી સ્કંધ, મધ્યમ પ્રદેશી સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે. કારણ કે મધ્યમ પ્રદેશી સ્કંધોના અનંત ભેદ હોય છે. અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલમાં છઠ્ઠાણવડિયા. પ્રશ્ન-૧૪: અવગાહનાની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર– અવગાહનાની અપેક્ષાએ પુદ્ગલોના અનંત પર્યાયો છે. એક પ્રદેશાવગાઢ પરમાણુ પુદ્ગલથી લઈને એક પ્રદેશાવગાઢ અનંત પ્રદેશી સ્કંધ જઘન્ય અવગાહનાવાળા છે. સંપૂર્ણ લોકવ્યાપી સ્કંધ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા છે અને બે પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સ્કંધ મધ્યમ અવગાહનાવાળા છે. જઘન્ય અવગાહનાવાળો સ્કંધ, જઘન્ય અવગાહનાવાળા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, કારણ કે તેમાં પરમાણુથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોનો સમાવેશ છે. અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચૌઠાણવડિયા, કારણ કે તેમાં એક સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિ હોય છે. વર્ણાદિ ૧૬બોલમાં છઠ્ઠાણવાડિયા છે. જઘન્ય અવગાહનાવાળા સ્કંધ સૂક્ષ્મ હોવાથી તેમાં ચાર સ્પર્શ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો સ્કંધ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે. કારણ કે તેમાં પરમાણુથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોનો સમાવેશ છે. અવગાહના અનેસ્થિતિથી તુલ્ય છે. કારણ કે ઉત્કૃષ્ટ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ૩ અવગાહનાવાળા સ્કંધ લોકવ્યાપી હોવાથી તેની સ્થિતિ એક સમયની જ હોય છે). વર્ણાદિ ૧૬ બોલથી છઠ્ઠાણવડિયા છે. કારણ કે લોક વ્યાપી સ્કંધોમાં ચાર સ્પર્શ જ હોય છે. મધ્યમ અવગાહનાવાળો સ્કંધ, મધ્યમ અવગાહનાવાળા સ્કંધોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૧૫: સ્થિતિની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? ઉત્તર– જઘન્યાદિ સ્થિતિની અપેક્ષાએ પુદ્ગલોના અનંત પર્યાયો છે. એક સમયની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંત પ્રદેશી સ્કંધ જઘન્ય સ્થિતિવાળા છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંત પ્રદેશી સ્કંધ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા છે. બે સમયથી લઈને અસંખ્ય સમયની સ્થિતિવાળા સ્કંધો મધ્યમ સ્થિતિવાળા છે. જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલ, જઘન્ય સ્થિતિવાળા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલમાં છઠ્ઠાણડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અને મધ્યમ સ્થિતિવાળા પુદ્ગલોના અનંત પર્યાયો થાય છે, પરંતુ તેમાં સ્થિતિથી પણ ચૌઠાણવડિયા છે. પ્રશ્ન—૧૬ : વર્ણાદિ ભાવની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા થાય છે ? ઉત્તર– વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ પુદ્ગલોના અનંત પર્યાયો છે. એક ગુણ કાળાવર્ણવાળા પરમાણુથી લઈને એક ગુણ કાળા વર્ણવાળા અનંત પ્રદેશી સ્કંધો જઘન્યગુણવાળા છે. ઉત્કૃષ્ટ અનંતગુણ કાળા વર્ણવાળા પરમાણુથી લઈને અનંતગુણ કાળા વર્ણવાળા અનંત પ્રદેશી સ્કંધો ઉત્કૃષ્ટ ગુણવાળા છે. બે ગુણ કાળા વર્ણવાળા પરમાણુથી લઈને અનંતગુણ કાળા વર્ણવાળા અનંત પ્રદેશી કંધો મધ્યમ ગુણવાળા છે. જઘન્ય ગુણ કાળા વર્ણવાળા એક પુદ્ગલ, જઘન્ય કાળા વર્ણવાળા બીજા પુદ્ગલોથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ વીસ બોલમાંથી સ્વસ્થાનથી તુલ્ય, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા અને મધ્યમગુણ કાળા વર્ણવાળા Page #89 -------------------------------------------------------------------------- ________________ કુ હ . ફૂલ-આમ્ર સ્તોકાલય પુદ્ગલોના અનંત પર્યાયો છે પરંતુ મધ્યમ ગુણ કાળાવર્ણવાળા પુદ્ગલો વર્ણાદિ ૨૦ બોલમાં અર્થાત્ સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા છે. ૬૪ સમુચ્ચય પ્રદેશ, અવગાહના, સ્થિતિ, ભાવની અપેક્ષાએ સ્કંધોના પર્યાયો :પુદ્દગલ પ્રકાર દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વર્ગાદિથી પ્રદેશ જઘન્ય પ્રદેશી સ્કંધ ઉત્કૃષ્ટ પ્રદેશી સ્કંધ મધ્યમ પ્રદેશી સ્કંધ તુલ્ય તુલ્ય તુલ્ય અવગાહના જઘન્ય અવગાહના- તુલ્ય છઠ્ઠાણ વાળા સ્કંધ ભાવ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળાવર્ણયુક્ત સ્કંધ છઠ્ઠાણ ઉત્કૃષ્ટ અવગાહના- તુલ્ય છઠ્ઠાણ વાળા સ્કંધ મધ્યમ અવગાહના- તુલ્ય છઠ્ઠાણ વાળા સ્કંધ સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ તુલ્ય છઠ્ઠાણ સ્થિતિવાળા સ્કંધ મધ્યમ સ્થિતિવાળા તુલ્ય છઠ્ઠાણ સ્કંધ છઠ્ઠાણ એક પ્રદેશ હીનાધિક ચૌઠાણ॰ છઠ્ઠાણ ચૌહાણ તુલ્ય તુલ્ય ચૌઠાણ ચૌઠાણ ચૌઠાણ ચૌઠાણ૦ ચૌઠાણ૦ ચૌઠાણ ચૌહાણ ચૌઠાણ તુલ્ય ચૌઠાણ॰ તુલ્ય ચૌઠાણ ૧૬ બોલ છઠ્ઠાણવડિયા ૨૦ બોલ છઠ્ઠાણવડિયા ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૧૬ બોલમાં છઠ્ઠાણવડિયા ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ચૌઠાણ ચૌઠાણ મધ્યમ કાળાવર્ણયુક્ત સ્કંધ નોંધ ઃ કાળા વર્ણની જેમ શેષ વર્ણાદિ ૧૯ બોલ માટે પણ સમજી લેવું. ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ચૌઠાણ | સ્વસ્થાનમાં તુલ્ય, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ૫ રૂપી અજીવ પર્યાયોના કુલ આલાપક ૧૦૧૯ : (૧) દ્રવ્યની અપેક્ષાએ ૧૩ આલાપક— ૧. પરમાણુ પુદ્ગલ, ૨ થી૧૦. દ્વિપ્રદેશી સ્કંધ યાવત્ દશ પ્રદેશી કંધ, ૧૧. સંખ્યાત પ્રદેશી બંધ, ૧૨. અસંખ્યાત અને ૧૩. અનંત પ્રદેશી સ્કંધના પર્યાયો. (૨) ક્ષેત્રની અપેક્ષાએ ૧૨ આલાપક– ૧. એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, ૨ થી ૧૦. દ્વિપ્રદેશાવગાઢથી દશ પ્રદેશાવગાઢ પુદ્ગલ, ૧૧. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ, ૧૨. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ. (૩) કાલની અપેક્ષાએ ૧૨ આલાપક– ૧. એક સમય સ્થિતિક પુદ્ગલ, ૨ થી ૧૦. બે સમયથી દશ સમય સ્થિતિક પુદ્ગલ, ૧૧. સંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલ ૧૨. અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલ. (૪) ભાવની અપેક્ષાએ ૨૬૦ આલાપક ૧ થી ૧૦. એક ગુણથી દશ ગુણ કાળા પુદ્ગલ ૧૧ થી ૧૩. સંખ્યાત, અસંખ્યાત, અનંત ગુણ કાળા પુદ્ગલ. એક કાળા વર્ણના ૧૩ આલાપક, તે જ રીતે વર્ણાદિ ૨૦ બોલના ૨૦×૧૩=૨૬૦ આલાપક થાય. (૫) અવગાહનાના ૩૫ આલાપક- ૧ થી ૨. દ્વિપ્રદેશી સ્કંધમાં જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના ૩ થી ૩૫. ત્રિપ્રદેશીથી દશ પ્રદેશી સ્કંધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધ, તે ૧૧ બોલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાની ગણના કરતાં ૧૧૪૩=૩૩. ૩૩+૨=૩૫ આલાપક થાય. (૬) સ્થિતિની અપેક્ષાએ પરમાણુથી અનંત પ્રદેશી કંધના ૩૯ આલાપક— પરમાણુ યાવત્ દશ પ્રદેશી, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધ, આ ૧૩ પ્રકારના પુદ્ગલ દ્રવ્યમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ ગણના કરતા ૧૩૪૩=૩૯ આલાપક થાય. (૭) ભાવની અપેક્ષાએ પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધના ૬૩૬ આલાપક પરમાણુ યાવત્ દશ પ્રદેશી, સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી સ્કંધ, આ ૧૨ પ્રકારના પુદ્ગલ દ્રવ્યમાં ચાર સ્પર્શ હોવાથી તેમાં વર્ણાદિ ૧૬ બોલ હોય છે, તેની ગણના કરતાં ૧૬×૧૨ = ૧૯૨ થાય, તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણ-ત્રણ ભેદની ગણના કરતાં ૧૯૨૪૩=૫૭૬ આલાપક થાય છે અને અનંત પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ ૨૦ બોલ હોવાથી, તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વર્ણાદિની ગણના કરતાં ૨૦૪૩=૬૦ આલાપક થાય છે. સર્વ મળી ૫૭૬+૬૦=૩૬ આલાપક થાય છે. (૮) જઘન્યાદિ પ્રદેશોની અપેક્ષાએ–૩, (૯) જઘન્યાદિ અવગાહનાની અપેક્ષાએ—૩ (૧૦) જઘન્યાદિ સ્થિતિની અપેક્ષાએ – ૩, (૧૧) જઘન્યાદિ વર્ણાદિ Page #91 -------------------------------------------------------------------------- ________________ 0.001 ફૂલ-આમ સ્તોકાલય —૩ આલાપક છે. સર્વ મળીને ૧૩+૧૨+૧૨+૨૬૦+ ၄၄ ૨૦ બોલની અપેક્ષાએ - ૩૫+ ૩૯+૬૩૬+૩+૩+૩+૩=૧૦૧૯ આલાપક થાય છે. [૬] ચરમ-અચરમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૧૦ પ્રશ્ન-૧ઃ હે ભગવન્ ! રત્નપ્રભાપૃથ્વી શું (૧) ચરમ છે, (૨) અચરમ છે, (૩) અનેક ચરમ છે, (૪) અનેક અચરમ છે, (૫) ચરમાંત પ્રદેશો રૂપ છે કે (૬) અચરમાંત પ્રદેશો રૂપ છે ? ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીમાં ચરમ, અચરમ આદિ એક પણ વિકલ્પ નથી. વિભાગની અપેક્ષાએ રત્નપ્રભાપૃથ્વી (૧) એક અચરમ, (૨) અનેક ચરમ, (૩) ચરમાંત પ્રદેશો રૂપ, (૪) અચરમાંત પ્રદેશો રૂપ છે. (૧) ચરમ – અંતિમ વિભાગ. કોઈ પણ વસ્તુના કે સ્થાનનો અંતિમ વિભાગ. (૨) અચરમ – કોઈ પણ વસ્તુ કે સ્થાનનો મધ્યવર્તી વિભાગ. (૩) અનેક ચરમ – અનેક અંતિમ વિભાગો. ww (૪) અનેક અચરમ – અનેક મધ્યવર્તી વિભાગો. (૫) ચરમાંત પ્રદેશો – અંતિમ વિભાગોના પ્રદેશો. (૬) અચરમાંત પ્રદેશો – મધ્યવર્તી વિભાગના પ્રદેશો - - દ્રવ્યની અપેક્ષાએ કોઈ પણ વસ્તુ કે સ્થાન એક અખંડ રૂપ છે તેથી તેમાં ચરમ-અચરમ આદિ કોઈ પણ વિભાગ થતા નથી. વિભાગ અપેક્ષાએ– રત્નપ્રભાપૃથ્વી આદિ કોઈ પણ સ્થાન કે વસ્તુ અસંખ્ય પ્રદેશાત્મક છે તેથી તેમાં અનેક વિભાગો થઈ શકે છે, તેમજ કલ્પિત પણ કરી શકાય છે. તે સ્થાનના ખૂણાઓરૂપ અંતિમ વિભાગો ચરમ કહેવાય, મધ્યવર્તી વિભાગ અચરમ કહેવાય, ચરમ વિભાગોના પ્રદેશો ચરમાંત પ્રદેશો કહેવાય અને અચરમ વિભાગના પ્રદેશો અચરમાંત પ્રદેશો કહેવાય છે. રત્નપ્રભાપૃથ્વી આદિ લોકના કોઈ પણ ગોળાઈવાળા સ્થાનો કિનારા પર સીધા નથી અર્થાત્ સમચક્રવાલ પરિધિવાળા નથી, પરંતુ વિષમચક્રવાલ પરિધિવાળા એટલે દંતાકાર છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત લોક અને અલોકના ચરમ ખંડો - ન th 1. ((sin a sie) tell tole 리 e મૈં જ મ .. (ડો) અલોક મધ્ય ભાગ told take (dln de f-le)lenn n ' S ના ell ઓ 6. ને 中 T N = 3 (ડો) #GFG[ લોક મધ્ય ભાગ અલોક મધ્ય ભાગ અ ના కా ଆ ઓ છે. દ 리 @ ૩ ૩. |ડો) ૬૭ તેમાં અનેક ખૂણાઓ છે. તેથી રત્નપ્રભાપૃથ્વી અનેક ચરમરૂપ છે. ખૂણાના વિભાગને છોડીને મધ્યનો એક વિભાગ એક અચરમરૂપ છે. અનેક ચરમ અલોકના ખૂણાઓ (અનેક ચરમ ખંડો) Page #93 -------------------------------------------------------------------------- ________________ » સ્તકાલય ૬૮ ૩૩ જઈ 9999 ** વિભાગોના પ્રદેશો ચરમાંત પ્રદેશો રૂપ અને એક અચરમના અસંખ્ય પ્રદેશો અચરમાંત પ્રદેશોરૂપ છે. આ રીતે રત્નપ્રભાપૃથ્વીમાં વિભાગની અપેક્ષાએ અનેક ચરમ આદિ ચાર ભંગ ઘટિત થાય છે. આ જ રીતે સાતે નરક પૃથ્વી, ઈષ~ાભારા પૃથ્વી, બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, લોક અને અલોક કુલ ૩૬ સ્થાનમાં ૪–૪ ભંગ ઘટિત થાય છે. તેથી ૩૬૮૪=૧૪૪ આલાપક થાય. પ્રશ્ન-૨: હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના એક અચરમ અને અનેક ચરમ, ચરમાંતપ્રદેશો તથા અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશ(બને)ની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ; આ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ (૧) સર્વથી થોડા રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશો છે. (૨) તેનાથી અચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી ચરમાન્ત-અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ, અનેક ચરમ વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાત ગુણા છે. (૫) તેનાથી અચરમાન્ત પ્રદેશો અસંખ્યાત ગુણા છે. () તેનાથી ચરમાન્ત-અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે. આ જ રીતે શર્કરાપ્રભાથી લઈને નીચે સાતમી તમસ્તમામૃથ્વી સુધી તથા સૌધર્મ દેવલોકથી લઈને અશ્રુત દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષ~ામ્ભારાપૃથ્વી અને લોક સુધીના પ્રત્યેક સ્થાનમાં પૂર્વોક્ત રીતે અલ્પબદુત્વનું કથન કરવું. રત્નપ્રભા પૃથ્વી આદિમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબદ્ભુત્વઃ વિકલ્પ | પ્રમાણ (૧) અચરમ | સર્વથી અલ્પ ! મધ્યવર્તી ખંડ એક જ છે. (૨) અનેક ચરમ | અસંખ્યાત ગુણાનુ પર્યતવર્તી નિષ્ફટો(ખૂણાઓ) અસંખ્યાત છે. [(૩) અચરમ અને વિશેષાધિક ચરમ અને અચરમ બંને મળતાં એકનો વધારો થાય છે. અનેક ચરમ દ્રવ્યો કાર Page #94 -------------------------------------------------------------------------- ________________ (પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. જો કે શ શ શ ) શ ૯] રત્નપ્રભા આદિમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ કારણ (૧) ચરમાંત પ્રદેશો | સર્વથી અલ્પ | ખંડો નાના છે (૨) અચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે. (૩) ચરમાંત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક | બંને પ્રકારના પ્રદેશોની સાથે ગણના છે. રત્નપ્રભા આદિમાં ચરમઅચરમનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ કારણ (૧) અચરમ દ્રવ્ય | સર્વથી અલ્પ | મધ્યવર્તી ખંડ એક જ છે. (૨) અનેક ચરમ દ્રવ્યો અસંખ્યાત ગુણા|નિષ્ફટો અસંખ્યાત છે. (૩) અચરમ–ચરમ દ્રવ્યો વિશેષાધિક |અચરમ–ચરમની સાથે ગણના છે. (૪) ચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા |દરેક ચરમાંત ખંડો અસંખ્યાત પ્રદેશ છે. (૫) અચરમાંત પ્રદેશો | અસંખ્યાત ગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે () ચરમત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક | | ચરમત-અચરમાંત પ્રદેશોની ગણના સાથે છે. નોંધઃ રત્નપ્રભાદિ ૭ પૃથ્વીઓ, ઈષ~ાભારા પૃથ્વી, રદેવવિમાનો અને લોકો આ રીતે ૭+૧+૨ = ૩૪ બોલોમાં ઉપરોક્તમાં ચરમાદિનું અલ્પબદુત્વ થાય છે. પ્રશ્ન–૩ઃ હે ભગવન્! અલોકનો એક અચરમ, અનેક ચરમ, ચરમાંતપ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્યની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ-(૧) સર્વથી -અલ્પ અલોકના ચરમાંત પ્રદેશો છે, (૩) તેનાથી અચરમાંતપ્રદેશો અનંતગુણા છે. (૩) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો, આ બંને મળીને વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે, (૨) તેનાથી અનેકચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી અચરમાન્ત પ્રદેશો અનંતગુણા છે. (૬) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો, આ બંને મળીને વિશેષાધિક છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ 9 બ ) US CO OUS CS CUS GUJ GOS CS CS C કાર હીિ ફૂલ-આમ સ્તકાલય અલોકમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબદુત્વઃT વિકલ્પ | પ્રમાણ | _ [(૧) અચરમ | સર્વથી અલ્પ લોકની સમીપેનાનિટો સિવાય સંપૂર્ણ અલોક એક રૂપ છે. (૨) અનેક ચરમ અસગુણા | લોકની સમીપના અલોકના નિષ્ફટો અસંખ્યાત છે. (૩) અચરમ-ચરમ વિશેષાધિક | બંનેની ગણના સાથે છે. અલોકમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ કારણ (૧) ચરમાંત પ્રદેશો સર્વથી અલ્પનિટોનું ક્ષેત્ર અલ્પ છે. (૨) અચરમાંત પ્રદેશો | અનંતગુણા | નિષ્ફટોસિવાયનું અલોક ક્ષેત્ર અનંતગણું મોટું છે. (૩) ચરમત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક | બનેની ગણના સાથે છે. અલોકમાં ચરમ-અચરમન દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબહત્વ – વિકલ્પ પ્રમાણ કારણ (૧) અચરમ સર્વથી અલ્પ એક ખંડ રૂપ છે. (ર) અનેક ચરમ અસં ગુણા |નિકૂટો અસંખ્યાત છે. (૩) અચરમ–ચરમ વિશેષાધિક | બંનેની સાથે ગણના છે. (૪) ચરમાંત પ્રદેશો અસગુણા |અલોકના પ્રત્યેક નિષ્ફટો અસંખ્યાત પ્રદેશ છે. (૫) અચરમાંત પ્રદેશો | અનંતગુણા |નિકૂટ સિવાયનું અલોક ક્ષેત્ર અનંત છે. () ચરમાંત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક | બંને પ્રકારના પ્રદેશોની સાથે ગણના છે. પ્રશ્ન-૪ઃ હે ભગવન્! લોકાલોકનો એક અચરમ, અનેક ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત-પ્રદેશોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ, દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પલોકાલોકનો એક-એક અચરમ છે. (૨) તેનાથી લોકના અનેક ચરમ અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અલોકના અનેક ચરમવિશેષાધિક છે, (૪) તેનાથી લોક અને અલોકનો અચરમ અને અનેકચરમ. આ બંને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પલોકના ચરમાંત પ્રદેશો છે, (૨) તેનાથી અલોકના ચરમાંતપ્રદેશો વિશેષાધિક છે, (૩) તેનાથી લોકના અચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અલોકના અચરમાંત પ્રદેશો અનંતગુણા છે. (૫) તેનાથી લોક અને અલોકના ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશની Page #96 -------------------------------------------------------------------------- ________________ 2 પ્રજ્ઞાપના-જીવા Coo33 જ તે અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ લોક-અલોકનો એક-એક અચરમ છે, (ર) તેનાથી લોકના અનેક ચરમો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અલોકના અનેક ચરમ વિશેષાધિક છે. (૪) તેનાથી લોક અને અલોકના અચરમ અને અનેક ચરમ, આ બંને વિશેષાધિક છે. (૫) તેનાથી લોકના ચરમાંતપ્રદેશો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક છે, (૭) તેનાથી લોકના અચરમાંતપ્રદેશો અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી અલોકના અચરમાંત પ્રદેશો અનંતગુણા છે, (૯) તેનાથી લોક-અલોકના ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો, આ બંને વિશેષાધિક છે. (૧૦) તેનાથી સર્વદ્રવ્ય વિશેષાધિક છે, (૧૧) તેનાથી સર્વ પ્રદેશો અનંતગુણા છે અને તેનાથી સર્વ પર્યાયો અનંતગુણા છે. લોકાલોકમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબદુત્વઃ| વિકલ્પ નું પ્રમાણ ] કારણ (૧) લોક-અલોકના | સર્વથી અલ્પ અને બંને એક-એક અચરમ ખંડ છે. અચરમ દ્રવ્ય | પરસ્પર તુલ્ય (૨) લોકના ચરમ દ્રવ્યો | અસંખ્યાતગુણા | લોકના પર્યતવર્તી નિષ્ફટો અસંખ્યાત છે. (૩) અલોકના ચરમ દ્રવ્યો વિશેષાધિક | લોકનાનિષ્ફટ કરતાંઅલોકના નિષ્ફટ કાંઈક વધુ છે (૪) લોક-અલોકના | વિશેષાધિક 1 ઉપરોક્ત ત્રણે બોલની સાથે ગણના છે. અચરમ-ચરમ દ્રવ્યો લોકાલોકમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃ| વિકલ્પ | પ્રમાણ | કારણ (૧) લોકના ચરમાંત પ્રદેશો સર્વથી અલ્પ લોકનિકૂટોનું ક્ષેત્ર નાનું છે. I(૨) અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક | લોક નિકૂટ કરતાં અલોક નિકૂટ ર્કિંચિત્ વધુ છે. (૩) લોકના અચરમાંત પ્રદેશો |અસં ગુણા |નિકૂટ સિવાયનું લોક ક્ષેત્ર અસં ગણું મોટું છે. (૪) અલોકના અચરમાંત પ્રદેશો અનતગુણા | નિષ્ફટ સિવાયનું અલોકક્ષેત્ર અનંતગણું મોટું છે. તે (પ) લોક-અલોકના ચરમત વિશેષાધિક ઉપરોક્ત ચારે ય બોલની સાથે ગણના છે. અચરમાંત પ્રદેશો લોકાલોકમાં ચરમ-અચરમનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ આ કારણ I(૧) લોક–અલોકના સર્વથી અલ્પ | બંને એક-એક, કુલ બે જ ખંડ રૂપ છે. અચરમ દ્રવ્ય અને પરસ્પર તુલ્ય I(૨) લોકના ચરમ દ્રવ્યો અસંખ્યાતગુણા | લોકના નિખૂટો અસંખ્યાત છે Page #97 -------------------------------------------------------------------------- ________________ - a Ga Ga Ga CA CA CA 2 2 2 C , , , * ૩૩ ફૂલ–આમ્ર સ્તકાલય | વિકલ્પ | પ્રમાણ | કારણ (૩) અલોકના ચરમ દ્રવ્યો વિશેષાધિક લોક નિષ્ફટ કરતાં અલોક નિકૂટ વધુ છે. (૪) લોક-અલોકના વિશેષાધિક ઉપરોક્ત ત્રણે બોલોની ગણના છે. અચરમ-ચરમ દ્રવ્યો (૫) લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા | લોકના અસંખ્યાત નિકૂટો અસંખ્યાતપ્રદેશ છે. (૬) અલોકના ચરમાંત પ્રદેશો | વિશેષાધિક લોકના નિકૂટ કરતાં અલોકના નિકૂટ વધુ છે. (૭) લોકના અચરમાંત પ્રદેશો | અસંખ્યાતગુણા | લોકાલોકના નિષ્ફટ કરતાં લોકનો મધ્યખંડ | અસંખ્યાતગણો મોટો છે. (૮) અલોકના અચરમાંત પ્રદેશો અનંતગુણા ક્ષેત્ર અનંતગણું મોટું છે. (૯) લોકાલોકના ચરમાંત અને વિશેષાધિક | ઉપરોક્ત ચારેનો સમાવેશ થાય છે. અચરમાંત પ્રદેશો (૧૦) સર્વ દ્રવ્ય વિશેષાધિક ધર્માસ્તિકાયાદિ પાંચે ય અજીવ દ્રવ્યોનો સમાવેશ થાય છે. (૧૧) સર્વ પ્રદેશો અનંતગુણા | લોકની સીધ સિવાયના અલોક પ્રદેશોનો સમાવેશ થાય છે. (૧૨) સર્વ પર્યાયો અનંતગુણા | સર્વ દ્રવ્ય અને પ્રદેશોના પર્યાયો અનંત છે. પ્રશ્ન-૫ઃ ચરમ-અચરમના અસંયોગી-સંયોગી કેટલા ભંગ થાય છે? ઉત્તર– તેના રદ્દ ભંગ થાય છે. ચરમ અચરમના ૨૬ ભંગ :- તેમાં ચરમ, અચરમ અને અવક્તવ્ય, તે ત્રણ બોલ છે. તેના એકવચન અને બહુવચનના અસંયોગી ૬, દ્વિસંયોગી ૧૨ અને ત્રિસંયોગી ૮ ભંગ, આ રીતે +૧+૮ કુલ ર૬ભંગ થાય છે. અસંયોગીના છ ભંગ – (૧) એક ચરમ, (ર) એક અચરમ, (૩) એક અવક્તવ્ય, (૪) અનેક ચરમ, (૫) અનેક અચરમ અને (૬) અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી (ત્રણ ચૌભંગી)ના ૧૨ ભંગ – પ્રથમ ચૌભંગી- (૭) એક ચરમ એક અચરમ, (૮) એક ચરમ-અનેક અચરમ, (૯) અનેક ચરમ-એક અચરમ, (૧૦) અનેક ચરમ-અનેક અચરમ. બીજી ચૌભંગી:- (૧૧) એક ચરમ-એક અવક્તવ્ય, (૧૨) એક ચરમ–અનેક અવક્તવ્ય, (૧૩) અનેક ચરમ-એક અવક્તવ્ય, (૧૪) અનેક ચરમ–અનેક અવક્તવ્ય. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૭૩ ત્રીજી ચૌભંગી :- (૧૫) એક અચરમ—એક અવક્તવ્ય, (૧૬) એક અચરમ– અનેક અવક્તવ્ય, (૧૭) અનેક અચરમ—એક અવક્તવ્ય, (૧૮) અનેક અચરમઅનેક અવક્તવ્ય. ત્રિસંયોગીના આઠ ભંગ ઃ (૧૯) એક ચરમ (૨૦) એક ચરમ (૨૧) એક ચરમ (૨૨) એક ચરમ (૨૩) અનેક ચરમ (૨૪) અનેક ચરમ (૨૫) અનેક ચરમ (૨૬) અનેક ચરમ એક અચરમ એક અચરમ અનેક અચરમ અનેક અચરમ એક અચરમ એક અચરમ અનેક અચરમ અનેક અચરમ આ રીતે અસંયોગીના—છ ભંગ, દ્વિસંયોગીના—બાર ભંગ, ત્રિસંયોગીના– આઠ ભંગ. કુલ ૬+૧૨+૮ = ૨૬ ભંગ થાય છે. એક અવક્તવ્ય, અનેક અવક્તવ્ય, એક અવક્તવ્ય અનેક અવક્તવ્ય એક અવક્તવ્ય અનેક અવક્તવ્ય એક અવક્તવ્ય અનેક અવક્તવ્ય. છવ્વીસ ભંગોનું સ્વરૂપ : (૧) એક ચરમ– દ્વિપ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે એક પ્રદેશની અપેક્ષાએ * | • બીજો અને બીજા પ્રદેશની અપેક્ષાએ પહેલો પ્રદેશ ચરમ કહેવાય છે. આ રીતે એક ચરમ રૂપ આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) એક અચરમ– અચરમ એટલે મધ્યમ. ચરમ વિના મધ્યમ શક્ય નથી, તેથી આ ભંગ શૂન્ય છે. (૩) એક અવક્તવ્ય- પરમાણુથી અનંત પ્રદેશી બંધ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે, ત્યારે તે ચરમ અથવા અચરમ શબ્દથી વાચ્ય થતો ન હોવાથી એક અવક્તવ્ય કહેવાય છે. (૪) અનેક ચરમ– અચરમ વિના અનેક ચરમ શક્ય ન હોવાથી આ ભંગ શૂન્ય છે. (૫) અનેક અચરમ— ચરમ વિના અચરમ શક્ય ન હોવાથી આ ભંગ શૂન્ય છે. (૬) અનેક અવક્તવ્ય- ચરમ-અચરમ વિના અનેક અવક્તવ્ય સંભવિત ન હોવાથી આ ભંગ શૂન્ય છે. [ • Page #99 -------------------------------------------------------------------------- ________________ COCCODCOCOCODCOCOCO ફૂલ–આમ સ્તકાલય (૭) એક ચરમ, એક અચરમ- પાંચ પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર આડી ઊભી શ્રેણી રૂપે સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રદેશ મધ્યમાં હોય છે અને તેની ચારે દિશામાં એક-એક પ્રદેશ હોય ! | | | છે. આ રીતે સ્થિત તે સ્કંધોમાં મધ્યનો એક પ્રદેશ અચરમ | કહેવાય છે અને ચારે દિશાના ચાર પ્રદેશો ગોળાઈમાં એક પ્રતર પર સ્થિત હોવાથી એકત્વની વિવક્ષાએ એક ચરમ કહેવાય છે. (૮) એક ચરમ, અનેક અચરમ-છપ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર આડી ઊભી શ્રેણી રૂપે સ્થિત થાય, ત્યારે તેમાં બે પ્રદેશ મધ્યમાં હોય છે અને તેની ચારે દિશામાં એકએક પ્રદેશ હોય છે. આ રીતે સ્થિત તે સ્કંધમાં મધ્યના | બે પ્રદેશ અનેક અચરમ છે અને ચારે દિશાના એકએક પ્રદેશ સાતમા ભંગની જેમ એકત્વ પરિણામે પરિણત હોવાથી એક ચરમ કહેવાય છે. આ રીતે આ ભંગ સાતમા ભંગની સમાન છે પરંતુ આ ભંગમાં મધ્યવર્તી બે અચરમ હોય છે. (૯) અનેક ચરમ, એક અચરમ– ત્રણ પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં સ્થિત થાય, ત્યારે તેમાં મધ્યવર્તી એક પ્રદેશ અચરમ હોય છે અને તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ રૂપ હોવાથી આ ભંગ ઘટિત થાય છે. (૧૦) અનેક ચરમ, અનેક અચરમ- ચાર પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના ચાર આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં સ્થિત થાય, ત્યારે તેમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક અચરમ હોય છે અને તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ રૂપ હોવાથી આ ભંગ ઘટિત થાય છે. આ ભંગ નવમા ભંગની સમાન છે પરંતુ આ ભંગમાં મધ્યવર્તી અચરમ બે હોય છે. (૧૧) એકચરમ, એક અવક્તવ્ય-ત્રણ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં બે પ્રદેશ એક પ્રતરના બે આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં હોય અને તે બે પ્રદેશમાંથી કોઈ એક પ્રદેશની ઉપર અથવા Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના જીવ - 05 ( ૭૫ GU) પ્રજ્ઞાપના-વાભિગમ સૂત્ર આધારિત છે જ ન જ ર થ દ ધ ન પ ] નીચે બીજા પ્રતરમાં એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. આ ભંગમાં પ્રથમ ભંગની જેમ બે પ્રદેશ પરસ્પર એક ચરમ છે અને બીજા પ્રતર પરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. (૧૨) એક ચરમ, અનેક અવક્તવ્ય-ચાર પ્રદેશ સ્કંધથી અનંતપ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પસ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર બે પ્રદેશ સ્થિત હોય અને તેની ઉપર તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. આ ભંગ અગિયારમા ભંગની સમાન છે પરંતુ આમાં એક અવક્તવ્ય વધુ હોય છે. (૧૩) અનેકચરમ, એક અવક્તવ્ય-પાંચ પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપરસ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં બે આકાશ પ્રદેશ પર બે પ્રદેશ સ્થિત હોય અને તેની ઉપર બીજા પ્રતરમાં તે જ રીતે એક શ્રેણીએ બે પ્રદેશ સ્થિત હોય અને ત્રીજા પ્રતરમાં એક પ્રદેશ સ્થિત થાય | | | | ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં બે પ્રતરના બે-બે પ્રદેશ અનેક ચરમ છે અને ત્રીજા પ્રતર પરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. (૧૪) અનેકચરમ, અનેક અવક્તવ્ય- છ પ્રદેશી અંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ચાર પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં મધ્યવર્તી બે પ્રતરમાં તેરમા ભંગની જેમ એક-એક શ્રેણીએ બે-બે પ્રદેશસ્થિત થાય અને તેની ઉપર તથા નીચેના એક-એક પ્રતરના એકએક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ સ્થિત થાય ! ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના બે પ્રતરના બે-બે પ્રદેશ અનેક ચરમ અને ઉપર-નીચેના પ્રતરના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. (૧૫ થી ૧૮) એક અચરમ એક અવક્તવ્ય, એક અચરમ અનેક અવક્તવ્ય, અનેક અચરમ એક અવક્તવ્ય અને અનેકચરમ અનેક અવક્તવ્ય આચારભંગમાં ચરમ વિના અચરમનું કથન છે, તેમ શક્ય નહોવાથી, આ ચારે ભંગ શૂન્ય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 9s - a A Ga Ga Ga Ga Ga C2 2 04 05 0 , . - 9999995633 ફૂલ–આમ સ્તકાલય (૧૯) એક ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય- છ પ્રદેશી ઔધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરના પાંચ આકાશ પ્રદેશોમાંથી મધ્યમાં એક પ્રદેશ અને ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત | હોય તથા તેની ઉપરના અથવા નીચેના કોઈપણ એક | પ્રતરમાં એક આકાશ પ્રદેશ ઉપર એક પ્રદેશ સ્થિત હોય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યનો એક પ્રદેશ એક અચરમ, ચારે દિશાના ચાર પ્રદેશો એકત્વની વિવેક્ષાથી એક ચરમ છે અને બીજા પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં સાતમા ભંગ કરતાં એક અવક્તવ્ય વધુ છે. શેષ સર્વ વિગત સાતમા ભંગની સમાન છે. (૨૦) એક ચરમ, એક અચરમ, અનેક અવક્તવ્ય- સાત પ્રદેશી ઔધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ, જ્યારે ત્રણ પ્રતરના સાત આકાશ પ્રદેશઉપસ્થિત થાય, ત્યારે તેમાં મધ્યવર્તી | [[ !! પ્રતાના પાંચ આકાશ પ્રદેશોમાંથી વચ્ચે એક પ્રદેશ અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપરના તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યવર્તી પ્રતરમાં એક ચરમ, એક અચરમ અને - ઉપર-નીચેના પ્રતરોમાં બે(અનેક)અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં ઓગણીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે. શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૧) એકચરમ, અનેક અચરમ, એક અવક્તવ્ય-સાત પ્રદેશી ઔધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના સાત આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં એક પ્રતરના છ આકાશ પ્રદેશ પર મધ્યમાં બે અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશ સ્થિત થાય તથા ઉપરનાકે નીચેના એકપ્રતરના એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં પ્રથમ પ્રતરમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક (બે) અચરમ, ચાર દિશાના ચાર પ્રદેશ એક ચરમ અને અન્ય પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં ઓગણીસમા ભંગ કરતાં એક અચરમ વધુ છે. શેષ સર્વવિગત તેની સમાન છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત રહ a d ૭૭ (૨૨) એક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય- આઠ પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના આઠ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરના છ આકાશ પ્રદેશ પર મધ્યમાં બે અને તેની ચાર દિશામાં ચાર પ્રદેશસ્થિત થાય અને ઉપર તથા નીચેના બંને પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ ઉપર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના પ્રતરમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક અચરમ છે, ચાર દિશાના ચાર = પ્રદેશો એકત્વની વિવક્ષાથી એક ચરમ છે અને ઉપર-નીચેના પ્રતરોના એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં એકવીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૩) અનેકચરમ, એક અચરમ, એક અવક્તવ્ય-ચાર પ્રદેશ સ્કંધથી અનંત પ્રદેશ સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના ચાર આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીએ ત્રણ આકાશ પ્રદેશ પર ત્રણ પ્રદેશ સ્થિત થાય અને [. ઉપર કે નીચેના કોઈપણ એક પ્રતરમાં એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે. આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતર પરના ત્રણ પ્રદેશોમાં મધ્યવર્તી એક પ્રદેશ એક અચરમ છે, તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે અને ઉપર કે નીચેના પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં નવમા ભંગ કરતા એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૪) અનેક ચરમ, એક અચરમ, અનેક અવક્તવ્ય- પાંચ પ્રદેશી અંધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપસ્થિત થાય, ત્યારે તેમાં ત્રેવીસમા ભંગની જેમ એક પ્રતરની એક શ્રેણીમાં ત્રણ પ્રદેશ અને તેની ઉપર તથા નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ સ્થિત ! થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં મધ્યના ! પ્રતરમાં વચ્ચેનો એક પ્રદેશ એક અચરમ છે અને આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે તથા ઉપર-નીચેના પ્રતરમાં સ્થિત એક-એક પ્રદેશ અનેક (બે) અવક્તવ્ય છે.આ રીતે આ ભંગમાં ત્રેવીસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ७८ ***** 006. ફૂલ-આમ સ્તોકાલય ... (૨૫) અનેક ચરમ, અનેક અચરમ, એક અવક્તવ્ય પાંચ પ્રદેશી બંધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે બે પ્રતરના પાંચ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં ચાર આકાશ પ્રદેશો પર ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર કે નીચેના કોઈ પણ એક પ્રતરના એક આકાશ પ્રદેશ પર એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતરના ચાર પ્રદેશોમાં મધ્યના બે પ્રદેશ અનેક (બે) અચરમ છે, આજુબાજુના બે પ્રદેશ અનેક (બે) ચરમ છે અને ઉપરના પ્રતરનો એક પ્રદેશ એક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં દસમા ભંગથી એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. (૨૬) અનેક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય- છ પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીના કોઈપણ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રતરની એક શ્રેણીમાં ચાર આકાશ પ્રદેશ ઉપર ચાર પ્રદેશ સ્થિત થાય અને ઉપર તથા નીચેના પ્રતરોમાં એક-એક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ સ્થિત થાય ત્યારે આ ભંગ ઘટિત થાય છે. તેમાં એક પ્રતરના ચાર પ્રદેશમાંથી મધ્યના બે પ્રદેશ અનેક અચરમ છે અને આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ છે, ઉપર-નીચેના પ્રતરવર્તી એક-એક પ્રદેશ અનેક અવક્તવ્ય છે. આ રીતે આ ભંગમાં પચીસમા ભંગ કરતાં એક અવક્તવ્ય વધુ છે, શેષ સર્વ વિગત તેની સમાન છે. આકૃતિના સંકેત :પુદ્ગલ પ્રદેશ. એક પ્રતર, = એક આકાશ પ્રદેશ, - • = દરેક ભંગમાં અનેક સ્કંધોનો સમાવેશ ઃ- અલ્પપ્રદેશી સ્કંધમાં પ્રાપ્ત થતાં ભંગ વધુ પ્રદેશી સ્કંધમાં પણ ઘટિત થાય છે. તે ભંગોમાં આકાશ પ્રદેશ તો અલ્પપ્રદેશી સ્કંધની સમાન જ હોય છે, પરંતુ તેમાં એક-એક આકાશ પ્રદેશ પર સ્કંધ પ્રમાણે વધુ-વધુ પ્રદેશો સ્થિત થાય છે. જેમ કે– અનેક ચરમ એક અચરમ નામના નવમા ભંગમાં ત્રણ આકાશપ્રદેશ ઉપર ત્રણ પ્રદેશી સ્કંધ સ્થિત થાય ત્યારે દરેક આકાશ પ્રદેશ પર એક-એક પ્રદેશ રહે છે અને જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર છ પ્રદેશી સ્કંધ સ્થિત થાય ત્યારે એક-એક આકાશ પ્રદેશ પર બે વગેરે પ્રદેશ રહે છે. આ રીતે જેટલા પ્રદેશી સ્કંધ હોય તેના સર્વ પ્રદેશો આ નવમા ભંગમાં ત્રણ આકાશપ્રદેશોમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ રીતે ત્રણ પ્રદેશીથી લઈને અનંત Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત [ ૭૯ આ જ રીતે અન્ય = = પ્રદેશી સુધીના સર્વ સ્કંધોમાં આ નવમો ભંગ ઘટિત થાય છે. ભંગોમાં વધુ પ્રદેશી સ્કોને સમજી લેવા જોઈએ. યથા— ( ] = આકાશ પ્રદેશ, = સ્કંધ પ્રદેશ) નવમા ભંગમાં ત્રણ પ્રદેશી સ્કંધની આકૃતિ [B]] છ પ્રદેશી સ્કંધની આકૃતિ '' '' દશ પ્રદેશી સ્કંધની આકૃતિ ||*|′′] છવ્વીસ ભંગોની પરમાણુ આદિમાં ઉપલબ્ધિનું દર્શન ઃ— ક્રમ ભંગનું નામ આકૃતિ વિવરણ ૧ એક જ પ્રતરમાં બે આકાશ પ્રદેશ ઉપર સ્થિત બે પ્રદેશીથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. ૨ ૩ ૪ ૫ ૭ ८ ૯ ૧૦ ૧૧ એક ચરમ એક અચરમ એક અવક્તવ્ય અનેક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય એક ચરમ એક અચરમ એક ચરમ અનેક અચરમ અનેક ચરમ એક અચરમ અનેક ચરમ અનેક અચરમ એક ચરમ એક અવક્તવ્ય X X X X હ • • = કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત પરમાણુથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. એક પ્રતરમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત પાંચ પ્રદેશીથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. એક પ્રતરમાં છ આકાશ પ્રદેશ પર સ્થિત છ પ્રદેશીથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. એક પ્રતરમાં ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રણ પ્રદેશીથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. એક પ્રતરમાં ચાર આકાશ પ્રદેશ પર સ્થિત ચાર પ્રદેશીથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. બે પ્રતરમાં ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રણ પ્રદેશીથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [૦ કમ | ૧૨ | ર ર ર ર ર ર ર ર ર ર | ફૂલ-આમ સ્તકાલય ભગનું નામ | આકૃતિ એક ચરમ અનેક અવક્તવ્ય ૧૩ અનેક ચરમ એક અવક્તવ્ય વિવરણ ત્રણ પ્રતરમાં ચાર આકાશ પ્રદેશ પર સ્થિત ચાર પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના ઔધોમાં હોય છે. ત્રણ પ્રતરમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત પાંચ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. ચાર પ્રતરમાં છ આકાશ પ્રદેશ પર સ્થિત છ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના આંધોમાં હોય છે. કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. | ૧૪ | અનેકચરમ અનેક અવક્તવ્ય | ૧૫ ૧૬ કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. કોઈપણ સ્કંધમાં સંભવિત નથી. |િઆ પાંચેય એક પ્રસરી It 1 || તેની નીચે જુદ્ધ પ્રતરમાં ૨૦ એક અચરમ એક અવક્તવ્ય એક અચરમ અનેક અવક્તવ્ય અનેક અચરમ એક અવક્તવ્ય અનેક અચરમ અનેક અવક્તવ્ય એક ચરમ એક અચરમ એક અવક્તવ્ય એક ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય એક ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય એક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય અનેક ચરમ એક અચરમ એક અવક્તવ્ય 3 ઉપર જુદા પ્રતરમાં elનાચેજા પ્રતરમાં 1 |િ • T. || LI બે પ્રતરમાં છ આકાશ પ્રદેશ પર સ્થિત છ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. ત્રણ પ્રતરમાં સાત આકાશ પ્રદેશ પર સ્થિત સાત પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના ઔધોમાં હોય છે. બે પ્રતરમાં સાત આકાશ પ્રદેશ પર સ્થિત સાત પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. ત્રણ પ્રતરમાં આઠ આકાશ પ્રદેશ પર સ્થિત આઠ પ્રદેશથી અનંત પ્રદેશ સુધીના સ્કંધોમાં હોય છે. બે પ્રતરમાં ચાર આકાશ પ્રદેશ પર સ્થિત ચાર પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. 6િ નીચે જુદા પ્રતરમાં [0] ઉપર જુuપ્રતરમાં |_| |િ નીચે જુઘ પ્રતરમાં Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાદિ US ૮ = ૨૫ | પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નહી ૮૧ કમ ભંગનું નામ | આકૃતિ | વિવરણ ૨૪] અનેક ચરમ ત્રણ પ્રતરમાં પાંચ આકાશ પ્રદેશ એક અચરમ પર સ્થિત પાંચ પ્રદેશથી અનંત અનેક અવક્તવ્ય પ્રદેશી સુધીના આંધોમાં હોય છે. અનેક ચરમ બે પ્રતરમાં પાંચ આકાશ પ્રદેશ અનેક અચરમ પર સ્થિત પાંચ પ્રદેશથી અનંત એક અવક્તવ્ય પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. ૨૬ ! અનેક ચરમ ત્રણ પ્રતરમાં છ આકાશ પ્રદેશ અનેક અચરમ પર સ્થિત છ પ્રદેશથી અનંત અનેક અવક્તવ્ય પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે. પ્રશ્ન-૬ઃ હે ભગવન્! ઉપરોક્ત રદ ભંગમાંથી પરમાણુ, દ્વિદેશી સ્કંધ યાવતું અનત પ્રદેશ સ્કંધમાં કેટલા ભંગ પ્રાપ્ત થાય છે? ઉત્તર–પરમાણ:- અપ્રદેશી અને નિરંશ હોવાથી તેમાં એક ત્રીજો ભંગ એક અવક્તવ્ય ઘટિત થાય છે. ઢિપ્રદેશી ઔધ – બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો પ્રથમ ભંગ એક ચરમ અને એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો ત્રીજો ભંગ એક અવક્તવ્ય, આ બે ભંગ હોય. ત્રિપ્રદેશી ઔધમાં – ૧, ૩, ૯, ૧૧મો, આ ચાર ભંગ હોય છે. તે આ પ્રમાણે છે– (૧) ત્રિપ્રદેશ સ્કંધ જ્યારે બે આકાશ પ્રદેશ પરસ્થિત હોય તો પ્રથમ ભંગ એક ચરમ. (૨) જ્યારે એક આકાશ પ્રદેશ પર સ્થિત હોય તો ત્રીજો ભંગ એક અવક્તવ્ય. (૩) જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો નવમો ભંગ અનેક ચરમ એક અચરમ. (૪) જ્યારે બે પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તો અગિયારમો ભંગ એક ચરમ એક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે. ચાર પ્રદેશી ઔધમાં -૧, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૨૩મો, આ સાત ભંગ હોય છે. તેમાં ચાર ભંગ પૂર્વવતુ છે. શેષ ત્રણ ભંગ આ પ્રમાણે છે- (૧) ચાર પ્રદેશી સ્કંધ જ્યારે એક જ પ્રતરના ચાર આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે અનેક ચરમ અનેક અચરમ, આ દશમો ભંગ ઘટિત થાય છે. (૨) જ્યારે ત્રણ પ્રતરના ચાર આકાશ પ્રદેશ સ્થિત હોય, ત્યારે એક ચરમ અનેક અવક્તવ્ય, આ બારમો ભંગ ઘટિત થાય છે. (૩) જ્યારે બે પ્રતરના ચાર આકાશ પ્રદેશ સ્થિત હોય, ત્યારે અનેક ચરમ એક અચરમ એક અવક્તવ્ય, આ “ત્રેવીસમો ભંગ ઘટિત થાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ [૮૨ થયો છે. વિવિધ ફૂલ-આમ સ્તકાલય પાંચ પ્રદેશી ઔધમાં :- ૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૩, ૨૪, ૨૫ આ અગિયાર ભંગ હોય છે. તેમાં સાત ભંગ પૂર્વવત્ છે, શેષ ચાર ભંગ આ પ્રમાણે છે– (૧) પાંચ પ્રદેશ સ્કંધ જ્યારે એક પ્રતરની આડી-ઊભી બે શ્રેણીમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે એક ચરમ એક અચરમ, આ સાતમો ભંગ ઘટિત થાય છે. (ર) જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે અનેક ચરમ એક અવક્તવ્ય, આ “તેરમો” ભંગ ઘટિત થાય છે. (૩) જ્યારે ત્રણ પ્રતરના પાંચ આકાશપ્રદેશ પર સ્થિત હોય, તેમાં ત્રણ પ્રદેશ એક પ્રતરમાં સમ શ્રેણીએ હોય, તેની ઉપર અને નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ હોય, ત્યારે અનેક ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય, આ ચોવીસમો ભંગ ઘટિત થાય છે. (૪) બે પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, ત્યારે અનેક ચરમ, અનેક અચરમ એક અવક્તવ્ય, આ “પચીસમો ભંગ ઘટિત થાય છે. છ પ્રદેશી ઔધમાં - ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૩, ૨૪, ર૫, ૨૬, આ પંદર ભંગ હોય. તેમાં અગિયાર ભંગ પૂર્વવતુ હોય છે. શેષ ચાર ભંગ આ પ્રમાણે છે(૧) છ પ્રદેશી ઔધ જ્યારે એક પ્રતરની આડી-ઊભી બે શ્રેણીઓમાં છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે “આઠમો એક ચરમ અનેક અચરમ. (૨) જ્યારે ચાર પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં ઉપર-નીચેના બે પ્રતરમાં બે-બે પ્રદેશ અને તેની ઉપર અને નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ હોય, ત્યારે “ચૌદમો અનેક ચરમ અનેક અવક્તવ્ય. (૩) જ્યારે બે પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં એક પ્રતરમાં ચાર દિશામાં ચાર, મધ્યમાં એક પ્રદેશ અને બીજા પ્રતરમાં એક પ્રદેશ હોય, ત્યારે ઓગણીસમો એક ચરમ, એક અચરમ એક અવક્તવ્ય. (૪) જ્યારે ત્રણ પ્રતરના છ આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં ચાર પ્રદેશ એક પ્રતરમાં સમશ્રેણીમાં અને તેની ઉપર-નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ હોય ત્યારે છવ્વીસમો અનેક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે. સાત પ્રદેશી ઔધમાં - ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦,૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, આ સત્તર ભંગ હોય છે, તેમાં પંદર ભંગ પૂર્વવત્ છે. શેષ બે ભંગ આ પ્રમાણે છે Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત (૧) સાત પ્રદેશ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના સાત આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં એક પ્રતરમાં ચાર દિશામાં ચાર, મધ્યમાં એક પ્રદેશ અને તેની ઉપર-નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ સ્થિત હોય, ત્યારે “વીસમો” એક ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે. (૨) જ્યારે બે પ્રતરના સાત આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં ચારે દિશામાં ચાર, મધ્યમાં બે અને બીજા પ્રતરમાં એક પ્રદેશ હોય,ત્યારે “એકવીસમો એક ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય. આઠ પ્રદેશથી અનંત પ્રદેશ સ્કંધમાં – ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ આ અઢાર ભંગ હોય છે. તેમાં સત્તર ભંગ પૂર્વવત્ છે. શેષ એક ભંગ આ પ્રમાણે છે– (૧) આઠ પ્રદેશી અંધ જ્યારે ત્રણ પ્રતરના આઠ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં એક પ્રતરના આડી-ઊભી બે શ્રેણીમાં ચારે દિશામાં ચાર, મધ્યમાં બે અને તેની ઉપર અને નીચેના પ્રતરના એક-એક પ્રદેશ હોય, ત્યારે બાવીસમો એક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે. આ રીતે સર્વમળીને ૧૮ ભંગ જ ઘટિત થાય છે. તેથી કુલ રડભંગમાંથી (૨–૧૮)આઠ ભંગ શૂન્ય છે. કોઈપણ પુદ્ગલમાં ઘટિત ન થતા આઠ શૂન્ય ભંગ:કમ | ભગાક | ભંગ નામ | શૂન્યતાનું કારણ ૧ | બીજો | એક અચરમ | ચરમ વિના અચરમ(મધ્યમ) થતા નથી ચોથો |અનેક ચરમ મધ્યના અચરમ વિના કેવળ અનેક ચરમ થતા નથી ૩ | પાંચમો |અનેક અચરમ | ચરમવિના ઘણા અચરમ પણ થતા નથી | | છઠ્ઠો 'અનેક અવક્તવ્ય | ચરમ કે અચરમ વિના કેવળ અનેક અવ્યક્તવ્ય શક્ય નથી. પ-૮ | ૧૫ થી ૧૮ અચરમ અને અવક્તવ્યના ચરમવિના અચરમ(મધ્યમ) ન હોય, સંયોગવાળા ચાર ભંગ | તેથી ચરમ રહિત કેવળ અચરમ અને અવક્તવ્યના સંયોગવાળા ચારે ય ભંગ થતા નથી. પ્રશ્ન-૭ઃ પુગલ સંસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર– પુદ્ગલ સંસ્થાનના પાંચ પ્રકાર છે– (૧) પરિમંડલ-ચૂડીના આકારે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ *%800 ઈફૂલ-આમ સ્તોકાલય (૨) વૃત્ત–લાડવાના આકારે (૩) ત્રિકોણ (૪) ચોરસ (૫) આયત–લાંબી લાકડીના આકારે. પાંચે પ્રકારના સંસ્થાન યુક્ત પુદ્ગલો અનંત છે. તેમાંથી કેટલાક (૧) સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૨) અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવાગાઢ (૩) અસંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ (૪) અનંત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૫) અનંત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે. પાંચે ય પ્રકારના સંસ્થાનના પાંચ પ્રકાર છે, તેથી પ×૫-૨૫ પ્રકાર છે. પ્રશ્ન-૮ : હે ભગવન્ ! તે ૨૫ પ્રકારના સંસ્થાન શું (૧) ચરમ છે (૨) અચરમ છે (૩) અનેક ચરમ છે (૪) અનેક અચરમ છે (૫) ચરમાંત પ્રદેશોરૂપ છે (૬) અચરમાંત પ્રદેશોરૂપ છે ? ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ રત્નાપ્રભા પૃથ્વીની જેમ તે અખંડ હોવાથી તેમાં એક પણ ભંગ ઘટિત થતો નથી. વિભાગ અપેક્ષાથી ૧. એક અચરમ ર. અનેક ચરમ ૩. ચરમાંત પ્રદેશો રૂપ ૪. અચરમાંત પ્રદેશો રૂપ છે. આ ચાર ભંગ ઘટિત થાય છે. પ્રશ્ન-૯ઃ હે ભગવન્ ! સંસારી જીવોમાં ચરમ-અચરમપણું કેટલી અપેક્ષાએ હોય છે? ઉત્તર– હે ગૌતમ ! સંસારી જીવોમાં ૧૧ પ્રકારે ચરમ-અચરમપણું ઘટિત થાય છે. યથા— ગતિ આદિ ૧૧ બોલમાં ચરમ-અચરમ– (૧) ગતિ ચરમ (૨) સ્થિતિ ચરમ (૩) ભવ ચરમ (૪) ભાષા ચરમ (પ) શ્વાસોશ્વાસ ચરમ (૬) આહાર ચરમ (૭) ભાવ ચરમ (૮) વર્ણ ચરમ (૯) ગંધ ચરમ (૧૦) રસ ચરમ (૧૧) સ્પર્શ ચરમ. ૧. ગતિ ચરમ – પૃચ્છા સમયે જે જીવ અંતિમ ગતિ પર્યાયમાં હોય, તે ગતિચરમ છે. તદ્ભવ મોક્ષગામી જીવો ગતિચરમ છે. તે સિવાયના જીવો ગતિઅચરમ છે. તે જ રીતે ચારે ગતિની અપેક્ષાએ ગતિચરમ-ગતિઅચરમ જાણવા. ૨. સ્થિતિ ચરમ – પૃચ્છા સમયે જે સ્થિતિ—આયુષ્યનો અનુભવ કરી રહ્યા હોય, તે સ્થિતિ તેની અંતિમ હોય, ફરીવાર તે સ્થિતિ—આયુષ્ય પ્રાપ્ત ન કરવાના હોય, તે સ્થિતિ ચરમ અને ફરીવાર તે સ્થિતિ પ્રાપ્ત કરવાના હોય, તે સ્થિતિ અચરમ છે. - ૩. ભવ ચરમ – પૃચ્છા સમયે જે જીવ અંતિમ ભવમાં વર્તતા હોય, તે ભવચરમ અને જેનું ભવભ્રમણ બાકી હોય, તે ભવ અચરમ છે. ૪. ભાષા ચરમ જેને વર્તમાન ભવનિમિત્તક અંતિમ ભાષાનો પ્રયોગ થતો હોય, ફરી તે ભવમાં જન્મ ધારણ કરી ભાષા પ્રયોગ થવાનો ન હોય તે જીવ તે - Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ છે જ ર થ ૮૫] ભવની અપેક્ષાએ ભાષા ચરમ અને તે સિવાયના જીવો ભાષા અચરમ છે. ૫. શ્વાસોશ્વાસ ચરમ – વર્તમાન ભવનિમિતક અંતિમ શ્વાસોશ્વાસ હોય, તે શ્વાસોશ્વાસ ચરમ અને તે સિવાયના જીવો શ્વાસોશ્વાસ અચરમ છે. ૬. આહાર ચરમ – વર્તમાન ભવનિમિત્તક આહાર અંતિમ હોય, તે આહાર ચરમ અને તે સિવાયના જીવો આહાર અચરમ છે. ૭. ભાવ ચરમ – વર્તમાન ભવનિમિત્તક ઔદાયિકાદિ ભાવ અંતિમ હોય, તે ભાવ ચરમ અને તે સિવાયના જીવો ભાવ અચરમ છે. ૮થી૧૧. વર્ણ, ગંધ, રસ, સ્પર્શચરમ- વર્તમાન ભવનિમિત્તક શરીરના વર્ણાદિ ભાવો અંતિમ હોય, તે વર્ણચરમ, ગંધચરમ, રસચરમ અને સ્પર્શચરમ છે. તે સિવાયના જીવો વર્ણાદિ અચરમ છે. ર૪ દંડકના એક જીવમાં ચરમ અથવા અચરમ કોઈ પણ એક અવસ્થા હોય અને અનેક જીવોમાં કેટલાક જીવો ચરમ અને કેટલાક જીવો અચરમ હોય છે. કેવા શરીર (શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧૨]) પ્રશ્ન–૧ઃ હે ભગવન્! શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે– (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર (૫) કાર્મણ શરીર. નીતિ રીતિ તિ શારીરિક ! જે જીર્ણ–શીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. (૧) ઔદારિક શરીર –ઔદારિક શબ્દ–ઉદાર શબ્દથી બન્યો છે. ઉદાર શબ્દના ચાર અર્થછે– (૧) ઉદાર પ્રધાન, (ર) ઉદાર=વિશાળ, વિસ્તૃત, (૩) ઉદાર=માંસ, મજ્જા, હાડકા વગેરે (૪) ઉદારભૂલ. (૧) જે શરીર પ્રધાન હોય તે દારિક શરીર કહેવાય છે. તીર્થકરો, ગણધરો આદિ ચરમ શરીરી જીવોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિ ગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ <<>>>** ફૂલ-આમ સ્તોકાલય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષની છે, જોકે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના લાખ યોજનની છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવ પર્યંત રહેતી નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વિશાળ હોવાથી તેને ઉદાર–ઔદારિક શરીર કહે છે. (૩) માંસ, હાડકાં, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરેનું બનેલું હોય છે. અન્ય શરીરમાં તે હોતા નથી. (૪) ઔદારિક શરીર વૈક્રિયાદિ શરીરોની અપેક્ષાએ ઉદાર– સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોવાથી તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે. (૨) વૈક્રિય શરીર ઃ– વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દશ્ય-અદશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે શરીર વૈક્રિય શરીર કહેવાય છે. તેના બે ભેદ છે– લબ્ધિ પ્રત્યયિક અને ભવ પ્રત્યયિક. (૧) વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈક્રિય પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. તે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હોય છે. (૨) જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. તે દેવ અને નારકીઓને હોય છે. (૩) આહારક શરીર ઃ- ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારક શરીર કહેવાય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત મુનિને જ્યારે કોઈપણ જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવાનું હોય અને સમયે પોતાના ક્ષેત્રમાં કેવળજ્ઞાની ભગવંત ન હોય, અન્ય ક્ષેત્રમાં હોય, જ્યાં ઔદારિક શરીરથી પહોંચી શકાય તેમ ન હોય, ત્યારે મુનિ લબ્ધિ વિશેષથી અતિ વિશુદ્ધ, સ્ફટિક સમાન નિર્મળ એક હાથનું શરીર બનાવીને તે શરીર દ્વારા તે ક્ષેત્રમાં જઈને તીર્થંકર કે કેવળી ભગવાન પાસેથી સમાધાન મેળવે છે, તે શરીર આહારક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત સંયત મુનિ કરે છે. (૪) તૈજસ શરીર :- સ્થૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું જે કારણ છે, તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. તૈજસ શરીર તેજોમય હોવાથી ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે— (૧) અનિઃસરણાત્મક સ્થૂલ શરીરની સાથે રહીને જે આહારના પાચનનું કાર્ય કરે, તે અનિઃસરણાત્મક તૈજસ શરીર કહેવાય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રાપના-જીવા (૯C SC, S S ૯ ). C હા ) C ) શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. અનિઃસરણાત્મકતૈજસ શરીર સર્વ સંસારી જીવોને અવશ્ય હોય છે. (૨) નિસરણાત્મક– તેજોલબ્ધિના પ્રયોગથી તેજને બહાર કાઢે છે, તે નિઃસરણાત્મક તૈજસ શરીર છે. તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ, અનુગ્રહ વગેરેનું કારણ બને છે અને જે અશુભ છે તે દુર્ભિક્ષ અશાંતિ, શાપ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે, તે તેજલબ્ધિવાન તિર્યંચ, મનુષ્ય અને દેવોને હોય છે. (૫) કાર્મણ શરીર – આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જે કારણ છે, તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે. આ પાંચે શરીરોમાં ઔદારિક શરીર સ્વલ્પ પુગલોનું બને છે અને તે સૌથી વધુ સ્કૂલ છે અર્થાતુ તેમાં પોલાણ ભાગ વધુ છે. ત્યાર પછીના શરીરો ક્રમશઃ સૂક્ષ્મ-સ્મતર હોવાથી અધિક-અધિકતર પુદ્ગલના બનેલા હોય છે. અંતિમ ત્રણે શરીરમબથી દષ્ટિગોચર થતા નથી, પરમાવવિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે. તેમાં પણ વૈકિય શરીર ચર્મચક્ષુથી દષ્ટિગોચર અને અદષ્ટિગોચર બને પ્રકારના હોય છે. પ્રશ્ન–૧ઃ ર૪ દંડકના જીવોમાં કેટલા શરીર હોય છે? ઉત્તર- ૨૪ દંડકમાં શરીરઃનારકી-દેવતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય, તિર્યંચ મનુષ્ય વનસ્પતિ, વિકજિયી પંચેનિય ૩ શરીર | ૩ શરીર ! ૪ શરીર ૫ શરીર વિકિય, તૈજસ, કાર્મણ, ઔદારિક તૈજસ, કાર્મણ દારિક, વૈક્રિય, ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્પણ |આહારક, તૈજસ,કાર્પણ પ્રશ્ન-૩ઃ ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- બે પ્રકાર છે– (૧) બલગ–બદ્ધ શરીર (ર) મુક્કલગ–મુક્ત શરીર. પ્રશ્ન-૪: બહેલગ શરીર કોને કહેવાય? ઉત્તર- વર્તમાનમાં જીવે જે શરીર ધારણ કર્યું હોય, તે બહેલગ–બદ્ધશરીર કહેવાય છે. વર્તમાન ભવની જેટલી સ્થિતિ હોય, તેટલા સમય સુધી તે બઢેલગ શરીરરૂપે રહે છે. પ્રશ્ન-૫ઃ મુશ્કેલગ–મુક્ત શરીર કોને કહેવાય? Page #113 -------------------------------------------------------------------------- ________________ Gu) C ) GU) 3633% ફૂલ–આમ સ્તકાલય ઉત્તર- જીવે પૂર્વભવમાં જે શરીરો ગ્રહણ કરીને છોડી દીધા હોય તે મુશ્કેલગ શરીર કહેવાય છે તેમજ વર્તમાન ભવની સ્થિતિ પૂર્ણ થતાં આ બઢેલક શરીરને છોડી દીધા પછી તે પણ મુશ્કેલગ–મુક્ત શરીર કહેવાય છે. જ્યાં સુધી તે છોડેલા શરીરના અનંત ખંડ-ખંડ પણ અન્ય પરિણામને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પુદ્ગલો તે જ શરીરના મુક્કલગ શરીર કહેવાય છે. પ્રશ્ન–૬: બહેલગ અને મુશ્કેલગ સમુચ્ચય ઔદારિક શરીર કેટલા હોય છે? ઉત્તર– બઢેલગ ઔદારિક શરીર અસંખ્યાત છે. ઔદારિક શરીરી જીવો નિગોદની અપેક્ષાએ અનંતા છે પરંતુ તેમાં અનંત જીવોનું ઔદારિક શરીર એક જ હોવાથી ઔદારિકશરીર અસંખ્યાતા છે. તે અસંખ્યાતાનું પ્રમાણ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલના સમય પ્રમાણ છે અર્થાત અસત્કલ્પનાથી એક સમયે એક ઔદારિક શરીરને બહાર કાઢીએ, આ ક્રમથી સર્વ ઔદારિક શરીરોને બહાર કાઢતા અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અર્થાત્ અસત્કલ્પનાથી એક એક આકાશ પ્રદેશ પર એક-એક ઔદારિક શરીર સ્થાપિત કરતા સમગ્ર ઔદારિક શરીરોથી અસંખ્ય લોકના અસંખ્ય પ્રદેશો વ્યાપ્ત થઈ જાય છે. મુક્ત ઔદારિક શરીર અનંત છે. બદ્ધ શરીર અસંખ્ય છે પરંતુ તેના ખંડ ખંડ અનંત સ્કંધોમાં વિભાજિત થાય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાલ સુધી ઔદારિકપણાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે વિભાજિત થયેલા અનંત સ્કંધો ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે તેથી એક બઢેલગ શરીરના પણ અનંત મુશ્કેલગ શરીર થાય છે. ઔદારિક શરીરના મુક્કલગ અનંત શરીર કાલથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી અભવી જીવોથી અનંત ગુણ અધિક તથા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે. પ્રશ્ન-૭ઃ બલગ અને મુશ્કેલગ સમુચ્ચય વૈક્રિય શરીર કેટલા છે? ઉત્તર-બઢેલગ વૈકિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી ઘનીકત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. મુશ્કેલગ વૈકિય શરીર અનંત છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી અભવી જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે જો જ ન શ ૮૯ ] પ્રશ્ન-૮ઃ બલગ અને મુશ્કેલગ આહારક શરીર કેટલા છે? ઉત્તર– બઢેલગ આહારક શરીર ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જ્યારે હોય, ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર-બે હજારથી નવ હજાર સુધીની કોઈ પણ સંખ્યામાં હોય છે. આહારક શરીરનો વિરહ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનો હોય છે અર્થાત્ ક્યારેક છ માસ સુધી આહારક શરીર હોતું નથી. મુકેલગ આહારક શરીર અનંત છે પરંતુ તે ઔદારિક શરીરથી અનંતમા ભાગ પ્રમાણ હોય છે. પ્રશ્ન-૯ઃ બહેલગ અને મુશ્કેલગ સમુચ્ચય તૈજસ-કાશ્મણ શરીર કેટલા છે? ઉત્તર-બહેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી સિદ્ધ જીવોથી અનંત ગુણ અધિક અને સમસ્ત જીવોથી અનંતમો ભાગ(સિદ્ધો જેટલા) જૂન છે. મુકેલગ તૈજસ-કાર્મ શરીર અનંત છે. તે કાલથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક તથા સમસ્ત જીવવર્ગના અનંતમાં ભાગ પ્રમાણ છે.(કોઈ પણ રાશિને તે જ રાશિથી ગણવામાં જે ગુણનફળ રાશિ આવે, તે વર્ગ કહેવાય છે. જેમ કે ૪૪૪=૧૬. ૧ સંખ્યા ૪નો વર્ગ છે. તે જ રીતે સમસ્ત જીવરાશિને જીવરાશિથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય, તે જીવવર્ગ કહેવાય. તે વર્ગના અનંતમા ભાગ પ્રમાણ તેમજ સમસ્ત જીવરાશિથી અનંતગુણા મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર છે.) ઔવિક બહ-બુક્ત પાંચ શરીર:શરીર ! - બદ્ધ મુક્ત ૧. ઔદારિક અસંખ્યાત અનંત ક્ષેત્રથી– અસંખ્યાત લોક પ્રમાણ |દ્રવ્યથી– અભવ્ય જીવોથી કાલથી– અસખ્યાત ઉત્સર્પિણી– અનંતગુણા, સિદ્ધ જીવોના અનંતમા અવસર્પિણીના સમય પ્રમાણ ભાગ પ્રમાણ ક્ષેત્રથી– અનંત લોક પ્રમાણ કાલથી– અનંત ઉત્સર્પિણી[અવસર્પિણીના સમય પ્રમાણ. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શરીર ૨. વૈક્રિય ૩ બન આહારક ક્યારેક હોય, ક્યારેક ન હોય, હોય તો જઘન્ય–૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અનેક હજાર ૪-૫ તૈજસ અસંખ્યાત ક્ષેત્રથી– ઘનીકૃત લોક પ્રતરના અસંખ્યાતમા ભાગની શ્રેણીના આકાશ પ્રદેશ પ્રમાણ કાલથી– અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ અનંત કાર્યણ દ્રવ્યથી—– સિદ્ધ જીવોથી અનંતગુણા, સર્વ જીવોના અનંતમા ભાગ પ્રમાણ ક્ષેત્રથી– અનંત લોક પ્રમાણ |કાલથી– અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ જ્યારે અનંત ફૂલ-આમ્ર સ્લોકાલય મુક્ત અનંત મુક્ત ઔદારિક વત્ મુક્ત ઔદારિક વત્ અનંત દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણા, જીવ વર્ગના અનંતમા ભાગ પ્રમાણ. ક્ષેત્રથી– અનંત લોક પ્રમાણ. કાલથી— અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ. પ્રશ્ન-૧૦: નારકીઓના બઢેલગ–મુકેલગ ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર– નારકીઓને બન્નેલગ ઔદારિક શરીર નથી, મુક્ત ઔદારિક શરીર સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. પ્રશ્ન-૧૧ઃ નારકીઓના બઢેલગ-મુશ્કેલગ વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર– નારકીઓના બઢેલગ વૈક્રિયશરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે સંખ્યાત શ્રેણીઓની વિધ્યુંભ સૂચિ અંશુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણતાં અથવા બીજા વર્ગમૂળનો ઘન કરતા જે રાશિ આવે તેટલી શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ બઢેલગ વૈક્રિય શરીર છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં ૨૫૬ આકાશ પ્રદેશ છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬ અને બીજું વર્ગમૂળ ૪ છે. ૧૬×૪=૪ અથવા બીજા વર્ગમૂળ ૪ નો ઘન કરતા અર્થાત્ તે જ રાશિને ત્રણ વાર ગુણા કરતાં ૪×૪×૪-૬૪ થાય, તે ૬૪ શ્રેણીઓમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત 333 ૯૧ જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નારકીઓનાબદ્ધભગવૈક્રિય શરીર છે. નારકીઓના મુશ્કેલગ વૈક્રિય શરીર મુશ્કેલગ ઔદારિક શરીરની જેમ અનંત છે. નારકીઓને બઢેલગ આહારક શરીર નથી. મુશ્કેલગ આહારક શરીર અનંત છે. નારકીઓને બઢેલગ તૈજસ-કાર્પણ શરીર વૈક્રિય શરીરની જેમ અસંખ્યાત છે, મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૧૨ : ભવનપતિ દેવોના બહેલગ-મુકેલગ ઔદારિક શરીર કેટલા છે? ઉત્તર– ભવનપતિ દેવોના બઢેલગ ઔદારિક શરીર નથી. મુશ્કેલગ ઔદારિક શરીર અનંત છે. પ્રશ્ન-૧૩ઃ ભવનપતિ દેવોના બલગ-મુક્કલગ વૈકિય શરીર કેટલા છે? ઉત્તર– ભવનપતિ દેવોના બàલગ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ અને ક્ષેત્રથી ઘનીકત લોકના એકપ્રતરના અસંખ્યાતમા ભાગની અસંખ્યાતા શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિષ્ઠભ સૂચિ અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળના સંખ્યામા ભાગ પ્રમાણ છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રના ૨૫પ્રદેશોના પ્રથમ વર્ગમૂળ ૧ના સંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ પાંચ-છ શ્રેણીના આકાશ પ્રદેશ પ્રમાણ છે. નારકીઓના બÒલગ વૈક્રિય શરીર અસત્કલ્પનાથી ૬૪ શ્રેણી પ્રમાણ છે અને ભવનપતિદેવોના બàલગ વૈક્રિયા શરીર પાંચ-છ શ્રેણી પ્રમાણ છે. વાસ્તવમાં ભવનપતિ દેવોથી નારકી અસંખ્યાતગુણા અધિક છે. ભવનપતિ દેવોના બહેલગ આહારક શરીર નથી, મુશ્કેલગ આહારક શરીર અનંત છે. ભવનપતિ દેવોના બàલગ તૈજસ-કાશ્મણ શરીર તેના બદ્ધલગ વૈક્રિય શરીરની જેમ અસંખ્યાત છે અને મુશ્કેલગતૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૧૪ઃ પાંચ સ્થાવર જીવોના બઢેલગ-મુશ્કેલગ ઔદારિકાદિ શરીરો કેટલા છે? ઉત્તર- પાંચે સ્થાવરજીવોના બહેલગ ઔદારિક શરીર અસંખ્ય છે અને મુશ્કેલગ ઔદારિક શરીર અનંત છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિના બàલગ વૈક્રિય શરીર નથી. વાયુકાયના બòલગ વૈકિય શરીર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. પાંચે સ્થાવરના મુશ્કેલગ વૈક્રિય શરીર અનંત છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ [૯૨ - શ શ ) શ ) શ ) શ ણ ફૂલ-આમ સ્તકાલય પાંચે સ્થાવરના બધેલગઆહારક શરીર નથી, મુશ્કેલગ આહારક શરીર અનંત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુનાબદ્ધેલગતૈજસ-કાશ્મણ શરીર તેના બઢેલગ ઔદારિક શરીરની જેમ અસંખ્યાત છે. વનસ્પતિકાયના બàલગ તૈજસ-કાર્પણ શરીર સમુચ્ચય બàલગ તૈજસ-કાર્પણ શરીરની જેમ અનંત અને મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર સમુચ્ચય મુશ્કેલગ શરીરની જેમ અનંત છે. પ્રશ્ન-૧૫ઃ ત્રણ વિકસેન્દ્રિય જીવોના બઢેલગઅક્કલગ ઔદારિકાદિ શરીર કેટલા છે? ઉત્તર– બÒલગ ઔદારિક શરીર અસંખ્ય છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ છે, ક્ષેત્રથી ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે, તે શ્રેણીઓની વિખંભ સૂચિ અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે અથવા અંગુલના અસંખ્યાતમાં ભાગમાં એક-એક બેઈન્દ્રિયને સ્થાપિત કરવામાં આવે તો સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય અને આવલિકાના અસંખ્યાતમા ભાગે એક-એક જીવનો અપહાર કરવામાં આવે, તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય તેટલા ત્રણે વિકલેન્દ્રિયના બàલગ ઔદારિક શરીર છે. તેઓના મુશ્કેલગ ઔદારિક શરીર અનંત છે. વિકલેન્દ્રિય જીવોના બઢેલગ વૈકિય કે આહારક શરીર નથી અને મુક્કલગ વૈક્રિય અને આહારક શરીર અનંત છે. વિકસેન્દ્રિય જીવોના બàલગ તૈજસ-કાશ્મણ તેના બÒલગ ઔદારિક શરીરની જેમ અસંખ્ય છે, મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન–૧૬: તિર્યંચ પચેન્દ્રિયોના બઢેલગ-અક્કલગ ઔદારિકાદિ શરીરો કેટલા છે? ઉત્તર– તિર્યંચ પંચેન્દ્રિયના બòલગ ઔદારિક, તૈજસ-કાશ્મણ શરીર વિકસેન્દ્રિય જીવોના બàલગ ઔદારિક શરીરની સમાન છે અને મુશ્કેલગ ઔદારિક. તૈજસ-કાશ્મણ શરીર અનત છે. તિર્યંચ પંચેન્દ્રિયોના બàલગ વક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે, ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત શ્રેણીઓની વિખંભ સૂચિ અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રના ૨૫ પ્રદેશ છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧છે. તેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ એક અંક પ્રમાણ પણ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૯૩ પર્યાપ્ત સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી કેટલાક તિર્યંચને જ વૈક્રિય લબ્ધિ હોય છે તેથી તેના બઢેલગ વૈક્રિય શરીરનું પ્રમાણ નારકી, દેવોથી અત્યંત અલ્પ છે. મુશ્કેલગ વૈક્રિય શરીર અનંત છે. તિર્યંચ પંચેન્દ્રિયોને બઢેલગ આહારક શરીર નથી, મુશ્કેલગ આહારક શરીર અનંત છે. પ્રશ્ન-૧૭ મનુષ્યોના બઢેલગ-મુશ્કેલગ ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર– મનુષ્યોના બઢેલગ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા હોય છે. જ્યારે સંમૂર્ચ્છિમ મનુષ્યોનો વિરહકાલ હોય, ત્યારે કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા હોવાથી બન્નેલગ ઔદારિક શરીર સંખ્યાતા હોય છે. તે સંખ્યાતાના માપનું કથન ચાર પ્રકારે થાય છે. (૧) તે ૨૯ અંક પ્રમાણ છે. (૨) ત્રણ યમલપદથી અધિક અને ચાર યમલપદથી ન્યૂન ગર્ભજ મનુષ્યો છે. આઠ અંકરાશિને એક યમલપદ કહે છે. ત્રણ યમલપદ એટલે ૮×૩=૨૪ અંક રાશિથી અધિક અને ચાર યમલપદ એટલે ૮×૪=૩ર અંકરાશિથી ન્યૂન અર્થાત્ ૨૯ અંકરાશિ પ્રમાણ ગર્ભજ મનુષ્યોના બન્નેલગ ઔદારિક શરીર છે. (૩) ગર્ભજ મનુષ્યો પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગથી ગુણતા જે રાશિ પ્રાપ્ત થાય, તેટલા છે. કોઈ પણ રાશિને તે જ રાશિથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય, તે વર્ગ કહેવાય. વર્ગનો પ્રારંભ બેની સંખ્યાથી થાય છે, તેથી પ્રથમ વર્ગ ૨×૨=૪. બીજો વર્ગ ૪૪૪=૧૬. ત્રીજો વર્ગ ૧૬×૧૬-૨૫૬. ચોથો વર્ગ ૨૫×૨૫૬=૫૫૩૬. પાંચમો વર્ગ ૫૫૩૬×૫૫૩=૪, ૨૯, ૪૯, ૬૭, ૨૯૬. આ અંકરાશિને તે જ સંખ્યાથી ગુણતાં છઠ્ઠો વર્ગ આવે છે. પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગથી ગુણતાં જે રાશિ આવે તેટલા ગર્ભજ મનુષ્યો છે અને તેટલા જ બન્નેલગ ઔદારિક શરીર છે. (૪) ગર્ભજ મનુષ્યો ૯૬ છેદનકદાયીરાશિ પ્રમાણ છે. જે રાશિને બે થી ૯૬ વાર ભાગતાં અંતમાં એક આવે તે રાશિ ૯૬ છેદનકદાયીરાશિ કહેવાય છે અથવા એક અંકને સ્થાપિત કરીને ઉત્તરોત્તર ૯૬ વાર બમણા-બમણા કરતાં જે રાશિ આવે તે ૯૬ છેદનકદાયીરાશિ થાય છે. ૧+૧=૨. ૨+૨=૪. ૪+૪=૮. આ રીતે ૯૬ વાર બમણા કરતા. જે રાશિ આવે તેટલા ગર્ભજ મનુષ્યોના બઢેલગ ઔદારિક શરીર છે. જ્યારે સંમૂર્છિમ મનુષ્યોનો વિરહકાલ ન હોય ત્યારે મનુષ્યોના બઢેલગ ઔદારિક શરીર અસંખ્યાતા હોય છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે, ક્ષેત્રથી એક આકાશશ્રેણીના પ્રદેશોના અસંખ્યાતમા ભાગ Page #119 -------------------------------------------------------------------------- ________________ SC03COOK GU) 03CdBCOCS૯ GU) કાલય ડ દે પ્રમાણ છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં જે રાશિ આવે, તેટલા આકાશ પ્રદેશોમાં એક-એક મનુષ્યોને સ્થાપિત કરતા સંપૂર્ણ શ્રેણી ભરાઈ જાય અને એક મનુષ્યની જગ્યા ખાલી રહે છે, તેટલા અસંખ્ય મનુષ્યો ઉત્કૃષ્ટ પદે થાય છે. મનુષ્યોના બòલગ વૈકિય શરીર સંખ્યાતા છે. કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોમાંથી કેટલાકને જ વૈક્રિય લબ્ધિ હોય છે, તેથી તેની સંખ્યા અત્યંત અલ્પ છે. મુશ્કેલગ વૈક્રિય શરીર અનત છે. મનુષ્યોના બÒલગ આહારક શરીર ક્યારેક હોય છે, ક્યારેક હોતા નથી. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. મુશ્કેલગ આહારક શરીર અનંત છે. મનુષ્યોના બàલગ તૈજસ-કાર્પણ શરીર તેના બલગ-દારિક શરીરની જેમ કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત છે, મુશ્કેલગ તૈજસ-કાર્પણ શરીર અનંત છે. પ્રશ્ન–૧૮ઃ વ્યંતર દેવોના બલગ-અક્કલગ ઔદારિકદિ શરીરો કેટલા છે? ઉત્તર- વ્યંતર દેવોના બલગ ઔદારિક કે આહારક શરીર નથી. મુશ્કેલગ ઔદારિક અને આહારક શરીર અનંત છે. વ્યંતર દેવોના બઢેલગ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ અને ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે અથવા ઘનીકત લોકના એક પ્રતરના સંખ્યાત સો યોજન પ્રમાણ ખંડ કરતાં જેટલા ખંડ થાય તેટલા બàલગ વૈક્રિય શરીર છે, મુકેલગ વૈક્રિય શરીર અનંત છે. વ્યંતર દેવોના બઢેલગ તૈજસ-કાશ્મણ શરીર તેના જ બàલગ વૈક્રિય શરીરની સમાન અસંખ્યાત છે, મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૧૯ઃ જ્યોતિષી દેવોના બહેલગ-મુક્કલગ શરીરો કેટલા છે? ઉત્તર- જ્યોતિષી દેવોનાબદ્ધેલગૌદારિક કે આહારકશરીર નથી, મુશ્કેલગ ઔદારિક કે આહારક શરીર અનંત છે. જ્યોતિષી દેવોના બઢેલગ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. વ્યંતરદેવોથી જ્યોતિષી દેવો સંખ્યાત ગુણ અધિકહોવાથી તેની શ્રેણીઓ પણ વ્યંતર દેવોથી સંખ્યાત ગુણી હોય છે. જ્યોતિષી દેવોના મુક્કલગ વૈક્રિય શરીર અનંત છે. તેના અલગ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ કે ૯૫ | તૈજસ-કાશ્મણ શરીર તેના જ બઢેલગવૈક્રિય શરીરની જેમ અસંખ્યાત છે. મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૨૦ઃ વૈમાનિક દેવોના બહેલગ-મુક્કલગ ઔદારિકાદિ શરીરો કેટલા છે? ઉત્તર-વૈમાનિક દેવોના બહેલગ ઔદારિક કે આહારક શરીર નથી, મુશ્કેલગ ઔદારિક અને આહારક શરીર અનંત છે. વૈમાનિકદેવોના બઢેલગવૈકિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાતનું પ્રમાણ અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં જે રાશિપ્રાપ્ત થાય તેટલી શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ વૈમાનિકદેવોના બઢેલગવૈક્રિય શરીર છે, તેના મુશ્કેલગ વૈક્રિય શરીર અનંત છે. વૈમાનિક દેવોના બદ્ધલગ તૈજસ-કાશ્મણ શરીર તેના જ બદ્ધલગ વૈક્રિય શરીરની સમાન અસંખ્યાત છે. મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. અગરિયો | શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧પ/ર0) પ્રશ્ન–૧ઃ દ્રવ્યક્રિય કોને કહેવાય? ઉત્તર- ઈન્દ્રિયોની પૌલિક રચનાઓને દ્રવ્યેન્દ્રિય કહે છે. તેના બે ભેદ છે. (૧) નિવૃત્તિ દ્રવ્યકિય – અંગોપાંગ નામ કર્મના ઉદયથી થતી ઇન્દ્રિયોની આત્યંતર પૌલિક રચનાને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહે છે. ઇન્દ્રિયોની આત્યંતરરચના સર્વ જીવોની એકસમાન હોય છે. ઈન્દ્રિયોના સંસ્થાનનું કથન પણ આત્યંતર નિવૃત્તિની અપેક્ષાએ હોય છે. (૨) ઉપકરણબેન્દ્રિય-નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પર ઉપકાર કરે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે અને ઇન્દ્રિયોની બાહ્ય પૌગલિક રચનાને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહે છે. પ્રત્યેક જીવોની ઇન્દ્રિયોમાં બાહ્ય રચનાનો આકાર જુદા-જુદો હોય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ | CoCoCopCoCoScoથા 0: 33SC | ૯૬ 3 ડીડી ફૂલ–આમ્ર સ્તોત્રાલય પ્રશ્ન-૨: દ્રવ્યજિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર– દ્રવ્યેત્રિયોના આઠ પ્રકાર છે– બે કાન, બે નાક, બે આંખ, એક જિહા અને સ્પર્શેન્દ્રિય. પ્રશ્ન-૩ઃ ૨૪ દંડકના જીવોમાં કેટલી દ્રવ્યેરિયો હોય છે? ઉત્તર- પાંચ સ્થાવર જીવોને એક સ્પર્શેન્દ્રિય; બેઈન્દ્રિયોને બે દ્રવ્યેન્દ્રિયો-જિહા અને સ્પર્શેન્દ્રિય; તે ઇન્દ્રિયને ચાર દ્રવ્યેન્દ્રિયો–બે નાક, જીહા અને સ્પર્શેન્દ્રિય; ચૌરેન્દ્રિયોને છ દ્રવ્યેન્દ્રિયો–બે આંખ, બે નાક, જિલ્લા અને સ્પર્શેન્દ્રિય; પંચેન્દ્રિયોને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય છે. પ્રશ્ન-૪ઃ ૨૪ દંડકના પ્રત્યેક જીવની ત્રીકાલિક દ્રવ્યજિયો કેટલી હોય છે? ઉત્તર- પ્રત્યેક નારકીને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, કારણ કે તે જીવે ભૂતકાલમાં અનંત જન્મ-મરણ કર્યા હતા. વર્તમાનમાં આઠ દ્રવ્યેન્દ્રિયો છે અને ભવિષ્યમાં આઠ, સોળ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. જો તે નારકી એક જ મનુષ્યોનો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જાય, તો મનુષ્ય ભવમાં આઠ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે, જો એકતિર્યંચ પંચેન્દ્રિયનો ભવ અને બીજો મનુષ્યોનો ભવ પ્રાપ્ત કરે અથવા બે મનુષ્યના ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જાય, તો સોળ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. તે નારકી જો સંખ્યાત ભવ કરે તો સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો, અસંખ્યાત ભવ કરે તો અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો અને જો તે નારકી અનંતકાલ પરિભ્રમણ કરે તો અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે. આ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં પોતાના વર્તમાનકાલીન ભવ અનુસાર દ્રવ્યેન્દ્રિયો હોય છે અને ભવિષ્યકાલીન ભવભ્રમણ પ્રમાણે ભવિષ્યકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. એક ભવનપતિ દેવે ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં આઠ છે અને ભવિષ્યમાં આઠ, નવ, સોળ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. એક પૃથ્વી, પાણી કે વનસ્પતિના જીવે ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં તેને એક દ્રવ્યક્રિય છે અને ભવિષ્યમાં તે જીવને આઠ, નવ યાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. એક તેલ-વાયુ, ત્રણ વિકસેન્દ્રિય કે અસલી તિર્યંચ પંચેન્દ્રિયે Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે વ ) શ ) શ થી ૭] ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હતી. વર્તમાનમાં તેઉ-વાયુને એક, બેઇન્દ્રિયને બે, તેઈન્દ્રિયને ચાર, ચૌરેન્દ્રિયને છે, અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને આઠ દ્રવ્યેન્દ્રિયો છે. ભવિષ્યમાં નવ, દશ, સખ્યાત અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.(તેઉ-વાયુ મૃત્યુ પામીને મનુષ્ય જન્મ પામી શકતા નથી. વિકલેન્દ્રિયાદિ જીવો મનુષ્ય જન્મ પામી શકે છે પરંતુ તે સિદ્ધ થઈ શકતા નથી, તેથી તેની ભવિષ્યકાલીન આઠ વ્યન્દ્રિયો કહી નથી, પરંતુ નવથી જ પ્રારંભ કરી છે.) એક સન્ની તિર્યંચ પચેનિયને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ દ્રવ્યન્દ્રિયો છે અને ભવિષ્યમાં આઠ, નવ યાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. એક સંશી મનુષ્યને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ છે અને ભવિષ્યમાં કેટલાક મનુષ્યો દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે, કેટલાક પ્રાપ્ત કરશે નહીં. જે મનુષ્ય ચરમશરીરી છે તે ભવિષ્યમાં ઈન્દ્રિય પ્રાપ્ત કરશે નહીં અને જે અચરમશરીરી છે તે પોતાના ભવો પ્રમાણે આઠ(મનુષ્યપણે), નવ (એકેન્દ્રિય અને ત્યાર પછી મનુષ્યપણે) યાવતું સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે. વ્યતર, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકના એક દેવને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ છે, ભવિષ્યમાં આઠ, નવ થાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. ત્રીજા દેવલોકથી નવ રૈવેયક સુધીના એક-એક દેવને ભૂતકાળમાં અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં આઠ છે, ભવિષ્યમાં આઠ, સોળ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. તે દેવો એક મનુષ્ય ભવ કરીને મોક્ષ જાય તો આઠ, બે મનુષ્ય ભવ કરીને મોક્ષ જાય તો સોળ, એક મનુષ્યનો બીજો એકેન્દ્રિયનો અને ત્રીજો મનુષ્યનો એમ ત્રણ ભવ કરીને મોક્ષ જાય, તો સત્તર ઈન્દ્રિયો થાય. ચાર અનુત્તરવિમાનના એક દેવને ભૂતકાળમાં અનંત, વર્તમાનમાં આઠ અને ભવિષ્યમાં આઠ(એક મનુષ્ય ભવની), સોળ (બે મનુષ્ય ભવની), ચોવીસ(એકમનુષ્ય, એકદેવ અને ત્યાર પછી એક મનુષ્ય ભવની) યાવસંખ્યાત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. તે દેવોને સંખ્યાતકાલ જ સંસાર પરિભ્રમણ શેષ હોવાથી અસંખ્યાત વ્યક્તિયો થતી નથી.) સર્વાર્થસિદ્ધ વિમાનના એકદેવને ભૂતકાળમાં અનંત, વર્તમાનમાં આઠ Page #123 -------------------------------------------------------------------------- ________________ CPCS GDCA ( ૮ ) ર ર ર ર ર ર ર ર ર રા ફૂલ-આમ સ્તકાલય અને ભવિષ્યમાં પણ આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.(તે જીવ મનુષ્ય જન્મ પામી તે જ ભવે સિદ્ધ થાય છે.) (૧) ચોવીસ દંડકમાં સૈકાલિક ઇન્દ્રિયો(એક જીવની અપેક્ષાએ):| દંડકના જીવ વર્તમાનમાં ભૂતકાળમાં ભવિષ્યમાં ૧ થી ૪ નરકના નારકી અનંત |૮, ૧૬, ૧૭ આદિ અનંત પ થી ૭ નરકના નારકી | અનંત | ૧૬, ૧૭ આદિ અનંત ભવનપતિથી બીજા અનંત ૮,૯આદિ અનંત દેવલોક સુધીના દેવ ત્રીજા દેવલોકથી નવમી અનંત |૮, ૧૬, ૧૭, આદિ અનંત રૈિવેયક સુધીના દેવ જ અનુત્તર વિમાનના દેવ અનંત ૮િ, ૧૬, ૨૪ આદિ ઉ સંખ્યાતા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ અનંત પૃથ્વી, પાણી, વનસ્પતિ અનંત ૮,૯,૧૦આદિ ઉત્કૃષ્ટ અનંત | તેઉકાય-વાયુકાય અનંત | ૯, ૧૦આદિ ઉત્કૃષ્ટ અનંત બેઈન્દ્રિય અનંત | ૯, ૧૦આદિ ઉત્કૃષ્ટ અનંત તિક્રિય અનંત | ૯, ૧૦આદિ ઉત્કૃષ્ટ અનંત ચૌરેન્દ્રિય અનંત |૯, ૧૦આદિ ઉત્કૃષ્ટ અનંત તિર્યંચ પંચેન્દ્રિય [૮, ૯આદિ ઉત્કૃષ્ટ અનંત મનુષ્ય ૮ . અનંત ૧૦, ૮, ૯ આદિ ઉત્કૃષ્ટ અનંત પ્રશ્ન-૫ઃ ૨૪ દંડકના અનેક જીવોની સૈકાલિક દ્રવ્યજિયો કેટલી હોય છે? ઉત્તર- ૨૪ દંડકના અનેક જીવોની અપેક્ષાએ ભૂતકાલીન અને ભવિષ્યકાલીન અનંત દ્રવ્યેન્દ્રિયો છે. વર્તમાનકાલીન દ્રવ્યેન્દ્રિયમાં– વનસ્પતિકાયમાં અનંત જીવો છે તેમ છતાં તેના ઔદારિક શરીર અસંખ્યાતા હોવાથી તેની દ્રવ્યન્દ્રિયો અસંખ્યાત હોય છે. મનુષ્યોમાં ક્યારેક સંખ્યાત, ક્યારેક અસંખ્યાત, સર્વાર્થસિદ્ધ વિમાનમાં સંખ્યાત અને શેષ સર્વ દંડકના જીવોમાં અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે. પ્રશ્ન–૬: ૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડકના જીવપણે સૈકાલિક દ્રવ્યેન્દ્રિય કેટલી હોય છે? ઉત્તર- એક નારકીને નરયિક પણે ભૂતકાળમાં અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ અનંત Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , જ થિ થી ૯૯] હતી, વર્તમાનમાં આઠ દ્રવ્યેન્દ્રિયો છે અને ભવિષ્યમાં નારકીપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો તે જીવ ભવિષ્યમાં નરકમાં જન્મ ધારણ કર્યા વિના જ મોક્ષે જાય, તો તેને નારકીપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થતી નથી અને જો તે જીવ પુનઃ નારકીપણે જન્મ ધારણ કરે તો જેટલી વાર જન્મ ધારણ કરશે તે પ્રમાણે આઠ, સોળ વાવ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. આ રીતે એક નારકીને સંજ્ઞી મનુષ્ય અને પાંચ અનુત્તરવિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં તે તે ભવપણાની દ્રવ્યેન્દ્રિયો નથી અને ભવિષ્યમાં તે તે ભવપણાની દ્રવ્યેન્દ્રિયો કેટલાકને પ્રાપ્ત થશે અને કેટલાકને થશે નહીં, જેને થશે, તેને એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઈન્દ્રિયપણે બે, ચાર, છ, તે ઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેક્રિયપણે છ, બાર, અઢાર, ચોવીસ; પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ યાવતું સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. એક નારકીને ભૂતકાળમાં મનુષ્યપણે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં મનુષ્યપણાની દ્રવ્યેન્દ્રિયો નથી અને ભવિષ્યમાં અવશ્ય પ્રાપ્ત થશે તેમાં આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. એક નારકીને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી, કારણ કે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલો જીવ ત્યાર પછી ક્યારેય પણ નરકગતિમાં જન્મ ધારણ કરતો નથી; વર્તમાનમાં તેને દેવપણાની દ્રવ્યેન્દ્રિયો નથી. ભવિષ્યમાં ચાર અનુત્તર વિમાનના દેવપણે પ્રાપ્ત થશે તો આઠ અથવા સોળ પ્રાપ્ત થશે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે પ્રાપ્ત થશે તો આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. કોઈપણ જીવ ચાર અનુત્તરવિમાનમાં બે વાર અને સવર્ણસિદ્ધવિમાનમાં એક વાર ઉત્પન્ન થયા પછી અનંતર મનુષ્ય ભવમાં અવશ્ય મુકત થઈ જાય છે. આ જ રીતે દશ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવોની ૨૪ દંડકના જીવપણે થતી સૈકાલિક દ્રવ્યેન્દ્રિયનું વર્ણન જાણવું. પહેલા દેવલોકથી નવ રૈવેયક સુધીના પ્રત્યેક દેવને પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. ચાર અનુત્તરવિમાનના દેવપણે કેટલાક જીવને ભૂતકાળમાં દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. કેટલાકને થઈ નથી, જેને થઈ હોય તેને આઠ જ થઈ હોય છે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે ભૂતકાલીન દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી. . વર્તમાનમાં સ્વસ્થાનપણે આઠ દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી. ભવિષ્યમાં કેટલાકને પ્રાપ્ત થશે, કેટલાકને પ્રાપ્ત થશે નહી. જેને પ્રાપ્ત થશે, તેને Page #125 -------------------------------------------------------------------------- ________________ °°°°°°800 ફૂલ-આપ્ર સ્તોકાલય એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઇન્દ્રિયપણે બે, ચાર, છ; તેઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેન્દ્રિયપણે છ, બાર, અઢાર, પંચેન્દ્રિયપણામાં મનુષ્ય અને અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં આઠ, સોળ યાવતુ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. ચાર અનુત્તર વિમાનના દેવપણે આઠ અથવા સોળ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને મનુષ્યપણે અવશ્ય આઠ, સોળ યાવત્ અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. ૧૦૦ ચાર અનુત્તર વિમાનના એક દેવને ભૂતકાલમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. ચાર અનુત્તર વિમાનના દેવને ભૂતકાલમાં અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા ન થઈ હોય. જો થઈ હોય તો આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી. વર્તમાનમાં સ્વસ્થાનમાં આઠ દ્રવ્યેન્દ્રિયો છે, પ૨સ્થાનપણે નથી. ભવિષ્યમાં અનુત્તર વિમાનના દેવને નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયપણે દ્રવ્યેન્દ્રિયો થશે નહીં, કારણ કે અનુત્તર વિમાનમાં જન્મ ધારણ કરેલા દેવ ભવિષ્યમાં મનુષ્ય અને વૈમાનિક દેવપણે જ જન્મ ધારણ કરે છે, અન્યત્ર જન્મ ધારણ કરતા નથી. ચાર અનુત્તર વિમાનના દેવને ભવિષ્યકાલમાં વૈમાનિક દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો થશે, તો પહેલા દેવલોકથી નવ ચૈવેયક સુધીના દેવપણે આઠ, સોળ યાવત્ સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને પાંચ અનુત્તર વિમાનના દેવપણે જો થશે, તો આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે, પરંતુ મનુષ્યપણે અવશ્ય આઠ, સોળ યાવત્ સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. સર્વાર્થ સિદ્ધવિમાનના એક દેવને ભૂતકાલમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને ચાર અનુત્તર વિમાનના દેવપણે ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા પ્રાપ્ત થઈ ન હોય. જો થઈ હોય, તો આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવપણે ભૂતકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી. વર્તમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે આઠ દ્રવ્યેન્દ્રિયો છે, ભવિષ્યમાં એક સંશી મનુષ્યપણે અવશ્ય આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે, ત્યાર પછી તે જીવ મુક્ત થઈ જાય છે માટે અન્ય કોઈ પણ સ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો થશે નહીં. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છિમ મનુષ્યના એક-એક જીવને ભૂતકાલમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, વર્તમાનમાં સ્વસ્થાનમાં પોત-પોતાની Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. તે જ ર જ ર જ સ ૧૦૧] યોગ્યતા અનુસાર દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી, ભવિષ્યમાં સંજ્ઞી મનુષ્ય અને અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો થશે. તો એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઈન્દ્રિયપણે બે, ચાર, છે; તેઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેન્દ્રિયપણે છે, બાર, અઢાર પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ યાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. ચાર અનુત્તરવિમાનના દેવપણે ભવિષ્યકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા થશે નહીં. જો થશે તો આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. સર્વાર્થસિદ્ધવિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અથવા નહીં થશે; જો થશે તો આઠ જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. સંજ્ઞી મનુષ્યપણે અવશ્ય દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે, તેમાં જઘન્ય આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. એક સન્ની મનુષ્યને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. ચાર અનુત્તર વિમાનના દેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા થઈ ન હોય, જો થઈ હોય તો આઠ અથવા સોળ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય. સર્વાર્થસિદ્ધવિમાનના દેવપણે દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય અથવા થઈ ન હોય. જો થઈ હોય, તો આઠ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય. વર્તમાનમાં એક મનુષ્યપણે આઠ દ્રવ્યન્દ્રિયો છે. શેષ દંડકના જીવપણે દ્રવ્યેન્દ્રિયો નથી. ભવિષ્યમાં કેટલાક મનુષ્યને દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને કેટલાકને થશે નહીં. જેને થશે તેને એકેન્દ્રિયપણે જઘન્ય એક, બે, ત્રણ; બેઇન્દ્રિયપણે બે, ચાર, છે; તે ઇન્દ્રિયપણે ચાર, આઠ, બાર; ચૌરેન્દ્રિયપણે છ, બાર, અઢાર; પાંચ અનુત્તર વિમાનના દેવને છોડીને શેષ પંચેન્દ્રિયપણે આઠ, સોળ, ચોવીસ યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. ચાર અનુત્તર વિમાનના દેવપણે જો થાય, તો આઠ અથવા સોળ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે જો થાય, તો આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન-૭ઃ ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકના જીવપણે સૈકાલિક દ્રવ્યેન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તર- અનેક નારકીઓને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. નારકીઓને અનુત્તર વિમાનના દેવપણે ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી, વર્તમાનમાં સ્વસ્થાનપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી, ભવિષ્યમાં અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત અને શેષ સર્વ સ્થાનના જીવપણે અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થશે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયના અનેક જીવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ COCOCOCOCOS શા ) [૧૦૨ 0 0 0 0 0 0 0 ફૂલ-આમ સ્તકાલય સર્વ સ્થાનમાં અનંતદ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. અનુત્તરવિમાનનાદેવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ નથી. વર્તમાનમાં સ્વસ્થાનની અપેક્ષાએ અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે દ્રવ્યેન્દ્રિયો નથી. * ભવિષ્યમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યન્દ્રિયો થશે. અનુત્તરવિમાનનાદેવપણે વનસ્પતિકાયિકજીવોને ભવિષ્યકાલમાં અનંત દ્રવ્યન્દ્રિયો અને શેષ સર્વ જીવોને અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો થશે. અનેક મનુષ્યોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. અનુત્તર વિમાનના દેવપણે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. વર્તમાનમાં સ્વસ્થાનમાં સંખ્યાત અથવા અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો હોય છે. સંમૂર્છાિમ મનુષ્યોનો વિરહ હોય, ત્યારે ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ સંખ્યાત અને સમૃદ્ઘિમ મનુષ્યોનો વિરહ ન હોય ત્યારે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો હોય છે અને પરસ્થાનપણે દ્રવ્યેન્દ્રિયો હોતી નથી. ભવિષ્યમાં અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંતદ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. અનુત્તર વિમાનમાં સંખ્યાત અથવા અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. પહેલા દેવલોકથી નવ શૈવેયક સુધીના અનેક દેવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. પાંચ અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે, વર્તમાનમાં સ્વસ્થાનપણે અસંખ્યાત અને પરસ્થાનપણે નથી. ભવિષ્યકાલમાં પાંચ અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત અને શેષ સર્વ સ્થાનમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. - ચાર અનુત્તર વિમાનના દેવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંત અને અનુત્તર વિમાનનાદેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. વર્તમાનમાં સ્વસ્થાનપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી. ભવિષ્યમાં સંશી મનુષ્ય અને વૈમાનિક દેવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે નહીં. મનુષ્ય અને ચાર અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. સવાર્થસિદ્ધવિમાનના અનેકદેવોને ભૂતકાળમાં પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનમાં અનંતદ્રવ્યેન્દ્રિય, પાંચ અનુત્તરવિમાનના દેવપણે અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં સ્વાસ્થાનમાં સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે, પરસ્થાનપણે નથી. ભવિષ્યમાં મનુષ્યપણે સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે અન્ય કોઈ પણ દંડકના જીવપણે દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે નહીં. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , વ ત થ દ ધ ૧૦૩ ૨૪ દંડકના એક અને અનેક જીવોની ૨૪ દંડકમાં ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો - કમ વર્તમાન જીવને | દંડકના જીવપણે | એક જીવની | અનેક જીવોની દ્રવ્યેન્દ્રિયો | દ્રવ્યકિયો ૧| ૨૪ દંડકના જીવને ૨૩ દંડકમાં અનંત અનંત (વૈમાનિક છોડીને) ૨. ર૪ દંડકના જીવને દ્વિમાનિકમાં અનંત અનંત (નવ રૈવેયક સુધી) |૩| રર દંડકના જીવને(મનુષ્ય ૧૪ અનુત્તર વિમાનમાં | પ્રાપ્ત થઈ નથી || અને વૈમાનિકને છોડીને) |૪| મનુષ્યને ૪ અનુત્તર વિમાનમાં | ૪/૮/૧૬ | સંખ્યાત | | મનુષ્યને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ! ૮ | સંખ્યાત પ્રથમ દેવલોકથી ચાર ૪ અનુત્તર વિમાનમાં x/૮ અસંખ્યાત અનુત્તર વિમાનના દેવોને પ્રથમ દેવલોકથી ચાર | સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તર વિમાનના દેવોને |૮| સર્વાર્થસિદ્ધવિમાનના દેવને ચાર અનુત્તર વિમાનમાં ૪૮ સંખ્યાત ૯) સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં | ૨૪ દંડકમાં એક-અનેક જીવોની બઢ(વર્તમાનકાલીન) દ્રવ્યેન્દ્રિય – એક જીવની | અનેક જીવોની | સ્વસ્થાનમાં | પરસ્થાનમાં સ્વાસ્થાનમાં | પરસ્થાનમાં એકેન્દ્રિય અસંખ્ય બેઇન્દ્રિય અસંખ્ય તેઇન્દ્રિય અસંખ્ય ચૌરક્રિય અસંખ્ય પંચેન્દ્રિય ચારે ય ગતિ અસંખ્ય મનુષ્ય | ૮ | * સંકે અસં. સર્વાર્થસિદ્ધ દેવ | સંખ્યાત વનસ્પતિ | ૧ | X | અસંખ્ય | x | * x *| ×| x| x x x| x | ૪ | ૪ | ૪ | ૪ | x Page #129 -------------------------------------------------------------------------- ________________ ToDC0DCOV ૯ વU ૮ ૯ ૪/૮ ૧૦૪ થી હું ૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડકમાં ભવિષ્યકાલીન દ્રવ્યજિયો - જીવ | નારકી અને દેવતા, ચાર અનુત્તર સર્વાર્થ સિદ્ધ મનુષ્યને (નવ સૈવેયક સુધી) દેવને | દેવને | તિર્યંચને એકેન્દ્રિયપણે | ૪ / ૧, ૨ આદિ x/ ૧,૨ આદિ| બેઇન્દ્રિયપણે | ૪/૨, ૪ આદિ × ૨,૪ આદિ| તે ઇન્દ્રિયપણે | x/૪, ૮ આદિ x/૪,૮ આદિ ચૌરેન્દ્રિયપણે | x/ ૬, ૧૨ આદિ | */ ૬,૧ર આદિ નારકીપણે | ૪/૮, ૧૬ આદિ x/ ૮,૧૬આદિ નવ રૈવેયક સુધી ૪/૮, ૧૬ આદિ ૮/૮, ૧, સં. x/ ૮,૧૬આદિ ચાર અનુત્તર | ૪/૮ કે ૧૬. x/૮ ૮,૧૬ દેવપણે સર્વાર્થસિદ્ધ | x/૮, વધુ નથી x/૮ દેવપણે તિપંચે. પણે ( ૪/૮, ૧૬ આદિ ૪/૮,૧૬આદિ મનુષ્યપણે | ૮, ૧ આદિ | ૮, ૧૬, સં૦ | ૮ |x/ ૮, ૧આદિી ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકમાં ભવિષ્યકાલીન દ્રવ્યકિયો - કમ અનેક જીવો જીવોમાં દ્રવ્યેરિયો ૧| ર૩ દંડકના જીવો | ર૩ દંડકપણે અનંત | ૨ | નવ રૈવેયક સુધીના દેવો | ર૩ દંડકપણે અનંત ૩| ૪ અનુત્તર વિમાનના દેવો. રર દંડકપણે |૪| ૪ અનુત્તર વિમાનના દેવો| મનુષ્યપણે અસંખ્યાત ૫ ૪ અનુત્તર વિમાનના દેવો નવ રૈવેયક સુધીના દેવપણે અસંખ્યાત | | ૪ અનુત્તર વિમાનના દેવો૪ અનુત્તર વિમાનના દેવપણે અસંખ્યાત ૭, ૪ અનુત્તર વિમાનના દેવો| સર્વાર્થસિદ્ધના દેવપણે સંખ્યાત ૮| સર્વાર્થસિદ્ધના દેવો રર દંડકપણે સર્વાર્થસિદ્ધના દેવો મનુષ્યપણે સંખ્યાત |૧૦| સર્વાર્થસિદ્ધના દેવો પ અનુત્તર વિમાનના દેવપણે x . . Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત જ મા છ થી ૧૫ તો કો લિક ભાવરિયો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-પદ ૧૫/ર) પ્રશ્ન-૧ઃ ભાવેન્દ્રિય કોને કહેવાય? ઉત્તર- શાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષયને જાણવાની શક્તિ અને વિષયનો બોધ પ્રાપ્ત થવો, તે ભાવેન્દ્રિય છે. તેના બે ભેદ છે. ૧. લબ્ધિભાવેન્દ્રિય – વિષયોને જાણવાની શક્તિને લબ્ધિભાવેન્દ્રિય કહે છે. તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. ૨. ઉપયોગ ભાવેન્દ્રિય – વિષયોને જાણવાની શક્તિનો વ્યાપાર થવો, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ અંગોપાંગ નામકર્મના ઉદયજન્ય છે અને ભાવેદ્રિયની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય છે. પ્રશ્ન-૨: ભાવેન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર– ભાવેજિયના પાંચ પ્રકાર છે. (૧) શ્રોતેન્દ્રિય (૨) ચક્ષુરિન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) રસેન્દ્રિય અને (૫) સ્પર્શેન્દ્રિય. પ્રશ્ન-૩ઃ ૨૪ દંડકના પ્રત્યેક જીવોની સૈકાલિક ભાવેજિયો કેટલી છે? ઉત્તર- ૨૪ દંડકના પ્રત્યેક જીવોની સૈકાલિક ભાવેજિયો - જીવ પ્રકાર ભિતકાલીન વર્તમાનકાલીન ભવિષ્યકાલીન અનંત ૫, ૧૦, ૧૫, સખ્યાત, અસંખ્યાત, અનંત | ૫-૭ નરકના નારકી ! અનંત ૧૦,૧૫, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અનંત ૫, ૬, સંખ્યાત, ૧, ૨દેવલોકના દેવ અસંખ્યાત, અનંત ત્રીજા દેવલોકથી અનંત ૫, ૧૦, સંખ્યાત, | નવ રૈવેયકના દેવ અસંખ્યાત, અનંત ૧-૪ નરકના નારકી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જીવ પ્રકાર ચાર અનુત્તર વિમાનના દેવ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પૃથ્વી, પાણી, વનસ્પતિ તેઉકાય, વાયુકાય ત્રણ વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય * ફૂલ-આમ સ્તોકાલય ભવિષ્યકાલીન જીવ પ્રકાર નારકી, ભવનપતિથી નવ પ્રૈવેયકના દેવો ચાર અનુત્તર વિમાનના દેવો સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ભૂતકાલીન વર્તમાનકાલીન અનંત ૫ અનંત ૫ અનંત ૧ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ, પંચેન્દ્રિય વનસ્પતિ મનુષ્યો અનંત અનંત અનંત અનંત ૧ અનંત અનંત અનંત ૨,૩,૪ અનંત અનંત ૫ ૫ પ્રશ્ન-૪: ૨૪ દંડકના અનેક જીવોની ત્રૈકાલિક ભાવેન્દ્રિયો કેટલી છે ? ૨૪ દંડકના અનેક જીવોની ત્રૈકાલિક ભાવેન્દ્રિય ઃ– ૫, ૧૦, સંખ્યાત ૫. ૫,૬,૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત ૬, ૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત ૬,૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત ૫,૬,૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભૂતકાલીન વર્તમાનકાલીન ભવિષ્યકાલીન અનંત અસંખ્યાત અનંત × ૫,૬,૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત અસંખ્યાત સંખ્યાત અસંખ્યાત અનંત સંખ્યાત કે અસંખ્યાત અસંખ્યાત સંખ્યાત અનંત પ્રશ્ન-૫: ૨૪ દંડકના પ્રત્યેક જીવોની ૨૪ દંડકના પ્રત્યેક જીવોમાં ત્રૈકાલિક ભાવેન્દ્રિયો કેટલી છે ? અનંત અનંત Page #132 -------------------------------------------------------------------------- ________________ 9 તા ) QU). > પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે, ન ભ વહ શ ૧૦૭ પ્રજ્ઞાપના-જીવા ઉત્તર– ૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડકમાં સૈકાલિક ભાવેન્દ્રિય – વર્તમાન જીવને દંડકના ભૂતકાલીન વર્તમાનકાલીન ભવિષ્યકાલીન જીવપણે ભાવેદિય ભાવેન્દ્રિય | ભાવેન્દ્રિય નારકી, ભવનપતિ, પાંચ અનુત્તર સ્વસ્થાનમાં | કોઈ કરશે, કોઈ] વ્યંતર, જ્યોતિષી, વિમાન અને અનંત | સ્થાન પ્રમાણે | કરશે નહીં, કરશે પાંચ સ્થાવર, સંજ્ઞી મનુષ્યને ૧, ૨, ૩, ૪, ૫, તો જઘન્ય સ્થાન ત્રણ વિકલેરિયા છોડીને શેષ અને પ્રમાણે, ઉત્કૃષ્ટઅને તિર્યંચ સર્વ સ્થાનના પરસ્થાનમાં નથી અનંત કરશે પંચેન્દ્રિય જીવપણે સંજ્ઞી મનુષ્ય | અનંત ૫, ૧૦, ૧૫ પણે સંખ્યાત, અસંખ્યાત, અનંત ચાર અનુત્તર x/૫,૧૦ વિમાનના દેવપણે, | સર્વાર્થ દેવપણે | x x/૫ પહેલા દેવલોકથી પાંચ અનુત્તર સ્વસ્થાનમાં થાય અથવા નવ રૈવેયક વિમાન અને ન થાય સુધીના દેવને | સંશી મનુષ્યને પરસ્થાનમાં | થાય તો સ્થાન છોડીને શેષ નથી. પ્રમાણે સર્વ સ્થાનના જીવપણે સંજ્ઞી મનુષ્યપણે અનંત ૫, ૧૦, ૧૫ થાવત્ અનંત ચાર અનુત્તર વિમાનના દેવપણે x/૫ ૪/૫, ૧૦ સર્વાર્થસિદ્ધ દેવપણે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૦૦૦૦૦૦૦૦૭ | ફૂલ–આમ સ્તોકાલય ભૂતકાલીન વર્તમાનકાલીન ભવિષ્યકાલીન ભાવેન્દ્રિય ભાવેન્દ્રિય ભાવેન્દ્રિય અનંત વર્તમાન જીવને ચાર અનુત્તર વિમાનના દેવને | અને સંશીમનુષ્ય અનુત્તર વિમાન, સિવાય સ્થાનોમાં સંશી મનુષ્યપણે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવને મનુષ્યને દંડકના જીવપણે ચાર અનુત્તર વિમાનના દેવપણે સર્વાર્થ. દેવપણે અનુત્તરવિમાન, સંજ્ઞી મનુષ્ય સિવાય સ્થાનમાં સંશી મનુષ્યપણે અનુત્તર વિમાનના દેવપણે સર્વાર્થ. વિમાનના દેવપણે અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનના જીવપણે ચાર અનુત્તર વિમાનના જીવપણે સર્વાર્થ. દેવપણે અનંત x/૫ X અનંત અનંત ×/પ * અનંત ૪/૫,૧૦ x/૫ X X મ X X X X ૫ સ્વસ્થાનમાં ૫ પરસ્થાનમાં અનંત × × વૈમાનિક દેવમાં ×/૫, ૧૦, સંખ્યાત શેષમાં થશે નહીં ૫, ૧૦ યાવત્ અનંત x/૫ x/૫ X ૫ × * ×/૫, ૧૦ થાવત્ અનંત x/૫, ૧૦ પ્રશ્ન-૬ઃ ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકના અનેક જીવોમાં ત્રૈકાલિક ભાવેન્દ્રિયો કેટલી થાય છે ? x/૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના SCSCeCeઝ૮e Co2C અનંત ઉત્તર– ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકમાં કાલિક ભાવેન્દ્રિયો – (વર્તમાન જીવને! દંડકના ભૂતકાલીન,વર્તમાનકાલીન ભવિષ્યકાલીન જીવ પણે | ભાવેદિય ભાવેન્દ્રિય | ભાવેદ્રિય નારકી, ભવનપતિ, અનુત્તર વિમાનને વનસ્પતિમાં વ્યંતર, જ્યોતિષી, | છોડીને અનંત | અનંત; શેષમાં પાંચ સ્થાવર, | શેષ સર્વ સ્થાનના અસંખ્યાત ત્રણ વિકલેન્દ્રિય, | જીવપણે પરસ્થાનમાં તિર્યંચ પંચેન્દ્રિયો નથી અનુત્તર વિમાનની x | વનસ્પતિની અનંત દેવપણે શેષ જીવોની અસંખ્યાત પહેલા દેવલોકથી અનુત્તર વિમાનને સ્વ સ્થાનમાં નવ રૈવેયકના દેવો છોડીને શેષ અનંત અસંખ્યાત અનંત સર્વ સ્થાનના પરસ્થાનમાં નથી જીવપણે અનુત્તર વિમાનના અસંખ્યાત અસંખ્યાત દેવપણે સર્વાર્થ ના દેવપણે x | | અસંખ્યાત અનુત્તર વિમાનના વૈમાનિક દેવો અને દિવો સંજ્ઞી મનુષ્યને | અનંત છોડીને શેષ સર્વ સ્થાનના જીવપણે સંજ્ઞી મનુષ્ય, પહેલા દેવ.થી નવ રૈવેયકના અનંત અસંખ્યાત દેવપણે ચાર અનુત્તર અસંખ્યાત | અસંખ્યાત અસંખ્યાત વિમાનના દેવપણે સર્વાર્થ, દેવપણે સંખ્યાત Page #135 -------------------------------------------------------------------------- ________________ 5 66 BC ૧૧) શ ) શ ). બUS C CS CS પD CU) સંખ્યાત no o o o o o o o o o ફૂલ-આમ સ્તકાલય વર્તમાન જીવને દંડકના ભૂતકાલીન વર્તમાનકાલીન ભવિષ્યકાલીન જીવ પણે | ભાવેદિય ભાવેદિય | ભાવેદ્રિય સર્વાર્થ, દેવો અનુત્તર વિમાન | અનંત અને સંશી મનુષ્યને છોડીને શેષ સર્વ સ્થાનમાં ચાર અનુત્તર વિમાનના દેવપણે | સર્વાર્થ, દેવપણે સંખ્યાત મનુષ્ય પણે | | અનંત સંખ્યાત મનુષ્યો અનુત્તર વિમાન સ્વસ્થાનમાં અને સંશી મનુષ્યને અનંત સંખ્યાત, અનંત છોડીને શેષ સર્વ) સ્થાનમાં અસંખ્યાત અનુત્તર વિમાનના સંખ્યાત સંખ્યાત દેવપણે મનુષ્યપણે સંખ્યાત | અનંત અસંખ્યાત અનંત (ાશ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧) પ્રશ્ન-૧ઃ ગતિ પ્રપાત એટલે શું? ઉત્તર– ગતિને પ્રાપ્ત થવું, તે ગતિ પ્રપાત છે. ગતિ અથવા પ્રાપ્તિના બે પ્રકાર છે– (૧) એક સ્થાનેથી બીજા સ્થાને જવું તે દેશાંતર રૂપ ગતિ છે. (૨) એક અવસ્થાને છોડીને બીજી અવસ્થાને પ્રાપ્ત થવું, તે પર્યાયાંતરરૂપ ગતિ છે. જેમ કે મનુષ્ય અવસ્થાને છોડીને દેવ અવસ્થાને પ્રાપ્ત થવું. પ્રશ્ન-૨ઃ ગતિ પ્રપાતના કેટલા પ્રકાર છે? Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશાપના—જીવાભિગમ સૂત્ર આધારિત ૧૧૧ ઉત્તર— ગતિ પ્રપાતના પાંચ પ્રકાર છે, જેમ કે– (૧) પ્રયોગગતિ (૨) તતગતિ (૩) બંધન-છેદન ગતિ (૪) ઉ૫પાતગતિ (૫) વિહાયોગતિ. પ્રશ્ન-૩: પ્રયોગગતિ એટલે શું અને એના કેટલા ભેદ છે ? ઉત્તર- આત્માના વિશેષ વ્યાપાર રૂપ પંદર યોગની પ્રવૃત્તિને પ્રયોગગતિ કહે છે. યોગના પંદર પ્રકારની જેમ પ્રયોગગતિના પણ પંદર પ્રકાર છે. પ્રશ્ન-૪ : તતગતિ એટલે શું ? ઉત્તર– તત એટલે વિસ્તારવાળી ગતિ. જેમ કે કોઈ મનુષ્ય એક ગામથી બીજે ગામ જવા માટે ગતિ કરે, ગંતવ્ય સ્થાન સુધી ન પહોંચે ત્યાં સુધી માર્ગમાં એક-એક કદમ મૂકતા દેશાંતર પ્રાપ્તિ રૂપ જે ગતિ થાય તે તતગતિ છે. પ્રશ્ન-૫ઃ બંધન-છેદનગતિ એટલે શું? ઉત્તર- બંધન તૂટવાથી જે ગતિ થાય, તે બંધન-છેદનગતિ છે. જેમ કે આયુષ્ય પૂર્ણ થતાં શરીરથી મુક્ત જીવ અને જીવથી મુક્ત શરીરની જે ગતિ થાય, તે બંધનછેદનગતિ છે. પ્રશ્ન-૬: ઉપપાતગતિ એટલે શું ? તેના કેટલા ભેદ છે ? ઉત્તર- નવા ઉત્પત્તિસ્થાનમાં જન્મ ધારણ કરવા જે ગતિ થાય, તે ઉપપાતગતિ છે. તેના ત્રણ ભેદ છે– (૧) ક્ષેત્રોપપાતગતિ. (૨) ભવોષપાતગતિ અને (૩) નોભવોપપાતગતિ. પ્રશ્ન-૭: ક્ષેત્રોષપાતગતિના કેટલા ભેદ છે ? ઉત્તર– નરકાદિ ક્ષેત્રમાં જીવનું ઉત્પન્ન થવું, તે ક્ષેત્રોપપાત ગતિ છે. તેના મૂળ પાંચ ભેદ અને ઉત્તર ભેદ ૭૫ છે– ૧. નરકક્ષેત્રોષપાતગતિ – નૈરયિકો જે ક્ષેત્રમાં રહે, તે નરકક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં નૈરયિકોનું ઉત્પન્ન થવું, તે નરકક્ષેત્રોપપાતગતિ છે. સાત નરકની અપેક્ષાએ તેના સાત ભેદ છે. - ૨. તિર્યંચ ક્ષેત્રોષપાતગતિ – તિર્યંચ જીવો જે ક્ષેત્રમાં સ્થિત થાય, તે તિર્યંચક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં તિર્યંચોનું જવું, તે તિર્યંચક્ષેત્રોપપાત ગતિ છે. એકેન્દ્રિયાદિ જાતિની અપેક્ષાએ તિર્યંચના પાંચ ભેદ છે તેથી તિર્યંચ ક્ષેત્રોષપાત ગતિના પણ પાંચ ભેદ છે. ૩. મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ મનુષ્ય જે ક્ષેત્રમાં સ્થિત થાય, તે Page #137 -------------------------------------------------------------------------- ________________ 3 4 02 DCAS 3 ,3 PC Co. (૧૨) હરિહર ભાઈ જ િ વ િફૂલ-આમ સ્તકાલય મનુષ્યક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં મનુષ્યનું જવું, તે મનુષ્ય ક્ષેત્રો પપાતગતિ છે. તેના બે ભેદ છે– (૧) સંમૂર્છાિમ મનુષ્ય ક્ષેત્રો પપાતગતિ (૨) ગર્ભજ મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ. ૪. દેવ ક્ષેત્રોપપાતગતિ- દેવો જે ક્ષેત્રમાં સ્થિત થાય, તે દેવક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં દેવોનું જવું, તે દેવ ક્ષેત્રો પપાતગતિ છે. ભવનપતિ આદિ ચાર જાતિના દેવોની અપેક્ષાએ દેવક્ષેત્રોપપાતગતિના ચાર પ્રકાર છે. ૫. સિદ્ધક્ષેત્રોપપાતગતિ– સિદ્ધ થયેલા જીવોનું સિદ્ધ ક્ષેત્રમાં જવું, તે સિદ્ધક્ષેત્રો પપાતગતિ છે. અઢી દ્વીપક્ષેત્રના જુદા જુદા વિભાગોમાંથી જીવો સિદ્ધ થાય છે. તે જુદા જુદા વિભાગોના ૫૭ ભેદ છે– (૧) ભરત-ઐરાવતક્ષેત્ર (૨) ચૂલહિમવંત અને શિખરી વર્ષધર પર્વત (૩) હેમવય-હેરણ્યવયક્ષેત્ર (૪) શબ્દાપાતી-વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વત (૫) મહાહિમવંત અને રુક્મિવર્ષધર પર્વત () હરિવર્ષ-રમ્યફવર્ષક્ષેત્ર (૭) ગંધાપાતી-માલ્યવંત વૃત્તવૈતાઢય પર્વત (૮) નિષધ-નીલવંત વર્ષધર પર્વત (૯) પૂર્વ-પશ્ચિમ મહાવિદેહક્ષેત્ર (૧૦) દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર (૧૧) મેરુ પર્વત. (૧૨ થી ૩૩) ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધના ૧૧-૧૧ ક્ષેત્રો ગણતાં રર ક્ષેત્રો. (૩૪ થી પ૫) પુષ્કરાદ્ધ દીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના ૧૧-૧૧ ક્ષેત્રો ગણતાં રર ક્ષેત્રો (પ) લવણ સમુદ્ર (૫૭) કાલોદધિ સમુદ્ર, આ પ૭ ક્ષેત્રોના કોઈ પણ વિભાગમાંથી જીવ સિદ્ધ થાય છે, તેથી સિદ્ધ ક્ષેત્રોષપાતગતિના પ૭ ભેદ છે. આ રીતે ક્ષેત્રો૫પાતગતિના ૭+૫+૨+૪+૫૭૦૭૫ ભેદ થાય છે. પ્રશ્ન-૮ઃ ભવોપપાતગતિ એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર- કર્મયુક્ત જીવોનું નારકાદિપણે રહેવું, તે ભવ છે. જીવોનું તે તે ભવને પ્રાપ્ત થવું, તે ભવોપપાતગતિ છે. નારકી, તિર્યચ, મનુષ્ય, દેવભવ, આ ચાર પ્રકારના ભવની અપેક્ષાએ ભવોપપાતગતિના ચાર પ્રકાર છે. તેમાં નારક ભવોપપાતગતિના સાત ભેદ, તિર્યંચ ભવોપપાતગતિના પાંચ ભેદ, મનુષ્ય ભવોપપાતગતિના બે ભેદ અને દેવ ભવોપપાતગતિના ચાર ભેદ છે. પ્રશ્ન-૯૦ નોભવોપપાતગતિ એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર- કર્મમુક્ત જીવોની ગતિ અથવા પુલની ગતિને નોભવોપપાતગતિ કહે છે. તેના બે ભેદ છે– (૧) સિદ્ધનોભવોપપાતગતિ (ર) પુદ્ગલનોભવોપપાતગતિ. સિદ્ધનોભવોપપાતગતિના બે ભેદ છે– (૧) અનંતર સિદ્ધ નોભવોપપાતગતિ (૨) પરંપરસિદ્ધ નોભવોપપાતગતિ. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત છે ૧૧૩ પુદ્ગલ નોભવોપપાતગતિ– પુદ્ગલ પરમાણુના લોકના એક ચરમાન્તથી બીજા ચરમાન્ત સુધી જવું, તે પુદ્ગલ નોભવોપપાતગતિ છે. તેના છ ભેદ છે– (૧) પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાંત સુધી જવું (૨) પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સુધી જવું. (૩) ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત સુધી જવું. (૪) દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સુધી જવું. (૫) ઊર્ધ્વ ચરમાંતથી અધો ચરમાંત સુધી જવું (૬) અધો ચરમાંતથી ઊર્ધ્વ ચરમાંત સુધી જવું. પ્રશ્ન-૧૦: વિહાયોગતિ એટલે શું ? તેના કેટલા ભેદ છે ? ઉત્તર- આકાશમાં કે માર્ગમાં થતી ગતિને વિહાયોગતિ કહે છે. તેના ૧૭ ભેદ છે– (૧) સ્પૃશદ્દ્ગતિ– એક સ્થાનથી બીજા સ્થાનમાં જતાં જીવ અને પુદ્ગલ માર્ગમાં રહેલા આકાશ પ્રદેશોને સ્પર્શ કરતાં ક્રમિક ગતિ કરે તેને સ્પૃશતિ કહેવાય છે. સ્થૂલ પુદ્ગલોમાં અને ઔદારિક આદિ ત્રણ શરીરયુક્ત જીવોમાં આ ગતિ હોય છે. (૨) અસ્પૃશદ્દ્ગતિ– એક સ્થાનથી બીજા સ્થાનમાં જતાં જીવ અને પુદ્ગલ માર્ગમાં રહેલા આકાશ પ્રદેશોને સ્પર્શ ન કરતાં એટલે કે બંદૂકની ગોળીની જેમ અક્રમિક અને તીવ્ર ગતિથી ગમન કરે તેને અસ્પૃશતિ કહેવાય છે. સૂક્ષ્મ પુદ્ગલો અને માત્ર તૈજસ-કાર્પણ શરીરયુક્ત જીવોમાં આ ગતિ હોય શકે છે. (૩) ઉપસંપર્ધમાનગતિ− બીજાના આશ્રયપૂર્વક થતી ગતિ, જેમ કે સાર્થવાહના આશ્રયે થતી અન્ય વ્યાપારીઓની ગતિ. (૪) અનુપસંપર્ધમાનગતિ− બીજાના આશ્રય વિના થતી ગતિ. (૫) પુદ્ગલગતિ– પુદ્ગલની ગતિને પુદ્ગલ ગતિ કહે છે. (૬) મંડૂકગતિ– દેડકાની જેમ કૂદતાં-કૂદતાં જવું તે. (૭) નૌકાગતિ– નૌકા દ્વારા થતી ગતિ. (૮) નયગતિ– નૈગમાદિ નય દ્વારા સ્વમતની પુષ્ટિ કરવી. (૯) છાયાગતિ– છાયાનું અનુસરણ કરીને થતી ગતિ. (૧૦) છાયાનુપાતગતિ– પુરુષની સાથે તેની છાયાની જે ગતિ થાય તે. (૧૧) લેશ્યાગતિ– લેશ્યાના પુદ્ગલોની ગતિ. (૧૨) લેશ્યાનુપાતગતિ– લેશ્મા અનુસાર જીવની ગતિ થાય તે. (૧૩) ઉદ્દિશ્ય પ્રવિભક્તગતિ– કોઈઉદ્દેશપૂર્વક થતી ચોક્કસ ગતિ, જેમ કે– આચાર્યાદિની પાસે ધર્મોપદેશ સાંભળવા કે પ્રશ્ન પૂછવા જવા માટે થતી ગતિ. (૧૪) ચતુઃપુરુષ પ્રવિભક્ત ગતિ– ચાર પુરુષોની ચાર પ્રકારે થતી ગતિ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ BC 3: 3 0: ફૂલ–આમ સ્તોકાલય (૧) ચાર પુરુષો સાથે નીકળ્યા, સાથે પહોંચ્યા. (૨) ચાર પુરુષો સાથે નીકળ્યા, સાથે ન પહોંચ્યા. (૩) ચાર પુરુષો સાથે ન નીકળ્યા, સાથે પહોંચ્યા. (૪) ચાર પુરુષો સાથે ન નીકળ્યા, સાથે ન પહોંચ્યા. (૧૫) વકગતિ- તેના ચાર પ્રકાર છે– (૧) ઘટ્ટનતા– લંગડાતા ચાલવું. (ર) સ્તંભનતા–અટકી-અટકીને ચાલવું (૩) શ્લેષણતાશરીરના એક અંગથી બીજા અંગનો સ્પર્શ કરીને ચાલવું. (૪) પ્રપતનું– પડતા-પડતા ચાલવું. આ ચારે ગતિ અનિષ્ટ અને અપ્રશસ્ત હોવાથી વક્રગતિ કહેવાય છે. (૧) પંકગતિ- પંક = કીચડમાં ગતિ કરવી અને ઉપલક્ષણથી જળમાં થતી ગતિ, તે પંકગતિ કહેવાય છે. (૧૭) બંધન વિમોચન ગતિ – આમ આદિ ફળોની પોતાની ડાળીના બંધનથી છૂટા પડીને થતી ગતિ. [[૧૧] શાચા રાજાની (શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧) પ્રશ્ન-૧ઃ પ્રયોગ એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર– (૧) વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી થતાં આત્મ પ્રદેશોના પરિસ્પંદનને પ્રયોગ કહે છે. (૨) જેના દ્વારા જીવ ક્રિયાઓથી સંબંધિત થાય તે પ્રયોગ છે. (૩) સાંપરાયિક કે ઐયંપથિક કર્મબંધના કારણને પ્રયોગ કહે છે. (૪) જીવ દ્વારા થતાં પુદ્ગલ ગ્રહણને અથવા પુદ્ગલ પરિણમનના સાધનને પ્રયોગ કહે છે. પ્રયોગના મુખ્ય ત્રણ ભેદ છે– મન પ્રયોગ, વચન પ્રયોગ અને કાય પ્રયોગ. તેમાં મનપ્રયોગના ચાર, વચનપ્રયોગના ચાર અને કાયપ્રયોગના સાત ભેદ= કુલ પંદર ભેદ થાય છે. (૧) સત્યમનપ્રયોગ – પ્રાણીમાત્ર માટે હિતકારી અથવા સત્યવિચારણા. (૨) અસત્યમનપ્રયોગ – સત્યથી વિપરીત વિચારણા. (૩) મિશ્ર મનપ્રયોગ – સત્ય-અસત્યથી મિશ્રિત વિચારણા. (૪) વ્યવહાર અને પ્રયોગ - જે સત્ય પણ ન હોય, અસત્ય પણ ન હોય, માત્ર Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના opCBCS પ્રશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે નહિ પણ થી ૧૫ વ્યવહારમાં પ્રચલિત વિચારણા. ચારે પ્રકારના મનોપ્રયોગ સંજ્ઞી જીવોને હોય છે. મનોપ્રયોગ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. (૫) સત્યવચન પ્રયોગ (અસત્ય વચન પ્રયોગ (૭) મિશ્ર વચન પ્રયોગ (૮) વ્યવહાર વચન પ્રયોગ. સંજ્ઞી પંચેન્દ્રિયમાં ચારે પ્રકારના વચન પ્રયોગ હોય છે. વિલેન્દ્રિયોમાં વ્યવહારવચન પ્રયોગ હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. (૯) દારિક કાય પ્રયોગ– ઔદારિક શરીરનો વ્યાપાર. મનુષ્યો અને તિર્યચોમાં પર્યાપ્તાવસ્થામાં તથા શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીની અપર્યાપ્તા અવસ્થામાં હોય છે. (૧૦) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ– દારિક + કાર્મણ અથવા ઔદારિક+ વૈક્રિય દ્વારા થતો વ્યાપાર. તે મનુષ્યો અને તિર્યંચોને પર્યાપ્ત-અપર્યાપ્તાવસ્થામાં હોય છે તથા ઔદારિક+આહારક શરીર દ્વારા થતો વ્યાપાર. તે મનુષ્યોને પર્યાપ્તા અવસ્થામાં જ હોય છે. (૧૧) વૈકિય કાયપ્રયોગ– વૈક્રિય શરીર દ્વારા થતો વ્યાપાર. નારકી અને દેવોને તથા વૈક્રિય લબ્ધિધારી મનુષ્યો અને તિર્યંચોને હોય છે. (૧૨) વૈકિય મિશ્ર કાયપ્રયોગ- વૈક્રિય + કાર્મણ અથવા વૈક્રિય + દારિક શરીર દ્વારા થતો વ્યાપાર. નારકીઓ અને દેવોને પર્યાપ્તા-અપર્યાપ્તાવસ્થામાં તથા મનુષ્યો અને તિર્યંચોને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરે ત્યારે હોય છે. (૧૩) આહારક કાયપ્રયોગ– આહારક શરીર દ્વારા થતો વ્યાપાર. તે ચૌદ પૂર્વધારી મુનિને જ હોય છે. (૧૪) આહારક મિશ્ર કાયપ્રયોગ– આહારક + ઔદારિક શરીર દ્વારા થતો વ્યાપાર. આહારક શરીર બનાવવાનો પ્રારંભ કરે, ત્યારે ચૌદ પૂર્વધારી મુનિને હોય છે. (૧૫) કાર્પણ કાયપ્રયોગ-કાશ્મણ શરીર દ્વારા થતો વ્યાપાર-ચારે ગતિના જીવોને વિગ્રહગતિમાં(વાટે વહેતામાં) હોય તથા કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે હોય છે. પ્રશ્ન-૨ઃ તૈજસ કાયપ્રયોગ કેમ નથી? ઉત્તર-તૈજસ અને કાર્મણ શરીર સહચારી છે, તે બંને શરીરનો વ્યાપાર એક સાથે જ થાય છે, તેથી કાર્મણની પ્રમુખતાએ તૈજસ કાયપ્રયોગની પૃથક્ ગણના નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ હb 5 6 COCOCO CODC0D 05 ય ૧૬ કળ થ દ ધ ધ ધ ને ફૂલ-આમ સ્તકાલય પ્રશ્ન-૩: સમુચ્ચય જીવોમાં કેટલા પ્રયોગ હોય છે? ઉત્તર– સમુચ્ચય જીવોમાં ઉપરોક્ત પંદર પ્રયોગ હોય શકે છે. પ્રશ્ન-૪ઃ શાશ્વત પ્રયોગ એટલે શું? ઉત્તર- જે પ્રયોગ કરનારા જીવો લોકમાં હમેશાં હોય, તે શાશ્વતપ્રયોગ છે. પ્રશ્ન-૫ઃ અશાશ્વત પ્રયોગ એટલે શું? ઉત્તર– જે પ્રયોગ કરનારા જીવો લોકમાં ક્યારેક હોય અને ક્યારેક ન હોય તે અશાશ્વત પ્રયોગ છે. પ્રશ્ન-૬ઃ સમુચ્ચય જીવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ કેટલા અને તેનાથી બનતા ભંગ કેટલા? ઉત્તર– સમુચ્ચય જીવોમાં ૧૩ પ્રયોગ શાશ્વત છે અને આહારક કાયયોગ તથા આહારક મિશ્રદાય પ્રયોગ, આ બે પ્રયોગ અશાશ્વત છે. આહારકશરીરી જીવોનો ઉત્કૃષ્ટ છ માસનો વિરહ છે. આ વિરહ કાળમાં તે બંને પ્રયોગવાળા જીવો હોતા નથી. શેષ મન, વચન, કાયનો પ્રયોગ કરનારા જીવો હંમેશાં હોય છે. શાશ્વતઅશાશ્વત પ્રયોગના સંયોગથી તેના નવ ભંગ આ પ્રમાણે થાય છેઅસંયોગી એક ભંગ (૧) સર્વ જીવો તેર પ્રયોગવાળા હોય છે. દ્વિસંયોગી ચાર બંગ- (૧) તેર પ્રયોગી ઘણા, આહારક કાય પ્રયોગી એક (૨) તેર પ્રયોગી ઘણા, આહારક કાય પ્રયોગ ઘણા (૩) તેર પ્રયોગી ઘણા, આહારક મિશ્રકા પ્રયોગી એક (૪) તેર પ્રયોગી ઘણા, આહારક મિશ્રદાય પ્રયોગી ઘણા. ત્રિસંયોગી ચાર ભંગ- (૧) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગ એક, આહારક મિશ્રકાય પ્રયોગ એક (૨) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગી એક, આહારક મિશ્રકાય પ્રયોગી ઘણા (૩) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગ ઘણા, આહારક મિશ્રદાય પ્રયોગી એક (૪) તેર પ્રયોગી ઘણા, આહારક કાયપ્રયોગી ઘણા, આહારકમિશ્નકાય પ્રયોગ ઘણા. આ રીતે અસંયોગી એક + દ્વિસંયોગી ચાર + ત્રિસંયોગી ચાર = નવ ભંગ થાય છે. પ્રશ્ન–૭: નારકી દેવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર- નારકી અને દેવોમાં ચાર પ્રયોગ મનના, ચાર પ્રયોગ વચનના તથા વૈક્રિયકાય પ્રયોગ, વૈક્રિયમિશ્રદાય પ્રયોગ અને કાર્પણ કાર્ય પ્રયોગ, આ ૧૧ પ્રયોગ હોય છે. તેમાંથી ઉપપાત વિરહકાલની અપેક્ષાએ કાર્પણ કાર્ય પ્રયોગ અશાશ્વત અને શેષ ૧૦ પ્રયોગ શાશ્વત હોય છે, તેના ત્રણ ભંગ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ છે પણ ન બ ૧૧૭] અસંયોગી એક ભંગ- (૧) સર્વ જીવો દશ પ્રયોગી. હિંસયોગી બે ભંગ – (૧) ઘણા દશ પ્રયોગી અને એક કાર્મણકાય પ્રયોગી (૨) ઘણા દશ પ્રયોગી અને ઘણા કાર્મણકાય પ્રયોગી. અસંયોગી એક ભંગ +દ્વિસંયોગી બે ભંગ = ત્રણ ભંગ થાય છે. આ રીતે જ્યાં એક પ્રયોગ અશાશ્વત હોય, ત્યાં ત્રણ ભંગ, બે પ્રયોગ અશાશ્વત હોય, ત્યાં નવ ભંગ અને ત્રણ પ્રયોગ અશાશ્વત હોય ત્યાં સત્તાવીસ ભંગ થાય છે. પ્રશ્ન–૮ઃ પાંચ સ્થાવર જીવોમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર- વાયુકાયમાં ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયપ્રયોગ, આ પાંચ પ્રયોગ અને શેષ ચાર સ્થાવરમાં ઔદારિક, ઔદારિકમિશ્ર અને કાર્પણ કાયપ્રયોગ, આ ત્રણ પ્રયોગ હોય છે. આ ત્રણ કે પાંચ પ્રયોગ શાશ્વત જ છે તેથી અભંગ છે. પ્રશ્ન-૯ઃ ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પચેજિયમાં શાશ્વતઅશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર– તેમાં ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણકાય પ્રયોગ અને વ્યવહાર વચન પ્રયોગ, આ ચાર પ્રયોગ હોય છે. તેમાંથી કાર્મણકાય પ્રયોગ ઉપપાત વિરહની અપેક્ષાએ અશાશ્વત છે, શેષત્રણ પ્રયોગશાશ્વત છે. એક પ્રયોગ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. પ્રશ્ન-૧૦ઃ સંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં શાશ્વત-અશાશ્વત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર– તેમાં આહારક અને આહારકમિશ્ર કાયપ્રયોગ, આ બે પ્રયોગને છોડીને શેષ તેર પ્રયોગ હોય છે. તેમાંથી એક કાર્પણ કાયપ્રયોગ અશાશ્વત, શેષ બાર પ્રયોગ શાશ્વત છે. તેમાં એક અશાશ્વતના ત્રણ ભંગ થાય છે. પ્રશ્ન-૧૧ઃ મનુષ્યોમાં શાશ્વત અશાયત પ્રયોગ અને તેના ભંગ કેટલા? ઉત્તર– તેમાં પંદર પ્રયોગ હોય છે. તેમાંથી ઔદારિકમિશ્ર કાયપ્રયોગ, કાર્પણ કાયપ્રયોગ, આહારક અને આહારકમિશ્ર કાયપ્રયોગ, આ ચાર પ્રયોગ અશાશ્વત છે અને શેષ ૧૧ પ્રયોગ શાશ્વત છે. શાશ્વત-અશાશ્વત પ્રયોગના સંયોગથી ૮૧ ભંગ થાય છે. અસંયોગી ભંગ-૧ (૧) સર્વ જીવો અગિયાર પ્રયોગી. Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૮ 0 0 0 0 0 0 0 0 0 | ફૂલ-આમ સ્તકાલય હિંસયોગી ભંગ-૮ (૧) ઘણા ૧૧ પ્રયોગી, એક આહારક કાય પ્રયોગી. (૨) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા આહારક કાય પ્રયોગી. (૩) ઘણા ૧૧ પ્રયોગી, એક આહારક મિશ્રદાય પ્રયોગી. (૪) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા આહારક મિશ્નકાય પ્રયોગી. (૫) ઘણા ૧૧ પ્રયોગી, એક ઔદારિક મિશ્રદાય પ્રયોગી. (૬) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા ઔદારિક મિશ્રાકાય પ્રયોગી. (૭) ઘણા ૧૧ પ્રયોગી, એક કાર્પણ કાય પ્રયોગી. (૮) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા કાર્પણ કાર્ય પ્રયોગી. આ રીતે તેના ત્રિસંયોગી–૨૪ ભંગ, ચાર સંયોગી–૩ર ભંગ અને પાંચ સંયોગી–૧૬ભંગ થાય. કુલ ૧૮૨૪+૩+૧૬ = ૮૧ ભંગ થાય છે. [1] સારી જનોના હાકિ પિવિતત ([શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧૦/૧]) પ્રશ્ન–૧ઃ લેગ્યા એટલે શું? ઉત્તર- જેના દ્વારા આત્માનો કર્મો સાથે શ્લેષ થાય, તે લેશ્યા કહેવાય છે. તેના બે પ્રકાર છે– દ્રવ્યલેશ્યા- જે પુદ્ગલ દ્રવ્યની સહાયતાથી આત્માના વિવિધ પરિણામો પ્રગટ થાય તેમજ આત્માના પરિણામો અનુસાર જે પુદગલો ગ્રહણ થાય, તે પુદ્ગલો દ્રવ્યલેશ્યા કહેવાય છે, તે રૂપી છે. ભાવલેશ્યા - કર્મના ઉદય, ઉપશમ, ક્ષય આદિથી થતા આત્મ પરિણામો તેમજ કષાય અને યોગથી અનુરજિત આત્મપરિણામો ભાવલેશ્યા છે. તે અરૂપી છે. ભાવ લેશ્યા અને દ્રવ્યલેશ્યા પરસ્પર સાપેક્ષ છે. લેગ્યા સહિતના જીવોને સલેશી કહે છે. પ્રશ્ન–ઃ સલેશી સર્વ નૈરયિકોના આહાર, શરીર આદિ શું સમાન હોય છે કે અસમાન? ઉત્તર- આહાર, શરીર, શ્વાસોશ્વાસ– સર્વનૈરયિકોના આહારાદિ સમાન હોતા નથી. નૈરયિકોના બે પ્રકાર છે– મહાશરીરી અને અલ્પશરીરી. જે નારકીઓ મહાશરીરી(મોટી અવગાહનાવાળા) હોય તેના આહાર અને શ્વાસોશ્વાસ અધિક હોય છે, તે નારકીઓ વારંવાર આહાર અને શ્વાસોશ્વાસ યોગ્ય પુગલોને ગ્રહણ Page #144 -------------------------------------------------------------------------- ________________ * S પ્રજ્ઞાપના-૩ SC0D ce 365 કરે છે, વારંવાર તેનું પરિણમન કરે છે અને જે નારકીઓ અલ્પશરીરી(અલ્પ અવગાહનાવાળા) હોય, તેના આહાર અને શ્વાસોશ્વાસ આદિ અલ્પ હોય છે. કર્મ, વર્ણ, વેશ્યા – સર્વ નરયિકોના કર્મ, વર્ણ અને વેશ્યા સમાન હોતા નથી. નારકીઓના બે પ્રકાર છે–પૂર્વોત્પન્ન-પહેલા ઉત્પન્ન થયેલા અને પશ્ચાદુત્પન્નપાછળથી ઉત્પન્ન થયેલા. તેમાંથી પૂર્વોત્પન્નનૈરયિકોના ઘણા કર્મો ભોગવાઈ ગયા હોવાથી તે અલ્પ કર્મવાળા, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ વેશ્યાવાળા હોય છે અને પશ્ચાદુત્પન્ન નૈરયિકોના ઘણા કર્મો ભોગવવાના શેષ હોવાથી તે મહાકર્મવાળા, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. વેદના- સર્વનૈરયિકો સમાન વેદનાવાળા હોતા નથી. નૈરયિકોના બે પ્રકાર છે(૧) સંશીભૂત એટલે સમ્યગ્દષ્ટિ કે પર્યાપ્તા. સંશીભૂત નૈરયિકોને પૂર્વ ભવના પાપના પશ્ચાત્તાપથી અધિક માનસિક વેદના થાય છે. (૨) અસંશીભૂત એટલે મિથ્યાત્વી કે અપર્યાપ્ત. તેઓને પશ્ચાતાપના અભાવમાં અલ્પવેદના હોય છે. કિયા- સર્વનૈરયિકો સમાન ક્રિયાવાળા હોતા નથી.નૈરયિકોના ત્રણ પ્રકાર છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાંથી મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયા હોય છે. જેમ કે- (૧) આરંભિકી, (ર) પારિગ્રહિક (૩) માયા પ્રત્યયિકી (૪) અપ્રત્યાખ્યાનિકી (૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા. સમ્યગુદષ્ટિ નૈરયિકોને પ્રથમની ચાર ક્રિયા જ હોય છે. આયુષ્ય- સર્વ નૈરયિકો સમાન આયુષ્યાવાળા નથી. તેમાં આયુષ્ય સંબંધી ચાર ભંગ થાય છે– (૧) કેટલાકનૈરયિકો સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે. (ર) કેટલાક નૈરયિકો સમાન આયુષ્યવાળા અને વિષમ ઉત્પત્તિવાળા–આગળ પાછળ ઉત્પન થયેલા હોય છે. (૩) કેટલાકનૈરયિકો વિષમ આયુષ્યવાળા અને એક સાથે ઉત્પન્ન થયેલા હોય છે. (૪) કેટલાક નૈરયિકો વિષમ આયુષ્યાવાળા અને વિષમ ઉત્પત્તિવાળા હોય છે. પ્રશ્ન-૩ઃ સલેશી સર્વ દેવોના આહાર, શરીર આદિ શું સમાન હોય છે કે અસમાન? ઉત્તર– આહાર, શરીર–સલેશી સર્વ દેવોના આહારાદિ સમાન હોતા નથી. દેવોના બે પ્રકાર છે– મહાશરીરી અને અલ્પશરીરી. તેમાંથી જે મહાશરીરી છે તે અધિક પુદ્ગલોનો આહાર ગ્રહણ કરે છે અને અલ્પ સમયે શ્વાસોશ્વાસ લે છે અને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧ર Cocobobc C ) GU) GCS CS CS CS CS મૂકે છે અને અલ્પશરીરી દેવો અલ્પ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરે અને દીર્ઘકાલે શ્વાસોશ્વાસ લે છે અને મૂકે છે. કર્મ-વર્ણ-લેશ્યા– સર્વ દેવોના કર્માદિ સમાન હોતા નથી. દેવોના બે પ્રકાર છેપૂર્વોત્પન અને પશ્ચાદુત્પન. તેમાંથી પૂર્વોત્પનદેવોના ઘણા શુભ કર્મો ભોગવાઈ ગયા હોવાથી અને ઘણા અશુભ કર્મોનો બંધ થયો હોવાથી તે મહાકર્મી, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધલેશ્યાવાળા હોય છે. પશ્ચાત્પન્ન દેવો અલ્પકર્મી, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ લેશ્યાવાળા હોય છે. વેદનાસર્વ દેવોને સમાન વેદના હોતી નથી. ભવનપતિ અને વ્યંતર દેવોના બે પ્રકાર છે–સંજ્ઞીભૂત અને અસંશીભૂત. તેમાંથી સંજ્ઞીભૂત દેવોને અધિક વેદના અને અસંશી ભૂત દેવોને અલ્પવેદના હોય છે. - જ્યોતિષી અને વૈમાનિક દેવોના બે પ્રકાર છે– માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ. તેમાંથી માયી મિથ્યાદષ્ટિને શાતા વેદનીય કર્મની અપેક્ષાએ અલ્પવેદના અને અમારી સમ્યગુદષ્ટિને શાતાવેદનીય કર્મના તીવ્ર વિપાકની અપેક્ષાએ મહાવેદના હોય છે. કિયા- સર્વદેવોને સમાન ક્રિયા હોતી નથી. દેવોના ત્રણ પ્રકાર છે– સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાંથી મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિદેવોને પાંચક્રિયા અને સમ્યગુદષ્ટિ દેવોને પ્રથમ ચાર ક્રિયા હોય છે. આયુષ્ય- સર્વદેવો સમાન આયુષ્યવાળા હોતા નથી. તેના ચાર ભેદોનૈરયિકોની જેમ જાણવા. પ્રશ્ન-૪ઃ સલેશી સર્વ સ્થાવર અને વિકસેન્દ્રિય જીવો શું સમાન આહારાદિવાળા હોય છે? ઉત્તર- સલેશી સર્વ સ્થાવર અને વિકસેન્દ્રિય જીવોના આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ અને વેશ્યાનું કથન નૈરયિકોની સમાન હોય છે. વેદના- સર્વ સ્થાવર અને વિકલેન્દ્રિય જીવો અસંજ્ઞી હોવાથી સમાન રૂપે અનિદા–અવ્યક્ત વેદનાનું વેદન કરે છે. કિયા- સર્વ સ્થાવર અને વિકલેન્દ્રિય જીવો મિથ્યાત્વી હોવાથી તેઓને એકસમાન પાંચ ક્રિયા હોય છે. જો કે વિકલેન્દ્રિય જીવોમાં સાસ્વાદન સમકિત હોય છે, પરંતુ સાસ્વાદન સમકિતી વિકસેન્દ્રિય જીવો અત્યંત અલ્પ સમયમાં જ મિથ્યાત્વને પામે છે, તેથી તે જીવોને મિથ્યાત્વજન્યક્રિયાનો અભાવ થતો નથી અને સ્થવારની જેમ પાંચે ક્રિયા હોય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , વ ) વ ) જ છ ઈ ૧૨૧] પ્રશ્ન-૫ઃ સલેશી સર્વ તિર્યંચ પચેન્દ્રિયો શું સમાન આહાર આદિવાળા હોય છે? ઉત્તર–સલેશી તિર્યંચ પંચેન્દ્રિયોના આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદનાનું, કથનનૈરયિકોની સમાન છે. કિયા- સર્વ તિર્યંચ પંચેન્દ્રિય જીવો સમાન ક્રિયાવાળા નથી. તેના ત્રણ ભેદ છેસમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. સમ્યગ્દષ્ટિતિર્યંચ પંચેન્દ્રિયના બે ભેદ – અસંયત અને સંયતાસંયત. તેમાંથી સંયતાસંયત સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયને પ્રથમ ત્રણ ક્રિયા, અસંયત સમ્યગુદષ્ટિતિર્યંચ પંચેન્દ્રિયને પ્રથમ ચાર ક્રિયા અને મિથ્યા દષ્ટિ કે મિશ્રદષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ ક્રિયા હોય છે. પ્રશ્ન-૬ઃ સલેશી સર્વ મનુષ્યો શું સમાન આહાર આદિવાળા હોય છે? ઉત્તર– આહાર- સલેશી સર્વ મનુષ્યોનો આહાર સમાન હોતો નથી. જે મહાશરીરી છે તે ઘણા પુગલોનો અર્થાત્ સારભૂત પુદ્ગલોનો આહાર દીર્ઘકાલે ગ્રહણ કરે છે, જેમ કે દેવકુઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યો. જે અલ્પશરીરી છે તે અલ્પ પુદગલોનો અર્થાત્ નિઃસાર પુગલોનો આહાર વારંવાર ગ્રહણ કરે છે, જેમ કે બાળકનો આહાર. મહાશરીરી મનુષ્યો ઘણા પુદ્ગલોને શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે; અલ્પશરીરી મનુષ્યો અલ્પ પુદ્ગલોને શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે. કર્મ, વર્ણ, વેશ્યા- સર્વ મનુષ્યોના કર્માદિ સમાન હોતાં નથી. મનુષ્યોના બે પ્રકાર છે– પૂર્વોત્પન્ન અને પશ્ચાદુત્પન. પૂર્વોત્પન મનુષ્યો અલ્પકર્મવાળા અને વિશુદ્ધ વર્ણ અને વેશ્યાવાળા હોય છે. પશ્ચાત્પન્ન મનુષ્યો મહાકર્મવાળા અને અવિશુદ્ધ વર્ણ અને વેશ્યાવાળા હોય છે. વેદના – સર્વ મનુષ્યોને સમાન વેદના હોતી નથી. અસંશી મનુષ્યોને અલ્પવેદના અને સંજ્ઞી મનુષ્યોને મહાવેદના હોય છે. કિયા - સર્વ મનુષ્યોને સમાન ક્રિયા હોતી નથી. મનુષ્યોના ત્રણ પ્રકાર છે– સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ; તેમાંથી સમ્યગ્દષ્ટિ મનુષ્યોના ત્રણ પ્રકાર છે, સંત, સંયતાસંત, અસંત;સંયત મનુષ્યોના બે પ્રકાર છે—સરાગસંયત, વીતરાગ સંયત. સરાગ સંયત મનુષ્યોના બે પ્રકાર છે– પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત. તેમાંથી વીતરાગ સંયત મનુષ્યો અક્રિય હોય છે. અપ્રમત્ત સંયત મનુષ્યોને માયાવત્તિયા એક જ ક્રિયા હોય છે. પ્રમત્ત સંયત મનુષ્યોને આરંભિયા અને માયાવત્તિયા બે ક્રિયા હોય છે. સંયતાસંમત મનુષ્યોને પ્રથમ ત્રણ ક્રિયા હોય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ શ ણ જ છે પણ એ ફૂલ-આમ સ્તકાલય અસંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને પ્રથમ ચારક્રિયા હોય છે.મિથ્યાદષ્ટિ કેમિશ્રદષ્ટિ મનુષ્યોને પાંચ ક્રિયા હોય છે. પ્રશ્ન-૭ઃ કૃષ્ણલેશી જીવોને શું સમાન આહાર, કર્મ આદિ હોય છે? ઉત્તર- જ્યોતિષી અને વૈમાનિક દેવોને છોડીને શેષ બાવીસ દંડકના જીવોમાં કૃષ્ણલેશ્યા હોય છે. તેમાં તે-તે સલેશી જીવોના સમુચ્ચય કથન પ્રમાણે જાણવું. નારકીઓમાં કૃષ્ણલેશ્યા પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જ હોય છે. અસંજ્ઞી જીવો ત્યાં ઉત્પન્ન થતા નથી, તેથી કૃષ્ણલેશી નારકીઓની વેદનાના કથનમાં સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત તેવા ભેદ ન કરતાં માયી મિથ્યાદષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ, તે પ્રમાણે બે ભેદ કરવા. માયી મિથ્યાદષ્ટિને અલ્પવેદના અને અમાયી સમ્યગુદષ્ટિને મહાવેદના હોય છે. શેષ સર્વકથન સલેશી જીવોની સમાન જાણવુંતે જ રીતે નીલલેશી જીવોનું કથન જાણવું. કાપોતલેશી નૈરયિકનું કથન સલેશી નૈરયિકોની સમાન જાણવું. પ્રશ્ન-૮: તેજલેથી જીવોને શું સમાન આહાર, કર્મ આદિ હોય છે? ઉત્તર–દેવોના તેર દંડક, પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ અઢાર દંડકના જીવોને તેજલેશ્યા હોય છે. તેમાં તેજોલેશી ભવનપતિ અને વ્યંતર દેવોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થતા નથી,(કારણ કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં તેજલેશ્યા હોતી નથી, તેથી તેજોલેશી દેવોની વેદનાના કથનમાં માયીમિથ્યાદષ્ટિ અને અનાયી સમ્યગ્દષ્ટિ, તે પ્રમાણે બે ભેદ કરવા. માયીમિથ્યાષ્ટિને અલ્પવેદના અને અમારી સમ્યગ્દષ્ટિને મહાવેદના હોય છે. તેજોલેશી મનુષ્યોના ક્રિયાના કથનમાં જે સંયત મનુષ્યો છે, તેના બે ભેદ છે–પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત. તેમાં અપ્રમત્ત સંયતને એક માયાવત્તિયા ક્રિયા અને પ્રમત્તસંયતને આરંભિયા અને માયાવત્તિયા બે ક્રિયા હોય છે. તેજોલેશ્યામાં વીતરાગ અવસ્થા હોતી નથી, તેથી સરાગ સંયત–વીતરાગસયત, તે પ્રમાણે ભેદ થતા નથી. શેષ તેજોલેશી સર્વ જીવોનું કથન સલેશી જીવોની સમાન જાણવું. તે જ રીતે પડ્યૂલેશી સર્વ જીવોનું અને મનુષ્યોનું કથન કરવું. પ્રશ્ન-૯ઃ શું શુક્લલશી જીવોના આહાર આદિ સમાન હોય છે? ઉત્તર– તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વૈમાનિક, આ ત્રણ દંડકના જીવોમાં જ શુક્લ લેશ્યા હોય છે. તેના સમાહાર આદિ સાતે દ્વારનું કથન સલેશી જીવોની સમાન છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાલિ કાલુકા પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ) વવ વ ) વ શ ૧૨૩] [. - સત્ય સમયની દયા | શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૦/૩]) પ્રશ્ન-૧ઃ હે ભગવન્! શું નારકી, નરકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, ગૌતમ!નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે. વ્યવહારનયની દષ્ટિએ નારકી મારીને નરકકદેવગતિમાં ઉત્પન્ન થતા નથી. સંશી તિર્યંચ અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. રજુસૂત્રનયની અપેક્ષાએ જીવ જ્યારે એક જન્મનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને નરકગતિમાં ઉત્પન્ન થવા માટે વાટે વહેતામાં(માર્ગમાં) હોય, ત્યારથી જ તેના નરકાયુષ્યનો ઉદય થઈ જાય છે. જે જીવને નરકાયુષ્યનો ઉદય હોય, તેને નારકી કહેવાય છે. આ રીતે જુસૂત્રનયની દષ્ટિએ નરકગતિમાં જન્મ ધારણ કરતી વખતે નરકાયુષ્યનો ઉદય હોવાથી તે જીવ નારકી જ કહેવાય છે, તેથી નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે કહ્યું છે. આ જ રીતે ર૪દંડકના જીવોમાં સમજવું. પ્રશ્ન-૨: હે ભગવન્! શું નારકી, નરકમાંથી ઉદ્વર્તન કરે છે? ઉત્તર– હે ગૌતમ! નારકી, નરકમાંથી ઉદ્વર્તન કરતો નથી, કારણ કે નારકીનું નરકાયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ તેનું મૃત્યુ થયું કહેવાય છે અને નરકાયુષ્ય પૂર્ણ થઈ ગયા પછી તે નારકી કહેવાતો નથી. તે જીવ જે ગતિમાં ઉત્પન્ન થવાનો છે તે આયુષ્યનો ઉદય થઈ જવાથી તે જીવ તે નામથી ઓળખાય છે, તેથી નારકી નરકમાંથી ઉદ્વર્તન કરતો નથી, પરંતુ અનૈરયિક નરકમાંથી ઉદ્વર્તન કરે છે તે પ્રમાણે કહ્યું છે. જેમ કે કોઈ અપરાધી વ્યક્તિ જેલમાં જાય ત્યારે તે વ્યક્તિ કેદીરૂપે જેલમાં જાય છે અને જેલમાંથી બહાર નીકળે ત્યારે તે અકેદીરૂપે બહાર નીકળે છે. તે જ રીતે નારકી નારકમાં ઉત્પન્ન થાય છે અને અનારકી નરકમાંથી ઉદ્વર્તન કરે છે. આ રીતે ૨૪ દંડકમાં કહેવું જોઈએ. પ્રશ્ન-૩ઃ હે ભગવન્! શું કૃષ્ણલેશી નારકી, કૃષ્ણલેશી નરકમાં ઉત્પન્ન થાય છે? અને શું તે કુષ્ણલેશીપણે મૃત્યુ પામે છે? ઉત્તર- હા, ગૌતમ! કૃષ્ણલેશી નારકી, કૃષ્ણલેશી નરકમાં જ ઉત્પન્ન થાય છે અને તે કૃષ્ણલેશીપણે જ મૃત્યુ પામે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હ જાર થી જિમ જ ન લઈ ફૂલ-આમ સ્તકાલય કોઈ પણ જીવ જે લેશ્યામાં મૃત્યુ પામે છે તે જ લેશ્યામાં તેનો જન્મ થાય છે. નારકી અને દેવોમાં દ્રવ્યલેશ્યા અવસ્થિત હોય છે તેથી તેના મૃત્યુ સમય પર્યત પણ તે જ વેશ્યા રહે છે. આ રીતે નારકી અને દેવતાના પૂર્વજન્મના અંતિમ અંતર્મુહૂર્તની વેશ્યા અને નરકમાં જન્મ સમયની વેશ્યા તથા નરકમાં મૃત્યુ સમયનીલેશ્યા અને આગામી જન્મના પ્રથમ અંતર્મુહૂર્ત સુધીની વેશ્યા એક જ હોય છે. પ્રશ્ન-૪ઃ હે ભગવન્ ! શું કૃષ્ણલશી મનુષ્યો કે તિર્યંચો, કૃષ્ણલેક્ષામાં જ ઉત્પન થાય છે? શું તે જીવ કૃષ્ણ શ્યામાં જ મૃત્યુ પામે છે? ઉત્તર– હે ગૌતમ! જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે છે તે જ લેગ્યામાં તેનો જન્મ થાય છે; તે નિયમાનુસાર કૃષ્ણલેશી મનુષ્યો કે તિર્યંચો કૃષ્ણલેશ્યામાં જ જન્મ ધારણ કરે છે, પરંતુ તે જીવનું મૃત્યુ તે જલેશ્યામાં થાય તેવો નિયમ નથી. મનુષ્યો અને તિર્યચોમાં એક-એક અંતર્મુહૂર્તથી લેગ્યામાં પરિવર્તન થયા જ કરે છે, તેથી કૃષ્ણલેશી મનુષ્યને મૃત્યુ સમયે કૃષ્ણલેશ્યા પણ હોય અને તે સિવાયની કોઈ પણ લેશ્યા હોય શકે છે. આ રીતે મનુષ્ય અને તિર્યંચ ગતિના કોઈ પણ જીવો જે લેગ્યમાં મૃત્યુ પામે છે તે જ લેગ્યામાં તેનો જન્મ થાય છે ત્યાર પછી તે જીવની મૃત્યુ સંભવિત કોઈ પણ લેશ્યામાં થાય છે. પ્રશ્ન-૫ : શું તેજોલેશી પૃથ્વીકાય, તેજોલેશી પૃથ્વીકાયમાં જ ઉત્પન થાય છે? શું તે જીવ તેજોલેસ્થામાં જ મૃત્યુ પામે છે? ઉત્તર– તેજોલેશી પૃથ્વીકાય, તેજલેશી પૃથ્વીકાયમાં જ ઉત્પન થાય છે, પરંતુ તેના મૃત્યુ સમયે તેજલેશ્યા હોતી નથી, કારણ કે પૃથ્વી, પાણી અને વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં જ અલ્પ સમય માટે તેજલેશ્યા હોય છે, તેથી મૃત્યુ સમયે કોઈને પણ તેજોલેશ્યા હોતી નથી. પૃથ્વીકાયિક જીવોમાં મૃત્યુ સમયે કૃષ્ણ, નીલ કે કાપોત લેશ્યા, આ ત્રણમાંથી કોઈ પણ લેશ્યા હોય છે. આ જ રીતે અપ્લાય અને વનસ્પતિકાયમાં પણ લેશ્યા સંબંધી કથન જાણવું. પ્રશ્ન–૬: કૃષ્ણશી જીવોને કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- કૃષ્ણલેશી જીવોને એકથી સાત ગુણસ્થાન સુધી હોય છે, તેથી કૃષ્ણલેશી જીવોને બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો–મતિ અને શ્રુતજ્ઞાન; Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત છે કે ૧૨૫ ત્રણ જ્ઞાન હોય તો— મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રુત અને મનઃપર્યવ જ્ઞાન તથા ચારજ્ઞાન હોય તો—– મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાન હોય છે. આ જ રીતે નીલ, કાપોત, તેજો અને પદ્મલેશી જીવોને પણ બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. પ્રશ્ન-૭: શુક્લલેશી જીવોને કેટલા શાન હોય છે ? ઉત્તર– શુક્લલેશ્યા એકથી તેર ગુણસ્થાન સુધી હોય છે. તેથી શુક્લલેશી જીવોને એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. જો એક શાન હોય, તો કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાનની સાથે અન્ય કોઈ પણ જ્ઞાન હોતા નથી. બે, ત્રણ કે ચાર જ્ઞાનનું કથન ઉપર પ્રમાણે જાણવું. [૧૪] વેશ્યા પરિણમન [શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૧૦/૪] પ્રશ્ન-૧ઃ હે ભગવન્! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પ્રાપ્ત થઈને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણમન પામે છે ? ઉત્તર– હા ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાના પુદ્ગલોને પામીને ક્રમશઃ નીલલેશ્યા રૂપે પરિણમન પામે છે. એક લેશ્યાદ્રવ્યના પુદ્ગલોનું બીજી લેશ્યા દ્રવ્યના પુદ્ગલ રૂપે, તેના વર્ણાદિ રૂપે પરિવર્તન થવાને લેશ્યા પરિણામ કહે છે. લેશ્યાનું પરિણમન બે પ્રકારે થાય છે. (૧) એક લેશ્યાનું પોતાનું સ્વરૂપ છોડીને અન્ય લેશ્યારૂપે પરિણત થવું, જે રીતે દૂધ, દહીંનો સંયોગ પામીને ક્રમશઃ દહીંના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને દહીં સ્વરૂપ બની જાય છે અથવા શ્વેત વસ્ત્ર મજીઠીઆ આદિ કોઈ પણ રંગના પુદ્ગલોનો સંયોગ પામીને ક્રમશઃ તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને મજીઠીયા આદિ રંગના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે જ રીતે કૃષ્ણ લેશ્યાના પુદ્ગલો પણ નીલલેશ્યાના પુદ્ગલોનો સંયોગ પામીને ક્રમશઃ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થાય છે. તે જ રીતે નીલલેશ્યા Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૨૬ છે છે ક હ હ હ ફૂલ-આમ સ્તકાલય કાપોત લેશ્યા રૂપે; કાપોતલેશ્યા તેજલેશ્યા રૂપે; તેજોલેશ્યા પાલેશ્યા રૂપે અને પદ્રલેશ્યા શુક્લલેશ્યા રૂપે પરિણત થાય છે. આ પ્રકારનું પરિણમન મનુષ્ય અને તિર્યંચમાં થાય છે, કારણ કે મનુષ્ય અને તિર્યંચોમાં ભાવલેશ્યા પ્રમાણે દ્રવ્યલેશ્યામાં પરિવર્તન થયા જ કરે છે. (૨) પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના અન્ય વેશ્યા રૂપે પરિણત થવું તે પણ વેશ્યા પરિણામ છે. જેમ વૈર્યમણિ સફેદ દોરામાં પરોવતા સફેદ દેખાય છે, તેમજ લાલ, પીળા આદિ જે રંગના દોરામાં પરોવવામાં આવે તે દોરાના રંગને ધારણ કરે છે. વૈદુર્યમણિના પોતાના સ્વરૂપનો ત્યાગ થતો નથી, દોરાના રંગની છાયા માત્રથી વૈદુર્યમણિ તે-તે રંગને ધારણ કરે છે. તેમ કૃષ્ણલેશ્યાના પુદ્ગલો, નીલ, કાપોત આદિ વેશ્યાના પુગલોના સંયોગે તે વેશ્યારૂપે દેખાવ માત્રથી, પરિણત થાય છે. આ પ્રકારનું વેશ્યા પરિણમન નારકી અને દેવોમાં થાય છે, કારણ કે નારકી અને દેવતાના ભવમાં દ્રવ્યલેશ્યા ભવપર્યત અવસ્થિત રહે છે. તેમ છતાં તેના ભાવલેશ્યાના પરિવર્તન પ્રમાણે, દ્રવ્યલેશ્યા તે તે વેશ્યાની છાયા માત્રને ધારણ કરે છે. મૂળભૂત દ્રવ્ય લશ્યામાં આમૂલ પરિવર્તન થતું નથી, તેના સ્વરૂપનો ત્યાગ થતો નથી. બીજી રીતે–જેમ દર્પણ આદિમાં પ્રતિબિંબ પડે ત્યારે દર્પણાદિત વસ્તુરૂપે પ્રતીત થાય છે. દર્પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. તેનામાં પ્રતિબિંબિત થનાર વસ્તુ રૂપે તે પરિણમન પામતું નથી. તેમ કૃષ્ણલેશ્યા ઉપર નીલલેશ્યાનું પ્રતિબિંબ પડતાં તે નીલલેશ્યા જેવી જણાય છે, પરંતુ વાસ્તવમાં તે નીલલેશ્યા રૂપે પરિણત થતી નથી. અશુભ લેશ્યાના દ્રવ્યોને શુભ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય ત્યારે શુભલેશ્યાના પ્રભાવે તે આંશિક ઉત્કર્ષ-શ્રેષ્ઠતાને પામે છે, તેથી શુભ રૂપે પ્રતીત થાય છે. યથા-કૃષ્ણલેશ્યાના દ્રવ્યોને નીલાદિ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય, ત્યારે કૃષ્ણલેશ્યા આંશિક રૂપે શુભ પ્રતીત થાય છે. શુભ લેશ્યાના દ્રવ્યોને અશુભ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય, ત્યારે અશુભ લેશ્યાના પ્રભાવે તે આંશિક અપકર્ષ–હીનતાને પામે છે તેથી તે અશુભ રૂપે પ્રતીત થાય છે. યથા– શુક્લલેશ્યાના દ્રવ્યોને પાદિ લેશ્યા દ્રવ્યનો સંયોગ થાય, ત્યારે શુક્લલેશ્યા આંશિક રૂપે અશુભ પ્રતીત થાય છે. આ રીતે નારકી-દેવતામાં વૈદુર્યમહિના દાંત છાયા માત્રથી અને મનુષ્યતિર્યંચમાં દૂધ અને દહીના દષ્ટાંતે પૂર્ણરૂપથી વેશ્યાનું પરિણમન થાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત :33 રિવિપા અંતક્રિયા 1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-]) અંતકિયા- ભવ પરંપરાનો તથા કર્મોનો સર્વથા અંત કરનારી ક્રિયા અર્થાત્ મોક્ષ પ્રાપ્તિને યોગ્ય ક્રિયા “અંતક્રિયા છે. અહીં તત્સંબંધિત દશ દ્વાર છે. (૧) અંતક્રિયા દ્વાર : પ્રશ્ન- હે ભગવન્ સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો અંતક્રિયા કરી શકે છે? ઉત્તર-સમુચ્ચયજીવોમાંથી કેટલાક જીવો અંતક્રિયા કરે છે કેટલાકજીવો અંતક્રિયા કરતા નથી. ૨૪ દંડકના જીવોમાંથી સંધ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ અંતકિયા કરી શકે છે. સર્વ કર્મના ક્ષય માટે સમ્યક ચારિત્રની પૂર્ણ આરાધના મનુષ્યો જ કરી શકે છે. મનુષ્યોમાંથી પણ જે મનુષ્યો સમચારિત્રમાં પૂર્ણ પુરુષાર્થ કરે છે, તે મનુષ્યો જ અંતક્રિયા કરે છે, અન્ય મનુષ્યો કરતા નથી. શેષ ર૩ દંડકના જીવો અંતક્રિયા કરી શકતા જ નથી. (૨) અનંતર દ્વારા પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચયજીવો શું અનંતરાગત અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે? ઉત્તર– હે ગૌતમ! કેટલાક જીવો અનંતરાગત અંતક્રિયા કરે છે અને કેટલાક જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે. નરકાદિ ગતિમાંથી નીકળીને સીધો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને અંતક્રિયા કરે, તેને અનંતરાગત અંતક્રિયા કહે છે અને નરકાદિ ગતિમાંથી નીકળીને તિર્યંચાદિ ભવ કરીને પરંપરાએ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને અંતક્રિયા કરે, તેને પરંપરાગત અંતક્રિયા કહે છે. પ્રથમ ચાર નરકના નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવો, પૃથ્વી, પાણી અને પ્રત્યેક શરીરી વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યો અનંતરાગત અંતક્રિયા કરી શકે છે. તેમ છતાં તેમાંથી કેટલાક જીવો અનંતરાગત અંતક્રિયા અને કેટલાક જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે. તેઉકાય, વાયુકાય અને ત્રણ વિકસેન્દ્રિય આ પાચ દંડકના જીવો અનંતર અંતક્રિયા કરી શકતા નથી. તે જીવો પરંપરાગત અંતક્રિયા કરે છે. તેઉકાય અને વાયુકાયના જીવો મરીને મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકતા નથી અને વિકલેન્દ્રિય જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકે છે, તોપણ તે ભવમાં અંતક્રિયા કરી શકતા નથી, પરંતુ ત્યાર પછી બીજો મનુષ્ય ભવ કરીને અંતક્રિયા કરી શકે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ 90.00 ઈફૂલ-આમ સ્તોકાલય ૭૬ - (૩) એક સમય દ્વાર : પ્રશ્ન – હે ભગવન્ ! નરકાદિમાંથી નીકળીને મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને એક સમયમાં કેટલા જીવો અંતક્રિયા કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! સમુચ્ચય નરક ગતિમાંથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ જીવો અંતક્રિયા કરે છે. જીવોમાં અંતક્રિયા અને તેનું પ્રમાણ ઃ– [અંતક્રિયા મનુષ્ય ભવમાં જ થાય] અનંતર ભવમાં અંતક્રિયા જીવ પ્રકાર થાય કે નહીં એક થી ત્રણ નરક ચોથી નરક પાંચ થી સાત નરક ભવનપતિ અને વ્યંતર દેવ ભવનપતિ અને વ્યંતર દેવી જ્યોતિષી દેવ જ્યોતિષી દેવી વૈમાનિક દેવ વૈમાનિક દેવી પૃથ્વીકાય, અપ્લાય વનસ્પતિકાય તેઉકાય—વાયુકાય વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય,તિર્યંચાણી મનુષ્ય મનુષ્યાણી ✓ X ✓ ✓ ✓ ✓ × * ✓ ✓ જઘન્ય સંખ્યા | ઉત્કૃષ્ટ સંખ્યા ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧૦ ૪ - ૧૦ ૫ ૧૦ ૨૦ ૧૦૮ ૨૦ ૪ $ - - ૧૦ ૧૦ ✓ ૧, ૨, ૩ ૨૦ - નોંધ – પરંપર અંતક્રિયા સર્વે ય જીવોને થઈ શકે છે. સંખ્યાનું કથન અનંતર અંતક્રિયામાં જ થાય છે. (૪) ગતિદ્વાર : પ્રશ્ન− હે ભગવન્ ! નારકી, નરકમાંથી નીકળીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે ? Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે દિ વિક ૨૯] ઉત્તર– હે ગૌતમ! નારકી, નરકમાંથી નીકળીને અનંતર ભવમાં નારકી કે દેવ પણે ઉત્પન્ન થતા નથી. તે જીવ સંશી તિર્યંચ પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- હે ભગવન્! નારકી, મરીને અનંતર ભવમાં સન્ની તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ કેટલા બોલને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં– (૧) ધર્મશ્રવણ (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન () દેશવિરતિપણાનો સ્વીકાર, આ છ બોલને પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! નારકી, મરીને અનંતર ભવમાં મનુષ્યપણે ઉત્પન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ કેટલા બોલને પ્રાપ્ત કરે છે? ઉત્તર– તે જીવ મનુષ્ય ભવમાં– (૧) ધર્મ શ્રવણ (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન (૬) દેશવિરતિપણાનો સ્વીકાર (૭) સર્વવિરતિપણાનો સ્વીકાર (૮) મન:પર્યવજ્ઞાન (૯) કેવળજ્ઞાન (૧૦) મોક્ષ, આ દશે ય બોલને પ્રાપ્ત કરે છે. પ્રથમ ચાર નરકના નારકી અનંતર મનુષ્ય ભવમાં ઉપરોક્ત દશ બોલને પ્રાપ્ત કરે છે. પાંચમી નરકના નારકી અનંતર મનુષ્ય ભવમાં સર્વવિરતિપણાના સ્વીકાર સુધીના સાત બોલને પ્રાપ્ત કરી શકે છે. છઠ્ઠી નરકના નારકી અનંતર મનુષ્ય ભવમાં દેશવિરતિપણાના સ્વીકાર સુધીના છ બોલને પામી શકે છે. પ્રથમ છ નરકના નારકી અનંતર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં દેશવિરતિપણાના સ્વીકાર સુધીના છબોલને પામી શકે છે. સાતમી નરકના નારકી અનંતર મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકતા નથી. તે જીવ સંજ્ઞી તિર્યંચના ભવમાં(૧) ધર્મશ્રવણ (૨) ધર્મસમજણ, (૩) સમ્યગ્દર્શન, (૪) મતિ-શ્રુતજ્ઞાન અને (૫) અવધિજ્ઞાન, આ પાંચ બોલને જ પામી શકે છે. પ્રશ્ન- હે ભગવન્! દશ ભવનપતિ દેવો, દેવ ભવમાંથી નીકળીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કેટલા બોલને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર-હે ગૌતમ! તે જીવ અનંતર ભવમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અથવા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ એક પણ બોલ પ્રાપ્ત કરી શકતા નથી. સંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ પૂર્વોક્ત છે Page #155 -------------------------------------------------------------------------- ________________ ( 1) GUJ Uર છે ૧૩૦ કવિ ફૂલ-આમ સ્તકાલય બોલ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે ધર્મશ્રવાણાદિ પૂર્વોક્ત દશે ય બોલ પ્રાપ્ત કરી શકે છે. આ જ રીતે વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકના દેવોની અનંતર ગતિ અને ત્યાં થતી પ્રાપ્તિનું કથન કરવું. પ્રશ્ન- હે ભગવન્!ત્રીજાથી આઠમા દેવલોકના દેવો, દેવભવમાંથી નીકળીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે? ત્યાં કેટલા બોલને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવ અનંતર ભવમાં સંજ્ઞી તિર્યંચ અથવા સંજ્ઞી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મ શ્રવાણાદિ છ બોલ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે દશેય બોલ પ્રાપ્ત કરી શકે છે. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો, દેવભવમાંથી નીકળીને અનંતર ભવમાં એક સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં તે જીવ ધર્મશ્રવણાદિ દશે ય બોલને પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન- હે ભગવન્!પૃથ્વીકાયિક જીવ મરીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે? ત્યાં તે કેટલા બોલને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર– હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ મરીને અનંતર ભવમાં નારકી કે દેવપણે ઉત્પન્ન થતા નથી. તે જીવ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય, આ ઔદારિકના દશ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાંથી પાંચ સ્થાવર કે ત્રણ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ એક પણ બોલને પ્રાત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ છ બોલ અને સંખ્યાત વર્ષાયુદ્ધ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મ શ્રવણાદિ દશ બોલને પ્રાપ્ત કરી શકે છે. આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોની અનંતર ગતિ તથા ત્યાં થતી પ્રાપ્તિનું કથન કરવું. તેઉકાય અને વાયુકાયના જીવો મરીને અનંતર ભવમાં એક મનુષ્યને છોડીને ઔદારિકના નવ દંડકમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી પાંચ સ્થાવર કેત્રણ વિકલેન્દ્રિયના ભવમાં ધર્મશ્રવણાદિ પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં એક ધર્મશ્રવણ જ પ્રાપ્ત કરી શકે છે, સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરી શકતા નથી. ત્રણ વિકસેન્દ્રિય જીવો મરીને અનંતર ભવમાં ઔદારિકના દશ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાંથી પાંચ સ્થાવર કે ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત 366 ૧૩૧] ધર્મશ્રવણાદિ પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ છ બોલને પામી શકે છે અને મનુષ્યોમાં ઉત્પન થાય ત્યારે– (૧) ધર્મશ્રવણ, (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન (૬) દેશવિરતિ (૭) સર્વવિરતિ (૮) મન:પર્યવજ્ઞાન, આ આઠ બોલને પામી શકે છે. વિકલેજિયમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકતા નથી, તેથી તે જીવો અનંતર મનુષ્યભવમાં કેવળજ્ઞાન અને મોક્ષ, આ બે બોલને પામી શકતા નથી. - તિર્યંચ પચેન્દ્રિય જીવો મરીને અનંતર ભવમાં ૨૪ દંડકમાંથી કોઈ પણ દંડકમાં ઉત્પન થઈ શકે છે. તેમાંથી નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી કે એકથી આઠ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, ત્યારે– (૧) ધર્મશ્રવણ (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન, આ પાંચ બોલને પામી શકે છે. તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં દેશવિરતિ સહિત છબોલને અને મનુષ્ય ભવમાં ધર્મશ્રવણાદિદશેય બોલને પામી શકે છે. પાંચ સ્થાવર કે ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ એક પણ બોલને પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય મરીને અનંતર ભવમાં ૨૪ દંડકના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે. તેને થતી પ્રાપ્તિનું કથન તિર્યંચ પંચેન્દ્રિયની સમાન જાણવું. ૨૪ દંડકમાંથી ચારે ગતિમાં આવેલા જીવોને દશ બોલની પ્રાપ્તિ - આગત જીવ | નરક | દેવ | સંશી મનુષ્યમાં વિવરણ ગતિમાં ગતિમાં તિમાં ૧૦ બોલી ૫ બોલ બોલ બોલી ૧ થી ૪ મનુષ્ય અને તિર્યંચમાં યથાયોગ્ય સર્વ બોલ પામે. ૫ મી નરકમાંથી મનુષ્યગતિમાં સંયમ | સ્વીકારે પણ મન:પર્યવ | જ્ઞાનાદિત્રણ બોલ પામે નહીં દટ્ટી નરક મનુષ્ય જન્મમાં શ્રાવક વ્રત સ્વીકારે પણ સંયમાદિ ચાર બોલ પામે નહીં. | ૭ મી નરક એકતિર્યંચ ગતિમાં જ જાય છે. ત્યાં પ બોલ પામે, શ્રાવકપણું આદિ પામે નહીં. નરકમાંથી Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૩ર પણ છ છછ છ છ ફૂલ-આમ સ્તકાલય આગત જીવ | નરક | દેવ | સંશી મનુષ્યમાં, વિવરણ ગતિમાં ગતિમાં તિ માં ૧૦ બોલ ૫ બોલ૫ બોલ બોલી ભવન, વ્યંતર, X | X | ૬ | ૧૦ મનુષ્ય અને તિર્યંચગતિમાં જ્યોતિષી અને યથાયોગ્ય સર્વ બોલ પામે. | ૮ દેવલોકમાંથી ૯મા દેવલોકથી | એક મનુષ્યગતિમાં જ જાય લઈને સર્વાર્થ છે. યથાયોગ્યબોલ પામે છે. વિમાનમાંથી પૃથ્વી,પાણી, યથાયોગ્ય સર્વ બોલ પામે વનસ્પતિમાંથી તેઉકાય એક તિર્યંચગતિમાં જાય. વાયુકાયામાંથી વિકલેન્દ્રિયમાંથી તિર્યંચગતિમાં યથાયોગ્ય છે બોલ પામે અને મનુષ્ય થાય ત્યાં આઠ બોલ પામે, અંતિમ બે બોલ પામતા નથી. તિર્યંચ ચારે ગતિમાં યથાયોગ્ય પંચેન્દ્રિયમાંથી બોલ પામે. મનુષ્યમાંથી ચારે ગતિમાં યથાયોગ્ય બોલ પામે. નરક અને દેવગતિમાં પ્રારંભના પાંચ બોલની પ્રાપ્તિ થઈ શકે છે. સંશી તિર્યંચમાં પ્રારંભના | છબોલની પ્રાપ્તિ થઈ શકે છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને દસે ય બોલની પ્રાપ્તિ થઈ શકે છે. પાંચ સ્થાવર કે વિકસેન્દ્રિયોને ધર્મશ્રવણાદિ એક પણ બોલની પ્રાપ્તિ થતી નથી. ૧૦ ૧૦. (૫) તીર્થકર દ્વારઃ પ્રશ્ન - હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર– હે ગૌતમ! એકથી ત્રણ નરકના નારકી અને એકથી બાર દેવલોક, નવ લોકાંતિક, નવ રૈવેયક અને પાંચ અનુતર વિમાન, આ પાંત્રીસ જાતિના વૈમાનિક દેવો, કુલ ૭+૩પ૩૮ પ્રકારના જીવો મરીને અનંતર ભવમાં તીર્થકર પદને પામી શકે છે. તેમાંથી જે જીવે પૂર્વના ભવમાં તીર્થકર નામ કર્મનો બંધ કર્યો હોય, Page #158 -------------------------------------------------------------------------- ________________ (પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ જ ર થી ૩૩ તે કર્મને સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્યું હોય, મનુષ્યભવમાં તે કર્મ ઉદયમાં આવવા યોગ્ય થઈ ગયું હોય, તે જીવ તીર્થંકર પદને પામી શકે છે. જેણે પૂર્વભવમાં તીર્થકર નામ કર્મનો બંધ કર્યો ન હોય, તે જીવ તીર્થકર થઈ શકતા નથી. () ચક્રવર્તી દ્વારા પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં ચક્રવર્તી પદને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ નરકના નારકી અને ૯૯ જાતિના દેવોમાંથી પંદર પરમાધામી અને ત્રણ કિલ્વીષી, આ અઢાર જાતિના દેવોને છોડીને શેષ૮૧ જાતિના દેવો, કુલ ૧૫૮૧ ૮૨ પ્રકારના જીવો મરીને અનંતર ભવમાં ચક્રવર્તી પદને પામી શકે છે. તેમાંથી પણ જે જીવે પૂર્વભવમાં ચક્રવર્તીને યોગ્ય નામકર્મ બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્યું હોય, તે જીવ જ ચક્રવર્તી પદ પામી શકે છે અન્ય જીવો ચક્રવતી પદ પામી શકતા નથી. (૭) બળદેવ દ્વારઃ પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં બળદેવ પદને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર– હે ગૌતમ! પ્રથમ બે નરકના નારકી અને પૂર્વોક્ત૮૧ જાતિના દેવો, કુલ ૮૩ પ્રકારના જીવો મરીને અનંતર મનુષ્ય ભવમાં બળદેવ પદને પામી શકે છે. (૮) વાસુદેવ દ્વારા પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં વાસુદેવ પદને પામી શકે છે? ઉત્તર- હે ગોતમ! પ્રથમ બે નરક અને બાર દેવલોક, નવ લોકાંતિક અને નવ રૈવેયક, આત્રીસ પ્રકારના વૈમાનિકદેવો; કુલ ૨+૩૦-૩ર પ્રકારના જીવો મરીને અનંતર ભવમાં વાસુદેવ પદને પામી શકે છે.(ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ પદને યોગ્ય નામ કર્મની સ્વતંત્ર કોઈ પ્રકૃતિ નથી. તે તીર્થકર નામકર્મની અંતર્ગત જ છે. તીર્થકર નામકર્મના જ તીવ્ર-મંદાદિ રસની તરતમતાથી ઉત્તમ પદવીઓ પ્રાપ્ત થાય છે.) (૯) માંડલિક દ્વારઃ પ્રશ્ન- હે ભગવન્!૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં માંડલિક રાજ (કોઈપણ એક દેશના રાજા)ના પદને પામી શકે છે? ઉત્તર- હે ગૌતમ ! સાતમી નરકના નારકી અને તેઉકાય-વાયુકાય, આ ત્રણ સ્થાનના જીવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવો મરીને અનંતર મનુષ્ય ભવમાં માંડલિક રાજાના પદને પામી શકે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪ થી 3 ફૂલ-આ» સ્તકાલય (૧૦) ચૌદ રત્ન ધાર : પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં ચકવર્તીના ચૌદ રત્ન થઈ શકે છે? ઉત્તર– હે ગૌતમ! સેનાપતિ, ગાથાપતિ, વાઈકી, પુરોહિત અને સ્ત્રી રત્નમાં– સાતમી નરકના નારકી, તેઉકાય, વાયુકાય અને પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવો અનંતર મનુષ્ય ભવમાં સેનાપતિ રત્ન આદિ પાંચ પદવી પામી શકે છે. અશ્વરત્ન અને ગજરત્નમાં નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવો અનંતર તિર્યંચ પંચેન્દ્રિય ભવમાં અશ્વરત્ન અને ગજરત્ન પદ પામી શકે છે. સાત એકેન્દ્રિય રત્ન- ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન અને કાકિણીરત્ન, આ સાત એકેન્દ્રિય રત્નમાં એકેન્દ્રિયની આગત પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકનાદેવો તથા ઔદારિકના દસ દંડકના જીવો ઉત્પન્ન થઈ શકે છે. તીર્થકરાદિની આગત:| તીર્થકરાદિ | નારકી દેવતા | તિર્યંચ | મનુષ્ય | કુલ ભેદ | (૧) તીર્થંકર પ્રથમ ત્રણ ૩પ વૈમાનિક | ૩૮ની નરકના | જાતિના દેવ આગત નારકી ૮૨ની આગત (ર) ચક્રવર્તી પ્રથમ ૧૫ પરમાધામી| નરકના | ૩કિલ્વીષીને | નારકી | છોડીને ૮૧ જાતિના દેવ (૩) બળદેવ | પ્રથમ બે ૮૧ જાતિના નરકના | દેવ | નારકી (૪) વાસુદેવ | પ્રથમ બે પાંચ અનુત્તર નરકના વિમાનને છોડીને નારકી | ૩૦ વૈમાનિક જાતિના દેવ ૪ | x ૮૩ની આગત ૪ ૩રની આગત Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નથી 0 થી પ થી ૧૩૫ તીર્થંકરાદિ | નારકી! દેવતા | તિર્યંચ | મનુષ્ય | કુલ ભેદ (પ) માંડલિક |પ્રથમ છ| ૯૯ જાતિના તેિલ-વાયુને૧૫ કર્મભૂમિના રાજ નરકના | દેવ | છોડીને | પર્યાઅપર્યા| ૨૭ની નારકી ૪૦ ભેદ ૧૦૧ સંમૂના આગત અપર્યાપ્તા કુલ ૧૩૧ ભેદ () સેનાપતિ, પ્રથમ | પાંચ અનુત્તર | ૪૦ ભેદ | ૧૩૧ ભેદ ગાથાપતિ,છ નરકના વિમાનને ! પૂર્વવત્ પૂર્વવત્ ર૭૧ની વર્ધક, | નારકી | છોડીને આગત પુરોહિત ૯૪ જાતિના સ્ત્રીરત્ન દેવ અશ્વરત્ન | સાત | ભવન, વ્યંતર,ી ૪૮ ભેદ | ૧૩૧ ભેદ ગજરત્ન | નરકના | જ્યો. ૧ થી ૮ ર૬૭ની નારકી | દેવ. ના દેવના આગત ૮૧ ભેદ સાત ભવન, વ્યંતર, ૪૮ ભેદ ૧૩૧ ભેદ એકેન્દ્રિય | x જ્યો. ૧-૨ | રત્ન દેવ લોકના ૨૪૩ની દેવોના જ ભેદ, આગત [પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-ર) આ પદમાં પંદર દ્વારના માધ્યમથી ક્રિયા વિષયક વિસ્તૃત વર્ણન છે. (૧) નામ દ્વાર – કર્મબંધના કારણભૂત શારીરિક, વાચિક કે માનસિક ચેષ્ટાને કિયા કહે છે. તેના પાંચ ભેદ છે– (૧) કાયિકી ક્રિયા (૨) અધિકરણીકક્રિયા (૩) પ્રાષિકી ક્રિયા (૪) પારિતાપનિકી ક્રિયા (પ) પ્રાણાતિપાતિકી ક્રિયા. (૨) અર્થ-ભેદ દ્વાર– પાંચે ક્રિયાના અર્થ તથા તેના ભેદનું કથન આ પ્રમાણે છે(૧) કાયાથી અથવા કાયામાં થતી ક્રિયા, તે કાયિકી ક્રિયા છે. તેના બે ભેદ છે Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦ વિધિ જ હિલી ફૂલ-આમ સ્તકાલય (A) અનુપરત કાયિકી ક્રિયા અને (B) દુષ્પયુક્ત કાયિકી ક્રિયા. પ્રાણાતિપાત આદિ અઢારે પાપથી અવિરત જીવોને લાગતી ક્રિયા, અનુપરત કાયિકીકિયા છે. તે એકથી ચાર ગુણસ્થાનવર્તી અવિરત જીવોને લાગે છે. મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા દુપ્રયુક્ત કાયિકી ક્રિયા છે. તે એકથી છ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. (૨) દૂષિત અનુષ્ઠાનોથી અથવા તલવાર આદિ શસ્ત્રોના પ્રયોગથી લાગતી ક્રિયા અધિકરણિકી ક્રિયા છે. તેના બે ભેદ છે– (A) સંયોજનાધિકરણ ક્રિયા અને (B) નિર્વર્સનાધિકરણ ક્રિયા. પહેલાં બનાવેલા શસ્ત્રોના જુદા-જુદા ભાગોને ભેગા કરીને એકનવું શસ્ત્ર બનાવવું તે સંયોજનાધિકરણકિયા છે. જેમકે કુહાડીના પાનામાં લાકડાનો હાથો જોડવો. નવા શસ્ત્રો બનાવવા તે નિર્વતનાધિકરણ ક્રિયા છે. પાંચ પ્રકારના શરીર બનાવવા તે પણ અધિકરણિકી ક્રિયા છે કારણ કે દુપ્રયુક્ત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે. (૩) પ્રઢેષભાવથી લાગતી ક્રિયા પ્રાàષિકી ક્રિયા છે. સ્વ, પર અને ઉભયના ભેદથી તેના ત્રણ ભેદ છે. (A) પોતાના આત્મા પર દ્વેષ કરવો, પોતાના માટે અશુભ ચિંતન કરવું, તે સ્વ પ્રાષિકી ક્રિયા છે. (B) બીજા પર દ્વેષ કરવો અથવા બીજા માટે અશુભ ચિંતન કરવું, તે પર પ્રાષિકી ક્રિયા છે. (C) સ્વ-પર બંને પર દ્વેષ કરવો અથવા બંને માટે અશુભ ચિંતન કરવું, તે તદુભય પ્રાષિકી ક્રિયા છે. કાયિકી આદિ ત્રણ ક્રિયાનું આ સ્વરૂપ સ્થલ દષ્ટિએ છે. સૂમ દષ્ટિએ આ ત્રણ ક્રિયા સરાગી કે પ્રમત જીવોને નિરંતર લાગે છે. સૂક્ષ્મ દૃષ્ટિકોણથી આ ત્રણ ક્રિયાનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) સરાગી કે પ્રમાદી જીવોને શરીરના સદ્ભાવ માત્રથી લાગતી ક્રિયા, તે કાયિકી ક્રિયા (૨) અશુભ અધ્યવસાયના સદુભાવથી લાગતી ક્રિયા, તે અધિકરણિકી ક્રિયા અને (૩) કષાયના સભાવથી લાગતી ક્રિયા, તે પ્રાષિકી ક્રિયા છે. (૪) પરિતાપ એટલે પીડા. પીડાના નિમિત્તે અથવા પીડામાં થતી ક્રિયા પારિતાપનિકી ક્રિયા છે. સ્વ-પર અને ઉભયના ભેદથી તેના પણ ત્રણ ભેદ છે– (A) પોતાને અશાતા ઉત્પન્ન થાય, તેવી પ્રવૃત્તિ સ્વ પારિતાપનિકી ક્રિયા છે. (B) બીજાને અશાતા ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ પર પારિતાપનિકી ક્રિયા છે. (C) સ્વ-પર બનેને અશાતા ઉત્પન થાય તેવી પ્રવૃત્તિ તદુભય પારિતાપનિકી કિયા છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિતો છે જ . થી 9 ૩૭] લોચ, વિહાર આદિ આત્મ સાધનાલક્ષી અનુષ્ઠાનોમાં આશયશુદ્ધિ હોવાથી પારિતાપનિકી ક્રિયામાં તેની ગણના થતી નથી. (૫) ઈન્દ્રિયાદિ દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો વિનાશ કરવો, તે પ્રાણાતિપાતિકી ક્રિયા છે. સ્વ-પર અને ઉભયના ભેદથી તેના પણ ત્રણ ભેદ છે– (A) પોતાના પ્રાણનો નાશ કરવો તે સ્વ પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (B) બીજાના પ્રાણનો નાશ કરવો તે પર પ્રાણાતિપાતિકી કયા છે.(C) સ્વ-પર બંનેના પ્રાણનો નાશ કરવો તે તદુભય પ્રાણાતિપાતિકી ક્રિયા છે. લેખના સંથારા દ્વારા ત્રણ પ્રકારના પંડિત મરણને સ્વીકારવા રૂપ અનુષ્ઠાન તે પ્રાણાતિપાતિકી ક્રિયાની ગણનામાં નથી. (૩) સક્રિય-અકિય દ્વાર – પ્રશ્ન- હે ભગવન્! જીવ સક્રિય છે કે અક્રિય છે? ઉત્તર- હે ગૌતમ! જીવ સક્રિય પણ છે અને અક્રિય પણ છે. જીવના બે ભેદ છે– સંસારી અને સિદ્ધ. તેમાં સિદ્ધ જીવો અક્રિય છે. સંસારી જીવોના બે ભેદ છેશૈલેશી પ્રતિપન–અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવો અને અશૈલેષી પ્રતિપન. શૈલેશપ્રતિપન્ન જીવોનો યોગનિરોધ થઈ ગયો હોવાથી તે અક્રિય છે. અશેલેશી પ્રતિપન જીવો સક્રિય છે. (૪) વિષય દ્વાર – જીવોને અઢારે પાપસ્થાનકના અધ્યવસાયથી તેને અઢાર ક્રિયા લાગે છે. યથા– હિંસાના પરિણામથી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે, આ જ રીતે અઢારે પાપસ્થાનમાં સમજવું. પ્રાણાતિપાતના પરિણામનો વિષય છકાયના જીવો છે. મારવાનો અધ્યવસાય જીવ વિષયક જ હોય છે. મૃષાવાદના પરિણામનો વિષય સર્વ દ્રવ્યો છે. અદત્તાદાનના પરિણામનો વિષય ગ્રહણ-ધારણ કરવા યોગ્ય પદાર્થો છે. મૈથુનના પરિણામનો વિષય રૂપવાન પદાર્થો અને સ્વરૂપવાન સ્ત્રી આદિ છે. પરિગ્રહના પરિણામનો વિષય સર્વદ્રવ્યો છે. ક્રોધાદિ શેષ પાપસ્થાનના પરિણામનો વિષય પણ સર્વ દ્રવ્યો છે. આ રીતે સમુચ્ચય એક જીવ અને ૨૪ દંડકના એક-એક જીવને ૧૮ પાપસ્થાનના પરિણામો થાય છે. ૨૫x૧૮૪પ૦ આલાપક થાય છે. તે જ રીતે અનેક જીવોની અપેક્ષાએ ૪૫૦ આલાપક થાય છે. ૪૫૦+૪૫૦ કુલ ૯૦૦ આલાપક થાય છે. (૫) ડિયાથી કર્મબંધ – એક જીવ પ્રાણાતિપાત ક્રિયા કરતાં સાત કે આઠ કર્મ બાંધે છે. તે જ રીતે ૨૪ દંડકના એક-એક જીવ પ્રાણાતિપાત ક્રિયા કરતાં સાત કે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શિબિર શ દિધો ફૂલ-આમ સ્તકાલય આઠ કર્મ બાંધે છે. આ જ રીતે શેષ સત્તર વાપસ્થાનોનું સેવન કરતાં એક-એક જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે. અનેક જીવો પ્રાણાતિપાતિક ક્રિયા કરતાં સાત અને આઠ કર્મ બાંધે છે. અનેક જીવોમાંથી કેટલાક જીવો સાત અને કેટલાક જીવો આઠ કર્મ બાંધે છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાંથી કેટલાક જીવો સાત અને કેટલાક જીવો આઠ કર્મ બાંધે છે. તેમાં બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક છે. શેષ ૧૯દંડકના અનેક જીવોમાં ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવો સાત કર્મ બાંધે છે. (૨) ઘણા જીવો સાત કર્મ અને એક જીવ આઠ કર્મ બાંધે છે. (૩) ઘણા જીવો સાત કર્મ અને ઘણા જીવો આઠ કર્મ બાંધે છે. () કર્મબંધથી ક્રિયા – પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ બાંધતા એક જીવ કેટલી ક્રિયાવાળા હોય છે? ઉત્તર– હે ગૌતમ! કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર, કદાચિત પાંચ ક્રિયાવાળા હોય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મબંધ સરાગી જીવોને થાય છે, તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતા પ્રત્યેક જીવ ઓછામાં ઓછી કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયાવાળા હોય છે, જો તે જીવની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપના થતી હોય તો પારિતાપનિકી સહિત ચાર ક્રિયા અને અન્ય જીવોનો ઘાત થતો હોય, તો પ્રાણાતિપાતિકી સહિત પાંચ ક્રિયાવાળા હોય છે. એક જીવમાં ત્રણ, ચાર કે પાંચ ક્રિયા, આ ત્રણ વિકલ્પમાંથી કોઈપણ એક જ વિકલ્પ હોય છે. આ જ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા હોય છે. સમુચ્ચય અનેક જીવો અથવા ૨૪ દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા અનેક જીવો ત્રણ ક્રિયાવાળા, અનેક જીવો ચાર ક્રિયાવાળા અને અનેક જીવો પાંચ ક્રિયાવાળા હોય છે. આ જ રીતે આ કર્મ બાંધતા સમુચ્ચય એક અને અનેક જીવો તથા ૨૪ દિંડકના એક અને અનેક જીવોના આલાપક કહેવા જોઈએ. (૭) એક-અનેક જીવોને અન્ય જીવ સંબંધી ક્રિયા – પ્રશ્ન- હે ભગવન! (૧) સમુચ્ચય એક જીવને અન્ય એક જીવની અપેક્ષાએ કેટલી કિયા લાગે છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા તે અક્રિય પણ હોય છે.(આ ક્રિયા વર્તમાન ભવ સંબંધિત અથવા ભૂતકાલીન ભવ સંબંધિત હોય છે. ભૂતકાળમાં જે-જે શરીર અને શરીર સંબંધિત સાધનોને વોસિરાવ્યા ન હોય, તો તે શરીરાદિથી જે કાંઈ પાપ પ્રવૃત્તિ થાય, તેની ક્રિયા તે જીવને લાગે છે.) Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવા હા ) હા 2 ક ) -OUS CUS સમુચ્ચય એક જીવને નારકી અને દેવતા ના કુલ ૧૪ દંડકના એક જીવની અપેક્ષાએ કદાચિત ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. તે જીવોથી પાંચ ક્રિયા લાગતી નથી, કારણ કે તે નિરુપક્રમી આયુષ્યવાળા છે, કોઈ પણ નિમત્તિથી તેઓનું મૃત્યુ થતું નથી, તેથી તે ચૌદ દંડકના જીવોની અપેક્ષાએ કોઈ જીવને પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. સમુચ્ચય એક જીવને દારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. (૨) સમુચ્ચય એક જીવને સમુચ્ચય અનેક જીવોની અપેક્ષાએ પણ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. નારકી કે દેવતાની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. ઔદારિકના દશ દંડકના જીવોની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. (૩) સમુચ્ચય અનેક જીવોને સમુચ્ચય એક જીવની અપેક્ષાએ ત્રણ ચાર કે પાંચક્રિયા અથવા અક્રિય હોય છે, સમુચ્ચય અનેક જીવોને એકનારકી કે એક દેવની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે અને ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. (૪) સમુચ્ચય અનેક જીવોને સમુચ્ચય અનેક જીવોની અપેક્ષાએ ત્રણ, ચાર અને પાંચ ક્રિયા લાગે છે અને અક્રિય પણ હોય છે. તે જ રીતે સમુચ્ચય અનેક જીવોને નારકી-દેવતાના અનેક જીવોની અપેક્ષાએ ત્રણ અને ચાર ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે અને દારિકના દશ દંડકના અનેક જીવોની અપેક્ષાએ ત્રણ, ચાર અને પાંચ ક્રિયા લાગે છે અને કેટલાક જીવો અક્રિય હોય છે. ૨૪ દંડકના એક-અનેક જીવોની કિયા - (૧) નારકી અને દેવતાના કુલ ૧૪ દંડકના એક જીવને, નારકી અને દેવતાના એક જીવની અપેક્ષાએ ત્રણ અથવા ચારકિયા અને ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. ઔદારિકના નવ દંડકના એક જીવને. નારકી કે દેવના એક જીવની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અને ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. એક મનુષ્યને નારકી, દેવના એક જીવની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અથવા તે અક્રિય હોય, ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે. (૨) તે જ રીતે ૨૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ થી હાજર હતા. વિધ વિધ વિકૂિલ-આમ સ્તકાલય દંડકના એક જીવને ર૪ દંડકના અનેક જીવો સંબંધિત પૂર્વવત્ ક્રિયા જાણવી. (૩) નારકી અને દેવતાના ૧૪ દંડકના અનેક જીવોને એક જીવની અપેક્ષાએ ત્રણ અને ચાર ક્રિયા લાગે છે તથા ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર અને પાંચ ક્રિયા લાગે છે. ઔદારિકના નવ દંડકના અનેક જીવોને નારકી, દેવતાના એક જીવની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા, દારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. અનેક મનુષ્યોને નારકી, દેવતાના એક જીવની અપેક્ષાએ ત્રણ કે ચારક્રિયા લાગે છે તથા અક્રિય હોય છે. ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે તથા અક્રિય હોય છે. (૪) તે જ રીતે ૨૪ દંડકના અનેક જીવોને ર૪ દંડકના અનેક જીવો સંબંધિત ક્રિયા ત્રીજા આલાપકની સમાન જાણવી. આ રીતે એક જીવમાં ક્રિયા સંબંધી કોઈ પણ એક વિકલ્પ અને અનેક જીવોમાં ત્રણ ક્રિયા પણ હોય, ચાર ક્રિયા પણ હોય, પાંચ ક્રિયા પણ હોય અને અક્રિય પણ હોય છે. સમુચ્ચય જીવ અને મનુષ્ય જ અક્રિય થઈ શકે છે. સમુચ્ચય જીવ + ૨૪ ડિકના જીવ = ર૫ પ્રકારના જીવોમાં ક્રિયા સંબંધી ચાર-ચાર આલાપકની ગણના કરતાં ૨૫*૪=૧૦૦ આલાપક થાય છે. (૮) પાંચ કિયામાં પરસ્પર નિયમા ભજનો - સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોને કાયિકી આદિ પાંચ-પાંચ ક્રિયા હોય છે. જેને કાયિકી કિયા હોય, તેને અધિકરણિકી તથા પ્રાષિકી ક્રિયાની નિયમો હોય છે અને પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે. જેને અધિકરણિકી કિયા હોય, તેને કાયિકી અને પ્રાષિકી ક્રિયાની નિયમા અને પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે. જેને પ્રાદેષિકી કિયા હોય, તેને કાયિકી અને અધિકરણિકી ક્રિયાની નિયમા અને પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે. જેને પારિતાપનિકી કિયા હોય, તેને પ્રારંભની ત્રણ ક્રિયાની નિયમા અને પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે. જેને પ્રાણાતિપાતિકી ક્રિયા હોય, તેને પ્રારંભની ચારે ક્રિયાની નિયમ હોય છે. સંક્ષેપમાં કાયિકી આદિ પ્રારંભની ત્રણ ક્રિયાનો પરસ્પર અવિનાભાવ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત >>>g[ ૧૪૧ સંબંધ છે, કોઈ પણ સરાગી જીવને કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પ્રારંભની ત્રણ ક્રિયા લાગે છે. જો તેની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપ થયો હોય તો ચાર ક્રિયા અને અન્ય જીવોનો પ્રાણ ઘાત થયો હોય તો પાંચ ક્રિયા હોય છે. ચોથી પારિતાપનિકી ક્રિયા હોય તેને પ્રારંભની ત્રણ ક્રિયા અવશ્ય હોય છે. પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા હોય તેને પ્રારંભની ચાર ક્રિયા અવશ્ય હોય છે. આ રીતે જે સમયમાં, જે દેશમાં અને જે પ્રદેશમાં કાયિકી ક્રિયા હોય, તે સમયમાં, તે દેશમાં, તે પ્રદેશમાં અધિકરણિકી ક્રિયા હોય છે. તે જ રીતે ઉપર પ્રમાણે સર્વ ક્રિયાની નિયમા, ભજના સમય, દેશ, પ્રદેશની અપેક્ષાએ સમજવી. (૯) આયોજિતા ક્રિયા– પ્રશ્ન– હે ભગવન્ ! આયોજિતા ક્રિયા કોને કહેવાય ? ઉત્તર– જે ક્રિયા જીવને સંસારમાં આયોજિત કરનારી–જોડનારી છે, તે આયોજિતા ક્રિયા છે. કાયિકી આદિ પાંચે ક્રિયા જીવને સંસારમાં જોડે છે તેથી તેને જ આયોજિતા કહે છે. તેના પાંચ પ્રકાર પૂર્વવત્ જાણવા. - (૧૦) સૃષ્ટ-અસ્પૃષ્ટ દ્વાર · પ્રશ્ન- હે ભગવન્ ! જે સમયે જીવ કાયિકી આદિ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે શું પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર ભંગ છે—(૧) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી બંને ક્રિયાથી સ્પષ્ટ થાય છે. (૨) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, પરંતુ પ્રાણાતિપાતિકી ક્રિયાથી સૃષ્ટ થતો નથી. (૩) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી બંને ક્રિયાથી સ્પષ્ટ થતો નથી. (૪) કોઈ જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી અસ્પૃષ્ટ હોય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી બંને ક્રિયાથી પણ અસ્પૃષ્ટ હોય છે. (૧૦) પ્રકારાતરથી ક્રિયા ભેદ પ્રકાર છે ? પ્રશ્ન- હે ભગવન્ ! ક્રિયાના કેટલા - ઉત્તર– હે ગૌતમ ! ક્રિયાના પાંચ પ્રકાર છે– (૧) આરંભિકી ક્રિયા (૨) પારિગ્રહિકી ક્રિયા (૩) માયા પ્રત્યયા ક્રિયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યા દર્શન પ્રત્યયા ક્રિયા. Page #167 -------------------------------------------------------------------------- ________________ જ હા ફૂલ-આમ સ્તકાલય આરંભિકી કિયા - હિંસાથી લાગતી ક્રિયા આરંભિકી ક્રિયા છે. તેના બે ભેદ છે– (૧) જીવ આરંભિકી– જીવોની હિંસાથી લાગતી ક્રિયા. (૨) અજીવ આરંભિકી- તેના વિવિધ પ્રકારે અર્થ થાય છે– ૧. જીવના આકારના અજીવ પદાર્થોને ફાડવા, બાળવા વગેરે. પશુ-પક્ષીનાચિત્રો દોરેલા વસ્ત્રોને હિંસા બુદ્ધિથી ફાડવા. ૨. મૃત શરીરને બાળવા વગેરે. ૩. અજીવના માધ્યમથી જીવ હિંસા.૪. અજીવમાં જીવનું આરોપણ કરીને તેનો વધ કરવો જેમ કે રાવણનું પૂતળું બનાવીને બાળવું, તે અજીવ આરંભિકી ક્રિયા છે. આરંભિકી ક્રિયા એકથી છ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. પારિગ્રહિક ક્રિયા – જીવ-અજીવ પદાર્થો પર મમત્વ ભાવથી લાગતી ક્રિયા પારિગ્રહિક ક્રિયા છે. તેના બે ભેદ છે– (૧) જીવ પારિગ્રહિકી- દાસ-દાસી, પશુ-પક્ષી વગેરેનો મૂચ્છભાવથી સંગ્રહ કરવો. (૨) અજીવ પારિગ્રહિકીધન-ધાન્ય, સોનુ-ચાંદી આદિ જડ પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ કરવો. આ ક્રિયા એકથી પાંચ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. માયાવરિયા કિયાઃ– કષાયના નિમિત્તથી લાગતી ક્રિયા માયાવત્તિયા ક્રિયા છે. તે એકથી દશ ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. અપ્રત્યાખ્યાન કિયા :- અવિરતિના પરિણામથી લાગતી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા છે. તે એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયાકિયા - મિથ્યાત્વના નિમિત્તથી લાગતી ક્રિયામિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા છે. તે પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનવર્તી જીવોને લાગે છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોને આ પાંચે ક્રિયા હોય છે. (૧૧) નિયમા-ભજના દ્વાર– (૧) આરંભિકી ક્રિયામાં પારિગ્રહિક ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના અને માયાપ્રત્યયા ક્રિયાની નિયમા હોય છે. (૨) પારિગ્રહિક ક્રિયામાં આરંભિકી અને માયાપ્રત્યયા ક્રિયાની નિયમા અને અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના હોય છે. (૩) માયાવત્તિયા ક્રિયામાં શેષ ચારે ક્રિયાની ભજના હોય છે. (૪) અપ્રત્યાખ્યાન ક્રિયામાં પ્રારંભની ત્રણ ક્રિયાની નિયમો અને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવા CoCoCC0503 ૧૪૩ (૫) મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં પ્રારંભની ચારે ક્રિયાની નિયમા હોય છે. નારકી, દેવના ૧૩દંડક અને તિર્યંચ પચેન્દ્રિય, કુલ પંદર દંડકના જીવોમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાની ભજના અને શેષ ચાર ક્રિયાની નિયમા હોય, સમકિતીને ચાર ક્રિયા, મિથ્યાત્વીને પાંચ ક્રિયા હોય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયને પાંચ ક્રિયા હોય છે. મનુષ્યોમાં મિથ્યાત્વીને પાંચ ક્રિયા, અવિરતિ સમ્યગ્દષ્ટિને ચાર ક્રિયા, દેશવિરતિને આરભિકી, પારિગ્રહિકી અને માયાવત્તિયા આ ત્રણ ક્રિયા, પ્રમત્ત સંયતને આરભિકી અને માયાવરિયા આ બે ક્રિયા, અપ્રમત્ત સંયતને (સાતમાથી દશમા ગુણસ્થાનવર્તી મનુષ્યોને) એક માયાવત્તિયા ક્રિયા લાગે છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્તી વીતરાગી મનુષ્યો આરંભિયા આદિ પાંચ ક્રિયાની અપેક્ષાએ અક્રિય હોય છે. (૧૧) અઢાર પાપસ્થાનથી વિરતિ દ્વાર– ર૪ દંડકના જીવોમાંથી નારકી, દેવ અને તિર્યંચ પચેન્દ્રિય એક મિથ્યાત્વથી વિરત થાય છે, શેષ સત્તર પાપથી વિરત થઈ શકતા નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અઢાર પાપાનમાંથી એક પણ પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી. મનુષ્ય અઢારે અઢાર પાપસ્થાનથી વિરત થઈ શકે છે. (૧૩) પાપસ્થાનથી વિરતિ અને કર્મબંધ દ્વાર–પ્રશ્ન- હે ભગવન્! અઢાર પાપથી વિરત સમુચ્ચય એક જીવ કેટલા કર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવ ક્યારેક આઠ, ક્યારેક સાત, ક્યારેકછે, ક્યારેક એક કર્મ બાંધે છે અને ક્યારેક અબંધક પણ હોય છે. મિથ્યાત્વથી વિરત થયેલા નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય સાત અથવા આઠ કર્મો બાંધે છે. ૧૮ પાપસ્થાનથી વિરત મનુષ્ય આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા અબંધક હોય છે. એક જીવમાં કર્મબંધ સંબંધી કોઈ પણ એક જ વિકલ્પ હોય છે. અઢાર પાપસ્થાનથી વિરત થયેલા સમુચ્ચય અનેક જીવો સાત, આઠ, છ અથવા એક કર્મ બાંધે છે અને અબંધક પણ હોય છે. તેમાં આયુષ્યકર્મ બાંધે ત્યારે આઠ કર્મ, આયુષ્ય કર્મ ન બાંધે ત્યારે સાત કર્મ, દશમા ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મ, અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૨008 ફૂલ-આમ્ર સ્તોકાલય એક શાતા વેદનીય કર્મ બાંધે છે અને ચૌદમે ગુણસ્થાને અબંધક હોય છે. તેમાં સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તે શાશ્વતા છે અને આઠ કર્મબંધક, છ કર્મબંધક અને અબંધક જીવો હંમેશાં હોતા નથી તેથી તે અશાશ્વતા છે. શાશ્વત અને અશાશ્વત જીવોના સંયોગથી તેના ૨૭ ભંગ થાય છે. અસંયોગી આદિ ભંગોની રીત :– જ્યારે માત્ર શાશ્વત બંધ સ્થાનોવાળા જીવો હોય ત્યારે તે સર્વે ય બંધસ્થાન સાથે જ હોવાથી તેનો અસંયોગી ભંગ થાય છે. શાશ્વત બંધસ્થાનો સાથે જ્યારે એક અશાશ્વત બંધસ્થાનવાળા એક કે અનેક જીવો હોય ત્યારે દ્વિસયોગી ભંગ થાય છે. જ્યારે શાશ્વત બંધસ્થાનો સાથે બે અશાશ્વત બંધસ્થાનવાળા એક કે અનેક જીવો હોય ત્યારે ત્રિસંયોગી ભંગ થાય છે અને જ્યારે શાશ્વત બંધ સ્થાનો સાથે ત્રણ અશાશ્વત બંધસ્થાનવાળા એક કે અનેક જીવો હોય ત્યારે ચાર સંયોગી ભંગ થાય છે. અસંયોગી એક ભંગ– સર્વ જીવો સાત કે એક કર્મબંધક હોય. - દ્વિસંયોગી છ ભંગ ઃ– (૧) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક જીવ આઠ કર્મ બંધક, (૨) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક જીવો આઠ કર્મ બંધક, (૩) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક જીવ છ કર્મ બંધક, (૪) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક જીવો છ કર્મ બંધક, (૫) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક જીવ અબંધક, (૬) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક જીવો અબંધક હોય છે. ત્રિ સંયોગી બાર ભંગ ઃ- (૧) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક, (ર) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક, (૩) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક, (૪) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક, (૫) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને એક અબંધક, (૬) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને અનેક અબંધક, (૭) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને એક અબંધક, (૮) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને અનેક અબંધક, Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના વાલિ પ્રજ્ઞાપના-જીવભિગમ સૂત્ર આધારિત છે જ પણ છે જ પણ છે . ૧૪૫] (૯) અનેક સાત કે એક કર્મ બંધક, એક છ કર્મ બંધક અને એક અબંધક, (૧૦) અનેક સાત કે એક કર્મ બંધક, એક છ કર્મ બંધક અને અનેક અબંધક, (૧૧) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક છ કર્મ બંધક અને એક અબંધક, (૧ર) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક છ કર્મ બંધક અને અનેક અબંધક. ચાર સંયોગી આઠ ભંગઃ- (૧) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, એક અબંધક, (ર) અનેક સાત કે એક કર્મબંધક, એક આઠ કર્મ બંધક, એકછ કર્મબંધક, અનેક અબંધક, (૩) અનેક સાત કે એક કર્મબંધક, એક આઠ કર્મ બંધક, અનેક કર્મ બંધક, એક અબંધક, (૪) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, અનેક છ કર્મબંધક, અનેક અબંધક. (૫) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, એક અબંધક, છે અનેક સાત કે એક કર્મબંધક, અનેક આઠ કર્મ બંધક, એકછ કર્મબંધક, અનેક અબંધક, (૭) અનેક સાત કે એક કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેકછ કર્મબંધક, એક અબંધક, (૮) અનેક સાત કે એક કર્મબંધક, અનેકઆઠ કર્મબંધક, અનેકછ કર્મબંધક, અનેક અબંધક. આ રીતે અસંયોગી એક ભંગ + દ્વિસંયોગી છ ભંગ, ત્રિસંયોગી બાર ભંગ અને ચાર સંયોગી આઠ ભંગ થાય. કુલ મળીને ૧+++૮ર૭ ભંગ થાય છે. ૧૮ પાપસ્થાનથી વિરત થયેલા અનેક મનુષ્યોમાં પણ સમુચ્ચય અનેક જીવોની જેમ કર્મબંધ સંબંધી ર૭ ભંગ થાય છે. મિથ્યાત્વથી વિરત થયેલા અનેક નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિયો સાત અને આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક અશાશ્વત છે. તેના ત્રણ ભંગ થાય છે Page #171 -------------------------------------------------------------------------- ________________ C5b ય | ૧૪૬ / CCC (૧) સર્વ જીવો સાત કર્મબંધક. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક. (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક (૧૪) પાપસ્થાનથી વિરતિ અને ક્રિયા દ્વાર– મિથ્યાત્વથી વિરત થયેલા જીવો ચોથાથી ચૌદમા ગુણસ્થાનવર્તી હોય છે અને સત્તર પાપસ્થાનથી વિરત થયેલા જીવો છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી હોય છે. પ્રશ્ન- હે ભગવન્!મિથ્યાત્વથી વિરત થયેલા સમુચ્ચય જીવોને કેટલી ક્રિયા લાગે છે? ઉત્તર-હે ગૌતમ!તેજીવોને એકમિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા હોતી નથી, શેષ ચાર ક્રિયાની ભજના હોય છે. શેષ સત્તર પાપસ્થાનથી વિરત થયેલા સમુચ્ચયજીવને પારિગ્રવિકી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા હોતી નથી, આરંભિકી અને માયાપ્રત્યયા ક્રિયાની ભજના હોય છે. સમુચ્ચય જીવની જેમ મનુષ્યમાં પણ જાણવું. શેષ ૨૩ દંડકના જીવો અઢારે પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી પરંતુ તેમાંથી નારકી અને દેવ એક મિથ્યાત્વથી વિરત થઈ શકે છે, તેથી તેઓમાં સમકિતીને ચાર ક્રિયા અને મિથ્યાત્વીને પાંચ ક્રિયા લાગે છે. તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ ગુણસ્થાન હોય છે, તેથી તેઓમાં મિથ્યાત્વીને પાંચ ક્રિયા, અવિરતિ સમ્યગ્દષ્ટિને ચાર ક્રિયા અને દેશવિરતિને મિથ્યાદર્શન પ્રત્યયા અને અપ્રત્યાખ્યાન ક્રિયાને છોડીને શેષ ત્રણ ક્રિયા લાગે છે. (૧૫) અલ્પબદુત્વ દ્વાર– (૧) સર્વથી થોડા મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાવાળા જીવો હોય છે, તેમાં પ્રથમ ગુણસ્થાનવાળા જીવો હોય છે. (૨) તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ ચાર ગુણસ્થાનવાળા જીવો હોય છે. (૩) તેનાથી પારિગ્રહિક ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ પાંચ ગુણસ્થાનવાળા જીવો હોય છે. (૪) તેનાથી આરંભિકી ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ છ ગુણસ્થાનવાળા જીવો હોય છે. (પ) તેનાથી માયાપ્રત્યયા ક્રિયાવાળા જીવો વિશેષાધિક છે. તેમાં પ્રથમ દશ ગુણસ્થાનવાળા જીવો હોય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે0 0 0 0 ૧૪૭ [૧૯ઘન્ય-ઉત્કૃષ્ટ રિતિબદડા (1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-ર૩]) જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. શતાવેદનીય કર્મમાં ઈર્યાપથિક શતાવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ સમયની છે. સાંપરાયિક શતાવેદનીય કર્મની જઘન્ય ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરોપમની છે, અશાતાવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ ૩૦ ક્રોડાકોડી સાગરોપમની છે. મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસિતેર ક્રોડાકોડી સાગરોપમની, આયુષ્યકર્મની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ +કોડપૂર્વ વર્ષની. નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. પ્રશ્ન–૧ઃ હે ભગવન્! આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મોની જઘન્ય સ્થિતિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અને મનુષ્યાણી બાંધે છે. પ્રશ્ન–૨ઃ હે ભગવન્! કેવા પ્રકારના મનુષ્ય અને મનુષ્યાણી સાત કર્મોની જઘન્ય સ્થિતિ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! દરેક કર્મના બંધ વિચ્છેદ સમયે જ તેનો જઘન્ય સ્થિતિબંધ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, સાપરાયિક વેદનીય કર્મ, નામકર્મ અને ગોત્ર કર્મનો બંધ વિચ્છેદ દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને થાય છે, તેથી દશમા ગુણસ્થાનવર્તી ઉપશામક અને ક્ષપક બંને પ્રકારના મનુષ્યમનુષ્યાણી જ્ઞાનાવરણીય આદિ કર્મોની જઘન્ય સ્થિતિ બાંધે છે. મોહનીય કર્મનો બંધ વિચ્છેદ નવમા બાદર સંપરાય ગુણસ્થાને થાય છે, તેથી નવમા ગુણસ્થાનવર્તી ઉપશામક અને ક્ષપક બંને પ્રકારના મનુષ્ય-મનુષ્યાણી મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮} છ છ ક ૧૪૮ Coco Coad હ હ હ ફૂલ-આમ સ્તકાલય Iણ સ્તકાલય - આ જ રીતે આયુષ્યકર્મને છોડીને શેષ સાતે કર્મોની જઘન્ય સ્થિતિ કર્મભૂમિના મનુષ્ય અને મનુષ્યાણી જ બાંધી શકે છે. પ્રશ્ન-૩: હે ભગવન્! આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર- સોપક્રમ આયુષ્યવાળા, આયુષ્યબંધના અંતિમ એક આકર્ષ પ્રમાણ આયુષ્યમાં વર્તતા મનુષ્યો કે તિર્યંચો આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ બાંધે છે. પ્રશ્ન-૪ઃ હે ભગવન્! આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચારે ગતિના જીવો બાંધી શકે છે. પ્રશ્ન-૫ઃ હે ભગવન્! કેવા પ્રકારના નારકી કે દેવો સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે? ઉત્તર- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માટે પરિણામોની તીવ્રતા જરૂરી છે, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકારોપયોગવાન, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા કિંચિત્ મધ્યમ પરિણામી, આ આઠ વિશેષણથી યુક્ત નારકી કે દેવ ઉત્કૃષ્ટ સ્થિતિના સાત કર્મો બાંધે છે. પ્રશ્ન–૬ઃ હે ભગવન્!કેવા પ્રકારના મનુષ્યો અને તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિના સાત કર્મો બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિજ જીવોની સમાન, સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકારોપયોગી, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા કિંચિત મધ્યમ પરિણામી, આ નવ વિશેષણોથી યુક્ત મનુષ્યો અથવા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિના સાત કમ બાંધે છે. પ્રશ્ન-૭ઃ હે ભગવન્! આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે છે? ઉત્તર– હે ગૌતમ! નારકી કે દેવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતા નથી. તિર્યંચો, મનુષ્યો અને મનુષ્યાણી આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધી શકે છે. પ્રશ્ન-૮ઃ હે ભગવન્! કેવા પ્રકારના તિર્યંચો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે? Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જે ૧૪૯ ઉત્તર- હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા વગેરે ઉપરોક્ત નવ વિશેષણોથી યુક્ત તિર્યંચો સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. પ્રશ્ન-૯ઃ હે ભગવન્! કેવા પ્રકારના મનુષ્યો કે મનુષ્યાણી આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાધે છે? ઉત્તર– હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા વગેરે ઉપરોક્ત નવ વિશેષણોથી યુક્ત મનુષ્યો સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે અને કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિ જીવોની સમાન, સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકરોપયોગી, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, સમ્યગ્દષ્ટિ, શુક્લલશી, જ્ઞાની, ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામી, આ દશ વિશેષણોથી યુક્ત મનુષ્ય કે મનુષ્યાણી અનુત્તર વિમાનના દેવનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. આઠ કર્મના જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ બંધક - કર્મ જઘન્ય સ્થિતિબંધક જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવો જ્ઞાનાવરણીય | દશમા સૂથમ સપરાય પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત, દર્શનાવરણીય ગુણસ્થાનવર્તી ઉપશામક શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાત્વી, વેદનીય, નામ, અને ક્ષપક જીવો કૃષ્ણલેશી, સંક્લિષ્ટ પરિણામી, સંશી ગોત્ર, અંતરાય, પંચેન્દ્રિય જીવો. મોહનીય નવમા ગુણસ્થાવર્તી બાદર | પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત, સંપરાય ઉપશામક અને શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાત્વી, ક્ષપક જીવો કૃષ્ણલેશી, સક્લિષ્ટ પરિણામી, સંજ્ઞી પંચેન્દ્રિય જીવો આયુષ્ય સોપમ આયુષ્યવાળા, પર્યાપ્ત આદિ સમસ્ત વિશેષણોયુક્ત આયુષ્ય બંધ યોગ્ય અંતિમ તિર્યંચ પંચેન્દ્રિય. અંતર્મુહૂર્તમાં વર્તતા જીવો અને પર્યાપ્ત આદિ વિશેષણ સહિત સમકિતી કે મિથ્યાત્વી, કૃષ્ણલેશી કે શુક્લલશી, સંક્લિષ્ટ પરિણામી કે વિશુદ્ધ પરિણામી કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, તેમજ સમકિતી, શુક્લલશી, વિશુદ્ધ પરિણામી મનુષ્યાણી પ્રશ્ન-૧૦ઃ હે ભગવન્! એકેન્દ્રિયો કેટલી સ્થિતિના કર્મો બાંધે છે? Page #175 -------------------------------------------------------------------------- ________________ 5. 03cd9CS Iકાલય CS CS C ઉત્તર– હે ગૌતમ! એકેન્દ્રિયો ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિના જ કર્મો બાંધે છે. તેને એક જ ઇન્દ્રિય હોવાથી અને મનનો અભાવ હોવાથી તેના પરિણામોમાં તીવ્રતા હોતી નથી, તેથી એક સાગરોપમથી અધિક સ્થિતિના કર્મો બાંધી શકતા નથી.(ઉત્કૃષ્ટ એકસાગરોપમનો બંધ મોહનીય કર્મની અપેક્ષાએ છે. અન્ય કર્મોમાં યથાયોગ્ય કોષ્ટક પ્રમાણે કર્મબંધ સમજવો.) પ્રશ્ન–૧૧ઃ હે ભગવન્! એકેન્દ્રિયો કેટલી સ્થિતિનું આયુષ્ય કર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિયો ઉત્કૃષ્ટ રર,૦૦૦વર્ષનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે. પ્રશ્ન-૧૨ ઃ હે ભગવન્! બેઈજિયાદિ જીવો કેટલી સ્થિતિના કર્મો બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! બેઇન્દ્રિયો કર્મ– ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે(મોહનીય કર્મની અપેક્ષાએ) અને આયુષ્ય કર્મ– ઉત્કૃષ્ટ બાર વર્ષનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું બાંધે છે. તે ઇન્દ્રિયો ઉત્કૃષ્ટ પચાસ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે (મોહનીય કર્મની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ ૪૯ દિવસનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય કર્મ બાંધે છે. ચૌરેન્દ્રિયો ઉત્કૃષ્ટ સો સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે(મોહનીય કર્મની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ છ માસનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય કર્મ બાંધે છે. અસલી તિર્યંચ પચેન્દ્રિય ઉત્કૃષ્ટ એક હજાર સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે છે(મોહનીય કર્મની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનો ત્રીજો ભાગ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું ચારે ગતિનું આયુષ્ય કર્મ બાંધે છે. સંજ્ઞી પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિના મોહનીય કર્મનો બંધ કરે છે તેમજ જ્ઞાનાવરણીય આદિ છ કર્મોની યથાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે છે. ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષનો ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરોપમનું આયુષ્ય કર્મ બાંધે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના–જીવાભિગમ સૂત્ર આધારિત છે એકેન્દ્રિયથી પચનિયોમાં આઠ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધઃ સમુચ્ચ જીવ તથા| એકેન્દ્રિય | બેઈજિય | તેન્દ્રિય | ચૌરેકિય અસંશી પંચેનિયા સંશી પંચેન્દ્રિય ૧. જ્ઞાનાવરણીય | ૩૦ ક્રોડાકોડી એક સાગરોના ર૫ સાગરોન્ના |૫૦ સાગરોના ૧૦૦ સાગરોના [૧૦૦૦ સાગરોના ૨. દર્શનાવરણીય | સાગરોપમ સાતિયા ત્રણ ભાગ) સાતિયા ત્રણ ભાગી સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ ૩. વેદનીય- | ૧૫ ક્રોડાકોડી એક સાગરોના રિપ સાગરોન્ના ૫૦ સાગરોના ૧૦૦ સાગરોના ૧૦૦૦ સાગરોના શાતા વેદનીય | સાગરોપમ = દોઢ સાતિયા ભાગ દોઢ સાતિયા ભાગ દોઢ સાતિયા ભાગ દોઢ સાતિયા ભાગ દોઢ સાતિયા ભાગ અશાતા વેદનીય ૩૦ ક્રોડાકોડી એક સાગરોના ર૫ સાગરોન્ના ૫૦ સાગરોના ૧૦૦ સાગરોન્ના |૧૦૦૦ સાગરોના સાગરોપમ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ ૪ મોહનીય ૭૦ ક્રોડ ક્રોડ સાગરો ૧ સાગરોપમ ૨૫ સાગરો, ૫૦ સાગરો, ૧૦૦ સાગરો |૧૦૦૦ સાગરો ૫. આયુષ્ય ૩૩ સાગરોપમ + |રર000 વર્ષનો |૧ર વર્ષનો ત્રીજો ૪૯ દિવસનો | માસનો ત્રીજો ક્રિોધૂનો ત્રીજો ભાગ ૧/૩ ક્રોડપૂર્વ વર્ષ ત્રીજો ભાગ અધિક ભાગ અધિક ત્રીજો ભાગઅધિક ભાગ અધિક અધિક પલ્યોપમનો એક ક્રોડપૂર્વ વર્ષ ક્રિોડપૂર્વવર્ષ કોડપૂર્વ વર્ષ ક્રિોડપૂર્વ વર્ષ |અસંખ્યાતમો ભાગ -૭નામ-ગોત્ર ૨૦ ક્રોડાકોડી ૧ સાગરોન્ના 1રપ સાગરોના ૫૦ સાગરોના ૧૦૦ સાગરોના ૧૦૦૦ સાગરોના સાગરોપમ સાતિયા બે ભાગ સાતિયા બે ભાગ સાતિયા બે ભાગ સાતિયા બે ભાગ | સાતિયા બે ભાગ ૮ અંતરાય | ૩૦ ક્રોડાકોડી ૧સાગરોન્ના ૨૫ સાગરોના ૫૦ સાગરોન્ના ૧૦૦ સાગરોના ૧૦૦૦ સાગરોના સાગરોપમ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ સાતિયા ત્રણ ભાગ Page #177 -------------------------------------------------------------------------- ________________ ***કેમ તે ફૂલ-આમ સ્તોકાલય ચાર્ટની નોંધ ઃ * એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ ૧ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરે, બેઇન્દ્રિય તેનાથી ૨૫ ગુણો, તેઇન્દ્રિય ૫૦ ગુણો, ચૌરેન્દ્રિય ૧૦૦ ગુણો અને અસંશી પંચેન્દ્રિય જીવો ૧૦૦૦ ગુણો અર્થાત્ ૧૦૦૦ સાગરોપમની સ્થિતિનો કર્મબંધ કરી શકે છે. ૧પર * એકેન્દ્રિયથી અસંશી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના જીવોમાં જઘન્ય બંધકાલ પોત– પોતાના ઉત્કૃષ્ટ બંધકાલથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન છે. * સંશી પંચેન્દ્રિયમાં– નારકી, દેવતા અને સંજ્ઞી તિર્યંચ– સર્વ પ્રકૃતિઓનો જઘન્ય અંતઃક્રોડાક્રોડી સાગરોપમનો બંધ કરે છે. * મનુષ્ય— જે જે કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત આદિ પ્રમાણ છે, તે-તે પ્રકૃતિનો તેટલો બંધ કરે છે અને જે કર્મની જઘન્ય સ્થિતિ સાગરોપમની ગણનામાં છે તેનો જઘન્ય અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનો બંધ કરે છે. [૧૮] ૮૦૦ બોલની બધી [શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : પદ-૨૪, ૨૫, ૨૬, ૨૦] આ ચાર પદમાં સમુચ્ચય જીવ અને ર૪ દંડકના જીવ, કુલ ૨૫ પ્રકારના જીવોમાં આઠ કર્મના બંધ અને વેદન સંબંધી કથન છે. ૨૫ પ્રકારના જીવ × ૮ કર્મ = ૨૦૦ બોલ થાય. તેમાં બાંધતા બાંધે ના ૨૦૦ બોલ, બાંધતા વેદે ના ૨૦૦ બોલ, વેદતા બાંધે ના ૨૦૦ બોલ અને વેદતા વેઢે ના ૨૦૦ બોલ. કુલ ૮૦૦ બોલ થાય છે, તેથી તેને ૮૦૦ બોલની બંધીનો થોકડો કહેવામાં આવે છે. તેમાં બાંધતા બાંધેના ૪૫૩ ભંગ + બાંધતા વેદેના ૬ ભંગ, વેદતા વેદેના ૬૯૬ ભંગ + વેદતા વેદેના ૪૨ ભંગ = કુલ ૧૧૯૭ ભંગ થાય છે. બાંધતા બાંધે : ભંગ-૪૫૩ [પદ-ર૪] એક કર્મબંધ સમયે જીવ કેટલા કર્મોનો બંધ કરે, તેનું વર્ણન આ પદમાં છે. સામાન્ય રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્ર કર્મનો બંધ દશ ગુણસ્થાન સુધી, મોહનીય કર્મનો બંધ નવ ગુણસ્થાન સુધી, વેદનીય કર્મનો બંધ તેર ગુણસ્થાન સુધી અને આયુષ્ય કર્મનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને સાત ગુણસ્થાન સુધી થાય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાતિ 6, 28 SCSC) GUJ ત્રીજું ગુણસ્થાન છોડીને એકથી સાત ગુણસ્થાન સુધી જીવ સાત અથવા આઠ કર્મ બાંધે છે. આયુષ્યબંધ થતો હોય, ત્યારે આઠ કર્મ અને તે સિવાયના સમયે સાત કર્મ બાંધે છે. ત્રીજે, આઠમે અને નવમે ગુણસ્થાને આયુષ્યને છોડીને સાત કર્મ, દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મ, અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાને એક શાતાવેદનીય કર્મ બાંધે છે અને ચૌદમે ગુણસ્થાને જીવ અબંધક હોય છે. આ રીતે કોઈપણ એક જીવમાં આઠ કર્મબંધક, સાત કર્મબંધક, છ કર્મબંધક, એક કર્મબંધક અથવા અબંધક, આ પાંચ બંધસ્થાનમાંથી કોઈપણ એકબંધસ્થાન હોય છે. જીવની ગુણસ્થાનની સ્થિતિ અનુસાર તેનો કર્મબંધ જાણવો. આઠ કર્મના બંધ-ઉદયમાં ગુણસ્થાનઃકર્મ બંધમાં ગુણસ્થાન ,ઉદયમાં ગુણસ્થાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય | મોહનીય ૧૦ ૧૨ ૧૦ વેદનીય ૧૪ ૧ થી ૭ (ત્રીજું છોડીને) ૧૪ આયુષ્ય નામ અને ગોત્ર ૧૦ ૧૪ પ્રશ્ન–૧ : હે ભગવન્! સમુચ્ચય એક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલા કર્મો બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત, આઠ અથવા છ કર્મો બાંધે છે. એક જીવમાં ત્રણ વિકલ્પમાંથી કોઈપણ એક જ વિકલ્પ હોય છે. આ રીતે એક મનુષ્ય જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. શેષ ૨૩ દંડકના એકએકજીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ અથવા સાત કર્મ બાંધે છે. શેષ ર૩ દંડકના જીવોને દશમું ગુણસ્થાન નહોવાથી છ કર્મોનો બંધ થતો નથી. સમુચ્ચય અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તેમાં આઠ અને સાત કર્મબંધક જીવો હંમેશાં હોવાથી શાશ્વત છે અને દશમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધકજીવો અશાશ્વત છે, એકબંધસ્થાન અશાશ્વત હોવાથી તેના ત્રણ ભંગ થાય છે(૧) સર્વ જીવો સાત કે આઠ કર્મબંધક (૨) ઘણા જીવો સાત કે આઠ કર્મબંધક અને એક છ કર્મબંધક Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કિ થાય છે કે દિ હી ફૂલ-આમ સ્તકાલય (૩) ઘણા જીવો સાત કે આઠ કર્મબંધક અને ઘણા છ કર્મબંધક પાંચ સ્થાવરના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા સાત અથવા આઠકર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક અને આઠ કર્મબંધક બને પ્રકારના જીવો શાશ્વત છે, તેથી તેમાં અન્ય ભંગ થતા નથી. તે અભંગક છે. નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય આ અઢાર દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મબાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત અને આઠ કર્મબંધક અશાશ્વત છે એક બંધ સ્થાન અશાશ્વત હોવાથી તેના ત્રણ ભંગ થાય છે(૧) સર્વ જીવો સાત કર્મબંધક છે. (૨) ઘણા જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક છે. (૩) ઘણા જીવો સાત કર્મબંધક અને ઘણા જીવો આઠ કર્મબંધક છે. આ રીતે એક દંડકના ત્રણ ભંગ છે, તેથી ૧૮ દંડકના ૧૮૩=૫૪ ભંગ થાય છે. અનેક મનુષ્યો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત અને આઠ તથા છ કર્મબંધકઅશાશ્વત છે. બે બંધસ્થાન અશાશ્વત હોવાથી તેના નવ ભંગ થાય છે. અસંયોગી એક ભંગ – (૧) સર્વ જીવો સાત કર્મબંધક. દ્વિસંયોગી ચાર ભંગ – (૨) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક (૩) ઘણા જીવો સાત કર્મબંધક, ઘણા જીવો આઠ કર્મબંધક. (૪) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ છ કર્મ બંધક. (૫) ઘણા જીવો સાત કર્મબંધક, ઘણા જીવો છ કર્મબંધક. ત્રિસંયોગી ચાર ભંગ- (૬) ઘણા સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, એક છ કર્મબંધક. (૭) ઘણા સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, ઘણા છ કર્મબંધક. (૮) ઘણા સાત કર્મબંધક, ઘણા આઠ કર્મબંધક, એક છ કર્મબંધક. (૯) ઘણા સાત કર્મબંધક, ઘણા આઠ કર્મબંધક, ઘણા છ કર્મબંધક. આ રીતે અસંયોગી-૧, દ્વિસંયોગી-૪, ત્રિસંયોગી-૪= કુલ૯ભંગ થાય છે. આ રીતે સમુચ્ચય અનેક જીવોમાં જ્ઞાનાવરણીયકર્મ બાંધતા ત્રણ ભંગ, નારકી આદિ ૧૮દંડકના ૫૪ ભંગ અને મનુષ્યના નવ ભંગ, તેમ કુલ ૩+૫૪+ ૯ = ભંગ થાય. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નહિ. જો બિ પિ ૫૫ તે જ રીતે દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્ર કર્મ બાંધતા સમુચ્ચય અનેક જીવો તથા ૨૪ દંડકના અનેક જીવોમાં ૬-૬ ભંગ થાય છે, તેના કુલા ૬૪૫ કર્મ = ૩૩૦ ભંગ થાય. પ્રશ્ન– સમુચ્ચય એક જીવ વેદનીયકર્મ બાંધતા કેટલા કર્મ બાંધે? ઉત્તર- હે ગૌતમ! આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે. એક જીવમાં ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. એક મનુષ્ય વેદનીય કર્મ બાંધતા સાત, આઠ, છ અથવા એક કર્મ બાંધે છે. શેષ ૨૩ દંડકના પ્રત્યેક જીવ વેદનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મ બાંધતા આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. તેમાં આઠ કર્મબંધક, સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો શાશ્વત અને છ કર્મબંધકજીવો અશાશ્વત છે. એક બંધસ્થાન અશાશ્વત હોવાથી તેમાં ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આઠ, સાત કે એક કર્મબંધક છે. (ર) ઘણા જીવો આઠ-સાત-એક કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક (૩) ઘણા જીવો આઠ-સાત એક કર્મબંધક અને ઘણા જીવો છ કર્મબંધક પાંચ સ્થાવરના અનેક જીવો વેદનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અભંગ છે. નારકી આદિ ૧૮ દંડકના અનેક જીવો વેદનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત, આઠ કર્મબંધક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧૮૪૩=૫૪ ભંગ થાય. અનેક મનુષ્યો વેદનીય કર્મને બાંધતા આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. તેમાં આઠ કર્મબંધક અને છ કર્મબંધક, તે બે બંધસ્થાન અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે. સમુચ્ચય અનેક જીવોના વેદનીય કર્મ બાંધતા ત્રણ ભંગ, નારકી આદિ ૧૮ દંડકના ૫૪ ભંગ, મનુષ્યોના નવ ભંગ, કુલ ૩+૫૪૯% ભંગ થાય. પ્રશ્ન- સમુચ્ચય એક જીવ મોહનીય કર્મ બાંધતા કેટલા કર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! સાત અથવા આઠ કર્મો બાંધે છે. એક જીવમાં કોઈ પણ એક જ વિકલ્પ હોય છે. આ રીતે ર૪ દંડકના પ્રત્યેક જીવ સાત અથવા આઠ કર્મો બાંધે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ DOODCOCODCOC _ _ [પક કે જ થ ઇ છે ફૂલ-આમ સ્તકાલય સમુચ્ચય અનેક જીવો મોહનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મો બાંધે છે. બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અભેગક છે. પાંચ સ્થાવરના અનેક જીવો મોહનીય કર્મબાંધતા સાત અથવા આઠ કર્મો બાંધે છે. તેમાં પણ બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અભેગક છે. શેષ ૧૯ દંડકના અનેક જીવો મોહનીય કર્મ બાંધતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક શાશ્વત અને આઠ કર્મબંધક અશાશ્વત છે. એક બંધસ્થાન અશાશ્વત હોવાથી તેના ત્રણ ભંગ થાય છે. ૧૯(દંડક) ૪૩ = ૫૭ ભંગ થાય છે. સમુચ્ચયએક કે અનેક જીવો તથા ૨૪ દંડકના એક કે અનેક જીવો આયુષ્ય કર્મ બાંધતા આઠ કર્મો બાંધે છે. તેમાં અન્ય કોઈ વિકલ્પ નથી. આ રીતે બાંધતા બાંધે જ્ઞાનાવરણીયાદિ પાંચ કર્મ સંબંધી ૩૩૦ ભંગ, વેદનીય કર્મ સંબંધી છભંગ, મોહનીય કર્મ સંબંધી પ૭ ભંગ. કુલ ૩૩૦+ + પ૭ = ૪૫૩ ભંગ થાય. (એક જીવની અપેક્ષાએ) એક કર્મબંધમાં થતા કર્મબંધઃ બંધક જીવ સાત કમ આઠ કર્મ છ કર્મ એક કમ) | બંધક | બંધક | બંધક બંધક જ્ઞાનાવરણીય, | સમુચ્ચય જીવ દર્શનાવરણીય અંતરાય, નામ, ગોત્ર | મનુષ્ય | _ _ _ _ ર૩ દંડકના જીવો૨ મોહનીય કર્મ | સમુચ્ચય જીવ (ર૪ દંડકના જીવ - ૪ - ૪ - ૩ વેદનીય સમુચ્ચય જીવ - મનુષ્ય--- -- ---- રિ૩ દંડકના જીવ-૪ ૪ આયુષ્ય | સંવે જીવ | X | Y કર્મ | | *i**i*i 1 | X | | *| | | XX **i Page #182 -------------------------------------------------------------------------- ________________ (અનેક જીવોની અપેક્ષાએ) એક કર્મબંધમાં થતા કર્મબંધ(બાંધતા બાધે-૪૫૩ ભંગ) : -- કર્મ બંધક જીવો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, અંતરાય, નામ ગોત્ર મોહનીય વેદનીય સમુચ્ચય જીવો મનુષ્યો પાંચ સ્થાવરો સમુચ્ચય જીવો મનુષ્યો પાંચ સ્થાવરો ૧૮ દંડકના જીવો (નારકી, દેવતા, વિકલ્પે વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય) ૧૮ દંડકના જીવો સમુચ્ચય જીવો મનુષ્યો પાંચ સ્થાવરો આઠ સાત છે એક કર્મબંધક | કર્મબંધક | કર્મબંધક | કર્મબંધક ૧૮ દંડકના જીવો સર્વ જીવો ✓ વિકલ્પે ✓ વિકલ્પે વિકલ્પે વિકલ્પે ✓ વિકલ્પે ✓ ༨།༨ རགན[༨]༨ ✓ ✓ >>> વિકલ્પે વિકલ્પે X X × * × * વિકલ્પે વિકલ્પે × X X X * X X X X ✓ X ભંગ × કર્મ×જીવ-કુલ સંખ્યા ભંગ ૩ X અભંગ ૩ અભંગ ૩ અભંગ ૩ ૩ અભંગ ૩ અભંગ ૫૪૧૧૫ X ૫૪૧-૪૫ × x X X X * ૫ × ૧૮ - ૨૭૦ * ૧૪૧૩ X ૧ × ૧૮ = ૫૪ આયુષ્ય X X X કુલ ભેગ = ૪૫૩ * એક બંધ સ્થાન વિકલ્પ હોય તો—૩ ભંગ, બે બંધ સ્થાન વિકલ્પે હોય તો—૯ ભંગ, ત્રણ બંધ સ્થાન વિકલ્પ હોય તો–૨૭ ભંગ થાય છે. * સાત કર્મ બંધક » આયુ સિવાય સાત કર્મ બાંધનાર. છ કર્મ બંધક = આયુ + મોહનીયકર્મ સિવાય છ કર્મ બાંધનાર. એક કર્મ બંધક - શાતાવેદનીય કર્મ બાંધનાર. અભંગ - વૈકલ્પિક ભંગ નથી, એક જ ભંગ છે. ૧૪૧૮ = ૫૪ ૧૪૧= ૩ ૧×૧ ૯ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત | ૧૫૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દ પ મ જ ફૂલ-આમ સ્તકાલય 'બાંધતા વેદે : ભંગ-૬ [પદ-રપ પ્રશ્ન૧ઃ હે ભગવન્! એક કર્મના બંધ સમયે જીવ કેટલા કમનું વેદન કરે છે. ઉત્તર- હે ગૌતમ! સામાન્ય રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન બાર ગુણસ્થાન સુધી થાય છે, મોહનીય કર્મનું વદન દશ ગુણસ્થાન સુધી અને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, આ ચાર કર્મોનું વદન ચૌદ ગુણસ્થાન સુધી થાય છે. ગુણસ્થાનની અપેક્ષાએ એકથી દશ ગુણસ્થાન સુધી આઠ કર્મોનું, અગિયારમા–બારમા ગુણસ્થાને સાત કર્મોનું અને તેરમા-ચૌદમા ગુણસ્થાને ચાર કર્મોનું વદન થાય છે. પ્રશ્ન–૨: હે ભગવન્! સમુચ્ચય એક કે અનેક જીવો અથવા ૨૪ દંડકના એક કે અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલા કર્મોનું વેદન કરે છે? ઉત્તર– હે ગૌતમ! અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે, તેમાં અન્ય વિકલ્પ નથી. આ રીતે વેદનીયકર્મને છોડીને શેષ સાત કર્મનો બંધ કરતા જીવો અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે. પ્રશ્ન–૩: હે ભગવન્! સમુચ્ચય એક જીવ વેદનીય કર્મ બાંધતા કેટલા કર્મોનું વેદન કરે છે? ઉત્તર– હે ગૌતમ! આઠ, સાત અથવા ચાર કર્મોનુંવેદન કરે છે. એક જીવમાં કોઈ પણ એક વિકલ્પ હોય છે. એક મનુષ્ય પણ વેદનીય કર્મનો બંધ કરતા આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીયકર્મ બાંધતા આઠ, સાત અથવા ચાર કર્મનું વેદન કરે છે. તેમાં આઠ કર્મવેદક અને કેવળી ભગવાનની અપેક્ષાએ ચાર કર્મવેદક જીવો શાશ્વતા અને અગિયારમું-બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદક અશાશ્વતા છે, તેથી તેના ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આઠ કે ચાર કર્મવેદક. (૨) ઘણા જીવો આઠ કે ચાર કર્મવેદક અને એક જીવ સાત કર્મવેદક. ' (૩) ઘણા જીવો આઠ કે ચાર કર્મવેદક અને ઘણા જીવો સાત કર્મવેદક. Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ એ જ છે પણ ૧૫૯ અનેક મનુષ્યોમાં સમુચ્ચય જીવોની જેમ વેદનીય કર્મબાંધતા ત્રણ ભંગ થાય છે. શેષ ૨૩ દંડકના એક કે અનેક જીવો વેદનીય કર્મ બાંધતા અવશ્ય આઠ કર્મનું વેદન કરે છે. તેમાં અન્ય વિકલ્પ નથી. આ રીતે બાંધતા વેદમાં વેદનીય કર્મબંધ સંબંધી સમુચ્ચય જીવોના ત્રણ ભંગ અને મનુષ્યોના ત્રણ ભંગ, કુલ ૭+૩ = ૬ભંગ થાય છે. એક કર્મબંધ સમયે થતા કર્મવેદન(એક જીવની અપેક્ષાએ): બંધક જીવ | આઠ કમી સાત કમી ચાર કર્મ) વેદકર | વેદક | વેદક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, સર્વ જીવો મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર વેદનીય સમુચ્ચય જીવ મનુષ્ય | ર૩ દંડકના જીવનું જ *સાતકર્મ = મોહનીય કર્મસિવાય. ચાર કર્મ = અઘાતી કર્મ. (અનેક જીવોની અપેક્ષાએ)કર્મબંધમાં કર્મવેદન(બાધતા વેદ–૬ભંગ):કર્મ બંધક જીવોઆઠ કમી સાત કમી ચાર કર્મ ભંગ xકર્મ x જીવ કુલ વેદક | વેદક | વેદક |સંખ્યા ભગ સાત કર્મ જીવ, મનુષ્ય ૪ | x | અભંગ વેિદનીય | જીવ, મનુષ્ય | વિકલ્પી ૪ | ૩ ૪ ૧ x ૨ = ૬ આઠ કર્મ ૨૩દંડક | ૪ | ૪ | ૪ | અભંગ કુલ = ૬ * અભંગ = વૈકલ્પિક ભગ નથી એક જ ભંગ છ 'વેદતા બાંધેઃ ભંગ- ૬૯૬ [પદ-ર૬] એક કર્મનું વેદન કરતા જીવ કેટલા કર્મ બાંધે, તેનું વર્ણન અહીં કર્યું છે. પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચય એક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં કેટલા કર્મો બાંધે છે? Page #185 -------------------------------------------------------------------------- ________________ CoCopCopCoCop GO [ 93 ફૂલ–આમ સ્તકાલય ઉત્તર– હે ગૌતમ! આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય બાર ગુણસ્થાન સુધી હોય છે. તેમાં જીવની ગુણસ્થાન સ્થિતિ અનુસાર કર્મનો બંધ થાય છે. જીવ એકથી સાત ગુણસ્થાનમાંથી ત્રીજું છોડીને શેષ ગુણસ્થાને હોય અને જે સમયે આયુષ્યનો બંધ થતો હોય, ત્યારે આઠ કર્મનો બંધ અને જ્યારે આયુષ્યનો બંધ ન થતો હોય, ત્યારે સાત કર્મનો બંધ થાય છે. ત્રીજે, આઠમે અને નવમે ગુણસ્થાને આયુષ્યકર્મને છોડીને સાતકર્મનો બંધ થાય છે. દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મનો બંધ થાય છે અને અગિયારમે અને બારમે ગુણસ્થાને એક શાતા વેદનીય કર્મનો બંધ થાય છે. સમુચ્ચય એક જીવમાં જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ, સાત, છ અથવા એક કર્મબંધ, આ ચાર બંધ સ્થાનમાંથી કોઈ પણ એક બંધ સ્થાન હોય છે. તે જ રીતે એક મનુષ્યમાં પણ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ થાય છે. શેષ ર૩ દંડકના એક જીવમાં જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મનો બંધ થાય છે. તે જીવોમાં દશમું ગુણસ્થાન ન હોવાથી છે કર્મનો બંધ થતો નથી. સમુચ્ચય અનેક જીવો – જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. તેમાં સાત અને આઠ કર્મબંધક જીવો શાશ્વત છે અને દશમું અને અગિયારમું-બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક અને એક કર્મબંધક જીવો અશાશ્વત છે. બે બંધસ્થાન અશાશ્વત હોવાથી તેના નવ ભંગ થાય છે. અસંયોગી ભંગઃ- (૧) સર્વ જીવો આઠ-સાત કર્મના બંધક હોય છે અર્થાતુ ઘણા જીવો આઠ કર્મબંધક અને ઘણા જીવો સાત કર્મબંધક. હિંસયોગી ભંગ – (૨) અનેક જીવો આઠ-સાત કર્મબંધક અને એક જીવ છે, કર્મબંધક. (૩) અનેક જીવો આઠ-સાત કર્મ બંધક અને અનેક જીવો છ કર્મબંધક. (૪) અનેક જીવો આઠ-સાત કર્મ બંધક અને એક જીવ એક કર્મબંધક. (૫) અનેક જીવો જીવો આઠ-સાત કર્મ બંધક અને અનેક જીવો એક કર્મબંધક. ત્રિસંયોગી ભંગઃ-(૬) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, એક જીવ છ કર્મબંધક Page #186 -------------------------------------------------------------------------- ________________ - 5 2 2 2 02 પ્રશાપના-જીવાદિ 03 04 02 0 | અને એક જીવ એક કર્મબંધક હોય છે. (૭) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, એક જીવ છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય છે. (૮) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક. (૯) અનેક જીવો આઠ-સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક. આ રીતે સમુચ્ચય અનેક જીવોમાં જ્ઞાનાવરણીયકર્મના વેદના સમયે અસંયોગી એક ભંગ, દ્વિસંયોગી ચાર ભંગ, ત્રિસંયોગી ચાર ભંગ કુલ નવ ભંગ થાય છે. મનુષ્યને છોડીને શેષ ર૩ દંડકના જીવોમાં સાત અથવા આઠ કર્મબંધ થાય, આ બે બંધસ્થાન જ હોય છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાં જ્ઞાનાવરણીય કર્મના વેદના સમયે સાત અથવા આઠ કર્મબંધક હોય છે. પાંચ સ્થાવર જીવોમાં સાત અને આઠ કર્મબંધક જીવો હમેશાં હોય છે, તેથી તેમાં ભંગ થતાં નથી. નારકી, દેવતા, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેજિયમાં આયુષ્ય કર્મબંધક જીવો હમેશાં હોતા નથી, તેથી સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો સાત કર્મબંધક (ર) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક. અનેક મનુષ્યોમાં સમુચ્ચય જીવોની જેમ આઠ, સાત, છે અને એક કર્મબંધક હોય છે, તેમાંથી સાત કર્મબંધકજીવો શાશ્વત છે, પરંતુ મનુષ્યોમાં આયુષ્ય કર્મબંધક જીવો તેમ જ દશમા, અગિયારમા અને બારમા ગુણસ્થાન વર્તી જીવો હંમેશાં હોતા નથી, તેથી આઠ, છ અને એક કર્મબંધકજીવો અશાશ્વત હોય છે. આ ત્રણ બંધસ્થાન અશાશ્વત હોવાથી ર૭ ભંગ થાય છે. અસયોગી ભંગ–૧ઃ (૧) સર્વ જીવો સાત કર્મબંધક હોય. હિંસયોગી ભગ–૬: (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક. Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧ર કે કિ કિશોર કે કિ જ ફૂલ-આમ સ્તકાલય (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક. (૪) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૫) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો છ કર્મબંધક. () અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક. (૭) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક. ત્રિસંયોગી ભંગ–૧૨ઃ (૮) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૯) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક અને અનેક છ કર્મબંધક. (૧૦) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક અને એક છ કર્મબંધક. (૧૧) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેક છ કર્મબંધક. (૧૨) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૩) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૧૪) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૫) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેક એક કર્મબંધક. (૧૬) અનેક જીવો સાત કર્મબંધક, એક છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૭) અનેક જીવો સાત કર્મબંધક, એકછ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૧૮) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૯) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેક એક કર્મબંધક. ચાર સંયોગી ભંગ-૮ (૨૦) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૨૧) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (રર) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (ર૩) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક છે. (૨૪) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (રપ) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક છે. (૨) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, Page #188 -------------------------------------------------------------------------- ________________ વ ) વ ) પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ફ ૧૩] એક જીવ એક કર્મબંધક. (ર૭) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવ એક કર્મબંધક છે. આ રીતે અસંયોગી એક ભંગ + દ્વિસંયોગી છ ભંગ + ત્રિસંયોગી બાર ભંગ + ચતુઃસંયોગી આઠ ભંગ = કુલ ૨૭ ભંગ થાય છે. આ રીતે જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા કર્મબંધ સંબંધી ભંગોમાં સમુચ્ચય અનેક જીવોમાં ૯ભંગ, મનુષ્યોમાં ર૭ ભંગ અને નારકી, દેવતાના ૧૩ દંડક, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ ૧૮દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ. ૧૮૪૩ = ૫૪ ભંગ થાય છે, તેથી ૯+૨૭૫૪=૯૦ ભંગ થાય છે. તે જ રીતે દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉદય પણ બાર ગુણસ્થાન સુધી હોય છે, તેથી દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન કરતા સમુચ્ચય એક અને અનેક જીવોનું તથા ૨૪ દંડકના એક અને અનેક જીવોનું ઉપરોક્ત રીતે કથન કરવું. જ્ઞાનાવરણીય કર્મના વેદન સંબંધી ૯૦ ભંગ થયા, તે જ રીતે દર્શનાવરણીય અને અંતરાયકર્મના વેદન સંબંધી ૯૦૯૦ ભંગ થયા, ત્રણે કર્મોના ૯૦૪૩=૨૭૦ ભંગ થાય. સમુચ્ચય એક જીવ મોહનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા છ કર્મો બાંધે છે. મોહનીય કર્મનું વદન દશ ગુણસ્થાન સુધી થાય છે. એક જીવમાં ગુણસ્થાનની સ્થિતિ અનુસાર કોઈ પણ એક વિકલ્પ હોય છે. એક મનુષ્ય પણ મોહનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા છ કર્મો બાંધે છે. શેષ ર૩ દંડકના એક-એક જીવ આઠ અથવા સાત કર્મો બાંધે છે. સમુચ્ચય અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતાં આઠ, સાત અથવા છ કર્મો બાંધે છે. તેમાં આઠ કર્મબંધક અને સાત કર્મબંધક જીવો શાશ્વત અને દશમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક જીવો અશાશ્વત છે. એક કર્મ બંધક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧. સર્વ જીવો આઠ-સાત કર્મબંધક. ૨. ઘણા જીવો આઠ-સાત કર્મબંધક એક જીવ છ કર્મબંધક. ૩. ઘણા જીવો આઠ-સાત કર્મબંધક અને ઘણા જીવો છ કર્મબંધક. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 3554 26202 03 04 05 0 CODCOCODCOCOCOCODCOCODC તો S C S CS CS US છે ફૂલ–આમ સ્તકાલય અનેક મનુષ્યો મોહનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તેમાંથી સાત કર્મબંધક મનુષ્યો શાશ્વત અને આઠ તથા છ કર્મબંધક મનુષ્યો અશાશ્વત છે. આ રીતે બે બંધસ્થાન અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે. અસંયોગી એક ભંગ- (૧) સર્વ જીવો સાત કર્મબંધક. દ્વિસંયોગી ચાર બંગ(૨) ઘણા જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક. (૩) ઘણા જીવો સાત કર્મબંધક અને ઘણા જીવો આઠ કર્મબંધક. (૪) ઘણા જીવો સાત કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૫) ઘણા જીવો સાત કર્મબંધક અને ઘણા જીવો છ કર્મબંધક. ત્રિસંયોગી–ચાર ભંગ(૬) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૭) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, ઘણા જીવો છ કર્મબંધક. (૮) ઘણા જીવો સાતકર્મબંધક, ઘણા જીવો આઠ કર્મબંધક, એક જીવ છકર્મબંધક (૯) ઘણા જીવો સાત કર્મબંધક, ઘણા જીવો આઠકર્મબંધક, ઘણા જીવો છકર્મબંધક આ રીતે અસંયોગી–૧+ દ્વિસંયોગી ૪+ત્રિસંયોગી ૪=૯ ભંગ થાય. પાંચ સ્થાવરના અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાતકર્મ બંધક અને આઠ કર્મબંધક બને જીવો શાશ્વત હોવાથી અભેગક છે. નારકી, દેવતા, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેન્દ્રિય આ ૧૮દંડકના અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધકજીવો શાશ્વત અને આઠકર્મબંધકજીવો અશાશ્વત છે. એકબંધસ્થાન અશાશ્વત હોવાથી તે સર્વમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. ૧૮ દંડક x ૩ ભંગ = ૫૪ ભંગ થાય છે. આ રીતે મોહનીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય અનેક જીવોના ત્રણ ભંગ, મનુષ્યોના નવ ભંગ અને નારકી આદિ ૧૮ દંડકના ૫૪ ભંગ થાય, કુલ ૩+૯+૫૪=૪ ભંગ થાય છે. સમુચ્ચય એક જીવ તથા એક મનુષ્યવેદનીય કર્મનું વેદન કરતા આઠ, Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ થી જ શિલ્પ સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા અબંધક હોય છે. એક જીવને ચાર બંધ સ્થાનમાંથી કોઈ પણ એક બંધસ્થાન હોય છે અથવા તે અબંધક હોય છે. શેષ ૨૩ દંડકનો કોઈપણ એક જીવ વેદનીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મ બાંધે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મનું વેદન કરતાં આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા અબંધક હોય છે. તેમાં આઠ કર્મબંધક અને સાત કર્મબંધક જીવો શાશ્વત છે તથા કેવળી ભગવાનની અપેક્ષાએ એક કર્મબંધક જીવો પણ શાશ્વત છે. શેષ છ કર્મબંધક અને અબંધકજીવો અશાશ્વત છે. આ રીતે બે વિકલ્પો અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે. અસંયોગી ભંગ- (૧) સર્વ જીવો સાત-આઠ-એક કર્મબંધક. હિંસયોગી ભંગ(ર) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૩) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને અનેક જીવો છ કર્મબંધક. (૪) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક. (૫) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક. ત્રિસંયોગી ભંગ() અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક, એક છ કર્મબંધક અને એક અબંધક. (૭) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક, એકછ કર્મબંધક અને અનેક અબંધક. (૮) અનેક જીવો સાતઆઠ-એક કર્મબંધક, અનેકછ કર્મબંધક અને એક અબંધક. (૯) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક, અનેક છ કર્મબંધક અને અનેક અબંધક. મનુષ્યોને છોડીને શેષ ર૩ દંડકના જીવોમાં સાત અથવા આઠ કર્મબંધક જીવો જ હોય છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાં સાત અને આઠ કર્મબંધક જીવો શાશ્વત હોવાથી તેમાં અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક છે. નારકી, દેવતા, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય તે ૧૮ દંડકના અનેક જીવોમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો સાત કર્મબંધક. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક. (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬ , છ જ વિ જ ય ર ર ફૂલ-આમ સ્તોકાલય અનેક મનુષ્યોમાં સમુચ્ચય જીવોની જેમ સાત, આઠ, ણ, એક અને અબંધક, આ પાંચ વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પ હોય શકે છે. તેમાં સાત કર્મબંધક મનુષ્યો અને કેવળી ભગવાનની અપેક્ષાએ એક કર્મબંધક મનુષ્યો શાશ્વત છે. આયુષ્ય કર્મબંધક મનુષ્યો હંમેશાં હોતા નથી, તેથી તે અશાશ્વત છે. તે જ રીતે છ કર્મબંધક અને અબંધક મનુષ્યો પણ અશાશ્વત હોય છે. આ રીતે પાંચ વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ અશાશ્વત હોવાથી તેના પૂર્વવતુ ૨૭ ભંગ થાય છે. તેમાં અસંયોગી એક ભંગ +દ્વિસંયોગી છ ભંગ +ત્રિસંયોગી બાર ભંગ + ચારસંયોગી આઠ ભંગ કુલ ૨૭ ભંગ થાય છે. આ રીતે વેદનીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય જીવોના ૯ ભંગ, મનુષ્યોના ૨૭ ભંગ અને નારકી આદિ ૧૮ દંડકના ૫૪ ભંગ થાય. સર્વ મળી ૯ + ૨૭ + પ = ૯૦ ભંગ થાય. આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનું વેદન પણ વેદનીયકર્મની જેમ ચૌદ ગુણસ્થાન સુધી થાય છે. તેથી ચારે અઘાતી કર્મના વેદન સંબધી ૯૦-૯૦ ભંગ થાય. ૯૦ ભંગ ૪૪ કર્મ = ૩૬૦ ભંગ. વેદતા બાંધેમાં મોહનીય કર્મના વેદન સંબંધી ભંગ અને શેષ સાત - કર્મના વેદન સંબંધી ૯૦-૯૦ ભંગ છે ૯૦૪૭ = ૩૦ + ૬ = કુલ ૯૬ ભંગ થાય. (એક જીવની અપેક્ષાએ) એક કર્મવેદન સમયે થતા કર્મબંધઃકર્મ | વેદક જીવો | આઠ | સાત | છ | એક અબંધક| 'કર્મબંધકકર્મબંધક કર્મબંધક કર્મબંધની જ્ઞાનાવરણીય સમુચ્ચય જીવ દર્શનાવરણીય અને મનુષ્ય અને અંતરાય) ર૩ દંડકના જીવ +--+-- | મોહનીય સમુચ્ચય જીવ અને મનુષ્ય ર૩ દંડકના જીવ વેદનીય, | જીવ અને મનુષ્ય આયુષ્ય, નામ, ગોત્ર x x| XT * TxTS TX X | | ૨૩ દંડના જીવ | * Page #192 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભંગ |\| પ્રજ્ઞાપના–જીવાભિગમ સૂત્ર આધારિત | \| |\| Ixlxx1x1x1x1x1x1x (અનેક જીવોની અપેક્ષાએ)એક કર્મવેદનમાં થતા કર્મબંધ(વેદતા બાધના ભંગ૯૬) – વેદક જીવો | આઠ | સાત | છ | એક | અબંધક | ભંગ કર્મxજીવ = 1 કુલ કર્મબંધકી કર્મબંધક| કર્મબંધક| કર્મબંધક જ્ઞાનાવરણીય, _સમુચ્ચય જીવો ! વિકલ્પ | વિકલ્પ _ *___ ૯ * ૩૧-_ દર્શનાવરણીય | મનુષ્યો | વિકલ્પ વિકલ્પ | વિકલ્પ x | ૨૭ X x ૧ = અને અંતરાય | પાંચ સ્થાવરો | - | | અભંગ - - - - -- ૧૮ દંડકના જીવો વિકલ્પ ૩ ૪ ૩ ૪ ૧૮ = મોહનીય | સમુચ્ચય જીવો | જ | ૩ ૪ ૧૪૧ = | મનુષ્યો | વિકલ્પ ૯ × ૧ ૧ = પાંચ સ્થાવરો | જ | અભંગ ૧૮ દંડકના જીવો વિકલ્પ ૩ ૪ ૧ ૪ ૧૮ = વેદનીય, આયુષ્ય, સમુચ્ચય જીવો | ૯ × ૪ x ૧ = નામ અને ગોત્ર | મનુષ્યો | વિકલ્પ 1 ૨૭ X ૪ x ૧ = પાંચ સ્થાવરો | VT ૪ | અભંગ ૧૮ દંડકના જીવો વિકલ્પ જ ૩ ૪ ૪ x ૧૮ = કુલ ભગ = ૬૯૬ * સાત કર્મ બંધક = આયુ સિવાય સાત કર્મ બાંધનાર. છ કર્મ બંધક = આયુ મોહકર્મસિવાય છ કર્મ બાંધનાર. એક કર્મ બંધક = શાતાદનીય કર્મ બાંધનાર. અભંગ = વૈકલ્પિક ભંગ નથી એક જ ભંગ છે. કહો ૧|૧|૧|૧| ૧૦૮ ૨૧ 635 3663, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ 33333333 ફૂલ-આમ સ્તકાલય 'વેદતા વેદે: ભંગ-૪ર [પદ-ર૦] જીવ એક કર્મનુંવેદન કરતા કેટલા કર્મોનુંવેદન કરે છે તેનુંઅહીં વર્ણન છે. પ્રશ્ન- સમુચ્ચય એક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં કેટલા કર્મોનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય કર્મનું વેદન બાર ગુણસ્થાન સુધી થાય છે. તેમાં એકથી દશ ગુણસ્થાન સુધીના જીવો આઠ કર્મોનું અને અગિયારમા, બારમા ગુણસ્થાને સાત કર્મોનું વેદન કરે છે. પ્રત્યેક મનુષ્ય પોતાના ગુણસ્થાન અનુસાર આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. શેષ ૨૩ દંડકના પ્રત્યેક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા નિયમો આઠ કર્મોનું વેદન કરે છે, કારણ કે ર૩ દંડકના જીવો કોઈ પણ કર્મોનો ક્ષય કરી શકતા નથી. સમુચ્ચય અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. તેમાં આઠ કર્મવેદક જીવો શાશ્વતા અને અગિયારમુંબારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદકજીવો અશાશ્વતા છે.એકવિકલ્પ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧. સર્વ જીવો આઠ કર્મવેદક. ૨. ઘણા જીવો આઠ કર્મવેદક છે, એક જીવ સાત કર્મવેદક. ૩. ઘણા જીવો આઠ કર્મવેદક છે, ઘણા જીવો સાત કર્મવેદક. અનેક મનુષ્યો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં આઠ અથવા સાત કર્મોનું વેદન કરે છે. તેમાં પણ સમુચ્ચય જીવોની જેમ ત્રણ ભંગ થાય છે. ર૩ દંડકના અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા આઠ કર્મોનું જ વેદન કરે છે તેમાં અન્ય વિકલ્પો ન હોવાથી અભંગક છે. આ રીતે જ્ઞાનાવરણીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય જીવોના ૩ ભંગ અને અનેક મનુષ્યોના ૩ ભંગ, ૩*૩= કુલ છ ભંગ થાય છે. - જ્ઞાનાવરણીય કર્મની જેમ દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉદય પણ બાર ગુણસ્થાન સુધી હોય છે, તેથી તેના પણ ડ–દ ભંગ થાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ As ) . પ્રજ્ઞાપના–જીવાલિ ' (10) A પ્રશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ ન જ ૧૯] સમુચ્ચય એક તથા અનેક જીવો અને ર૪ દંડકના એક તથા અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતા અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે. મોહનીય કર્મનો ઉદય દશ ગુણસ્થાન સુધી હોય છે. દશ ગુણસ્થાન સુધી જીવને આઠ કર્મોનો જ ઉદય હોય છે. તેમાં અન્ય કોઈ વિકલ્પ નથી. સમુચ્ચય એક જીવ વેદનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. વેદનીય કર્મનો ઉદય ચૌદ ગુણસ્થાન સુધી હોય છે. તેમાં એકથી દશ ગુણસ્થાન સુધી આઠ કર્મોનો ઉદય, અગિયારમે બારમે ગુણસ્થાને મોહનીય કર્મને છોડીને સાત કર્મોનો ઉદય અને તેરમે ચૌદમે ગુણસ્થાને ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એક મનુષ્ય વેદનીય કર્મનું વેદન કરતા સમુચ્ચય એક જીવની જેમ આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. એક જીવમાં કોઈ પણ એક વિકલ્પ હોય છે. શેષ ર૩ દંડકના એક જીવ વેદનીય કર્મનું વેદન કરતા અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે. સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મનુંવેદન કરતાં આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. તેમાં આઠકર્મવેદકજીવો શાશ્વત છે તથા કેવળી ભગવાનની અપેક્ષાએ ચાર કર્મવેદકજીવો પણ શાશ્વત છે અને અગિયારમું–બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદક જીવો અશાશ્વત છે. એક વિકલ્પ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ૧. સર્વ(ઘણા) જીવો આઠ-ચાર કર્મવેદક. ૨. ઘણા જીવો આઠ-ચાર કર્મવેદક અને એક જીવ સાત કર્મવેદક. ૩. ઘણા જીવો આઠ-ચાર કર્મવેદક અને ઘણા જીવો સાત કર્મવેદક. અનેક મનુષ્યો વેદનીય કર્મનું વેદન કરતાં આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. તેમાં પણ સમુચ્ચય અનેક જીવોની જેમ ત્રણ ભંગ થાય છે. શેષ ૨૩ દંડકના અનેક જીવો વેદનીય કર્મનુંવેદન કરતાં આઠ કર્મોનું વેદન કરે છે તેમાં અન્ય વિકલ્પો નથી. આ રીતે વેદનીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય જીવો અને મનુષ્યોના ૩૩ ભંગ = ભંગ થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ x | x x ૧૭૦ જ જોર છે ફૂલ-આમ સ્તકાલય આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનો ઉદય પણ વેદનીયકર્મની જેમ ચૌદ ગુણસ્થાન સુધી હોય છે, તેથી તેના પણ –૬ભંગ થાય છે. આ રીતે વેદતા વેદમાં મોહનીય કર્મના વેદન સંબંધી ભંગ નથી અને શેષ સાત કર્મોના –૬ભંગ થાય. તેથી ૭ કર્મો x ૬ભંગ =૪૨ ભંગ થાય. (એક જીવની અપેક્ષાએ) એક કર્મવેદન સમયે થતા કર્મવેદન - વેદક જીવ આઠ | સાત ! ચાર | | કર્મ વેદક | કર્મ વેદક | કર્મ વેદક | જ્ઞાનાવરણીય, સમુચ્ચય જીવ | જ | - દર્શનાવરણીય, અંતરાય અને મનુષ્ય ૨૩ દંડકના જીવ મોહનીય ૨૪ દંડકના જીવ વેદનીય, આયુષ્ય, સમુચ્ચય જીવ અને નામ, ગોત્ર મનુષ્ય | ર૩ દંડકના જીવ 1 - | * |* સાત કર્મ વેદક = મોહનીય કર્મ સિવાય. ચાર કર્મવેદક = ચારે અઘાતી કર્મ. (અનેક જીવોની અપેક્ષાએ કર્મવેદનમાં કર્મવેદન(વૈદતા વેદ ભંગ-૪૨) – કર્મ વેિદક જીવો/આઠ કમસાત કર્મચાર કમી ભંગ કર્મ x જીવ ફલ | વેદક | વેદક | વેદક સિંખ્યા ભંગ જ્ઞાનાવર | જીવ અને | ૪ | વિકલ્પ { x | ૩ X ૩ ૨ = ૧૮ દર્શનાવર. મનુષ્ય અંતરાય રસ દંડક T / 1 41 અભંગ મોહનીય | સર્વ જીવો | જ | ઝ | ૪ | અભંગ વેદનીય | જીવ અને | / વિકલ્પ - ૪ | ૩ ૪ ૪ x ૨ = ૨૪ આયુ | મનુષ્યો નામ ગોત્ર--- ર૩ દંડક અભંગ કુલ ૯૪૨) * અભંગ = વૈકલ્પિક ભંગ નથી એક જ વિકલ્પ છે. જ્ઞાનાવર = જ્ઞાનાવરણીય + - - + - - + - - - - -- Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ ર ર ર ર ર ર ર ૧૭૧ [[લ ન સર્વ જીવોનો આહાર) શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-ર૮/૧]) सच्चित्ताहारट्ठी केवइ, किं वा वि सव्वओ चेव । कइभागं सव्वे खलु, परिणामे चेव बोद्धव्वे ॥१॥ एगिदियसरीराई, लोमाहारो तहेव मणभक्खी । एएसिं तु पयाणं, विभावणा होइ कायव्वा ॥२॥ ગાથાર્થ – આ થોકડામાં ૧૧ કારના માધ્યમથી ૨૪ દંડકના જીવોમાં આહારનું વર્ણન છે. તે અગિયાર દ્વારા આ પ્રમાણે છે– (૧) સચિત્તાહાર, (૨) આહારાર્થી, (૩) કેટલા કાળે આહાર ગ્રહણ કરે? (૪) શેનો આહાર કરે છે? (૫) સર્વ આત્મ પ્રદેશોથી આહાર કરે છે. (૬) કેટલા ભાગનો આહાર કરે? (૭) શું સર્વ પુદ્ગલોનો આહાર કરે? (૮) આહાર પરિણમન (૯) એકેન્દ્રિયાદિના શરીરનો આહાર (૧૦) લોમાહારી કે પ્રક્ષેપાહારી (૧૧) ઓજાહારી કે મનોભક્ષી. આહાર – આહાર સંજ્ઞાથી પ્રેરિત જીવ, શરીર નિર્માણ કે શરીર પુષ્ટિ માટે જે પુદ્ગલોને ગ્રહણ કરે તેને આહાર કહેવામાં આવે છે. આહારના ત્રણ પ્રકાર છે. (૧) જીવ દ્વારા ગ્રહણ થતાં પુદ્ગલો સચિત્ત હોય, તો તે સચિત્તાહાર છે. (૨) જીવ દ્વારા ગ્રહણ થતાં પુદગલો અચિત્ત હોય, તો તે અચિત્તાહાર છે. (૩) જીવ દ્વારા ગ્રહણ થતાં પુદ્ગલોમાં કેટલાક સચિત્ત અને કેટલાક અચિત્ત હોય, તો તે મિશ્રાહાર છે. પ્રકાાંતરથી આહારના ત્રણ પ્રકાર છે. (૧) ઉત્પત્તિસ્થાનમાં ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય, ત્યાં સુધી અનાભોગ પણે જે પુદ્ગલોનું ગ્રહણ થાય, તે ઓજાહાર છે. (૨) શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી રોમરાય દ્વારા અનાભોગપણે ગ્રહણ થતાં પુદ્ગલો લોમાહાર છે. (૩) ઇચ્છાપૂર્વક મુખમાં જેનો પ્રક્ષેપ કરાયતેમજ ઈજેક્શન કેટયુબ દ્વારા શરીરમાં જાય, તે પ્રક્ષેપાહાર છે. ઓજાહાર શરીર દ્વારા, લોમાહાર ત્વચા દ્વારા અને પ્રક્ષેપાહાર કવલાદિ દ્વારા ગ્રહણ થાય છે. આ ત્રણ પ્રકારના આહારમાં ઓજાહાર અનાભોગપણે–ઇચ્છા વિના ગ્રહણ થાય છે, લોમાહાર આભોગપણે–ઇચ્છાપૂર્વક(નારકીની અપેક્ષાએ) અને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર ૯૯૦૯૦ to CeCoCopCeo DC 0 6 ) C. ૧૭૨ પછી વિવિધ ફૂલ-આમ સ્તકાલય અનાભોગપણે (સર્વ જીવોને હોય) તે બંને પ્રકારે ગ્રહણ થાય અને પ્રક્ષેપાહાર આભોગપણે-ઈચ્છાપૂર્વક જ ગ્રહણ થાય છે. (૧) સચિત્તાહારી– નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, આ ચૌદ દંડકના વૈક્રિય શરીરી જીવો અચિત્ત પુદગલોનો આહાર કરે છે અને પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, આ દશ દંડકના ઔદારિક શરીરી જીવો સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ત્રણ પ્રકારના પુગલોનો આહાર કરે છે. (૨) આહારાર્થી– ૨૪ દંડકના જીવોને આહારની અભિલાષા થાય છે. (૩) કેટલા કાલે- આહારના બે પ્રકાર છે–૧. ઇચ્છાપૂર્વક ગ્રહણ થતો આહાર આભોગનિવર્તિત આહાર છે અને ઈચ્છા વિના ગ્રહણ થતો આહાર અનોભાગ નિવર્તિત આહાર છે. અનાભોગનિવર્તિત આહાર સમસ્ત સંસારી જીવોને નિરંતર ગ્રહણ થાય છે. આભોગનિવર્તિત આહારની કાલ માર્યદા ૨૪ દંડકના જીવોમાં ભિન્ન ભિન્ન હોય છે. ૨૪ દંડકના જીવોના આભોગનિવર્તિત આહારેચ્છાનું અતર :જીવ પ્રકાર જઘન્ય ઉત્કૃષ્ટ | નારકી અસંખ્યાત સમયનું અસંખ્યાત સમયનું અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ભવનપતિ દેવ–અસુરકુમાર એક દિવસ | સાધિક ૧૦૦૦વર્ષ નવનિકાય તથા વ્યંતર દેવ એક દિવસ અનેકદિવસ જ્યોતિષી દેવ અનેક દિવસ અનેક દિવસ સૌધર્મદેવલોકના દેવ અનેકદિવસ ર૦૦૦ વર્ષ ઇશાન દેવલોકના દેવ સાધિક અનેક દિવસ | સાધિક ૨૦૦૦ વર્ષ સનસ્કુમાર દેવલોકના દેવ ૨૦૦૦ વર્ષ | ૭૦૦૦ વર્ષ માહેન્દ્ર દેવલોકના દેવ સાધિક ૨૦૦૦વર્ષ | સાધિક ૭૦૦૦વર્ષ બ્રહ્મ દેવલોકના દેવ ૭૦૦૦ વર્ષ | ૧૦૦૦૦ વર્ષ લાંતિકદેવલોકના દેવ ૧૦,૦૦૦ વર્ષ | ૧૪,૦૦૦ વર્ષ મહાશુક્ર દેવલોકના દેવ ૧૪૦૦૦ વર્ષ ૧૭૦૦૦ વર્ષ સહસાર દેવલોકના દેવ ૧૭૦૦૦ વર્ષ | ૧૮૦૦૦ વર્ષ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જો તે પ થી ૧૭૩ જીવ પ્રકાર જવન્ય | ઉત્કૃષ્ટ આણત દેવલોકના દેવ ૧૮,૦૦૦ વર્ષ ૧૯,૦૦૦વર્ષ પ્રાણત દેવલોકના દેવ ૧૯,૦૦૦ વર્ષ ૨૦,૦૦૦વર્ષ આરણ દેવલોકના દેવ ૨૦,૦૦૦ વર્ષ ર૧,૦૦૦ વર્ષ અશ્રુત દેવલોકના દેવ ર૧,૦૦૦ વર્ષ રર,૦૦૦વર્ષ પ્રથમ રૈવેયકના દેવ રર,૦૦૦વર્ષ ર૩,૦૦૦ વર્ષ બીજી રૈવેયકના દેવ ર૩,૦૦૦ વર્ષ ૨૪,૦૦૦ વર્ષ ત્રીજી સૈવેયકના દેવ ૨૪,૦૦૦ વર્ષ ર૫,૦૦૦ વર્ષ ચોથી રૈવેયકના દેવ ૨૫,૦૦૦ વર્ષ ૨૬,૦૦૦ વર્ષ પાંચમી રૈવેયકના દેવ 5000 વર્ષ ર૭,૦૦૦ વર્ષ છઠ્ઠી રૈવેયકના દેવ ર૭,૦૦૦ વર્ષ ૨૮,૦૦૦વર્ષ સાતમી વેયકના દેવ ૨૮,૦૦૦ વર્ષ ર૯,૦૦૦ વર્ષ આઠમી રૈવેયકના દેવ ર૯,૦૦૦ વર્ષ ૩૦,૦૦૦ વર્ષ નવમી રૈવેયકના દેવ ૩૦,૦૦૦વર્ષ ૩૧,૦૦૦ વર્ષ ચાર અનુત્તર વિમાનના દેવ ૩૧,૦૦૦વર્ષ ૩૩,૦૦૦ વર્ષ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ ૩૩,૦૦૦વર્ષ ૩૩,૦૦૦ વર્ષ પાંચ સ્થાવર નિરંતર નિરંતર ત્રણ વિકસેન્દ્રિય વિમાત્રાથી વિમાત્રાથી તિર્યંચ પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત બે દિવસે મનુષ્ય અંતર્મુહૂર્ત ત્રણ દિવસે (૪) કેવા પુગલોનો આહાર– સમસ્ત સંસારી જીવો દ્રવ્યથી અનંત પ્રદેશી ઔધનો, શેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુગલોનો, કાલથી – એકથી દશ સમયની અથવા સંખ્યાત કે અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલોનો, તે બાર બોલનો ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત પુગલોને ગ્રહણ કરે છે. વર્ણથી પાંચ વર્ણ, ગંધથી બે ગંધ, રસથી પાંચ રસ, સ્પર્શથી આઠ સ્પર્શ યુક્ત, આ રીતે પ + ૨+૫+= ૨૦ બોલ યુક્ત પુગલોને ગ્રહણ કરે છે. તેમાં કાળા વર્ણાદિમાં એક ગુણ કાળો યાવત દશ ગુણ કાળો, સંખ્યાત ગુણકાળો, અસંખ્યાતગુણ કાળો અને Page #199 -------------------------------------------------------------------------- ________________ ક ૧૭૪ COCOSCOS COCOCO CUS અનંતગુણ કાળો, આ રીતે ૧૩ પ્રકાર છે. ૨૦ બોલમાં તેર-તેર પ્રકાર થતાં ૨૦૪ ૧૩ = ૨0 બોલ થાય. તે ઉપરાંત આત્મ પ્રદેશો સાથે (૧) સ્પષ્ટ (૨) અવગાઢ (૩) અનંતરાવગાઢ (૪) સૂક્ષ્મ (૫) બાદર () ઉપરથી (૭) નીચેથી (૮) તિરછથી (૯) ગ્રહણકાલના આદિમાં (૧૦) મધ્યમાં (૧૧) અંતમાં (૧૨) સ્વવિષય–પોતાને યોગ્ય (૧૩) આનુપૂર્વીથી-ક્રમશઃ (૧૪) ત્રણ, ચાર, પાંચ કે છદિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે. આ રીતે સર્વ મળીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલના ૧ર બોલ; ભાવના ર૦ બોલ+ સ્પષ્ટાદિ ૧૪ બોલ (૧+૧+૧૨+૦+૧૪) = ૨૮૮ પ્રકારે આહારના પુદ્ગલો ગ્રહણ થાય છે. તેમાં એકેન્દ્રિય જીવો અલોકના વ્યાઘાતની અપેક્ષાએ ૩,૪,૫ દિશા અને વ્યાઘાત ન હોય, તો દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. નારકીઓનો આહાર– નારકીઓ પ્રાયઃકાળા અને નીલા, આ બે અશુભ વર્ણવાળા, દુર્ગધી ગંધના, તીખો અને કડવો આ બે અશુભ રસવાળા અને કર્કશ, ગુરુ, શીત અને રૂક્ષ આ ચાર અશુભ સ્પર્શ યુક્ત પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા પુદ્ગલોના વર્ણાદિનો નાશ કરીને અપૂર્વ-અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત કરેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. નારકીઓને તીવ્રતમ પાપના ઉદયે તે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અતૃપ્તિકર રૂપે અને દુઃખરૂપે પરિણત થાય છે. ભવિષ્યમાં તીર્થંકરાદિ ઉત્તમ પદવી પ્રાપ્ત કરનાર નૈરયિકો ક્યારેક પોતાના શુભ કર્મોદયે અશુભ પુદ્ગલોનો આહાર કરતા નથી. ત્યારે તેણે ગ્રહણ કરેલા પુદ્ગલો શુભ રૂપે પરિણમન પામે છે. દેવોનો આહાર– દેવો પ્રાયઃ વર્ણથી પીળા અને શ્વેતવર્ણના, સુગંધી, ખાટા અને મીઠા રસવાળા અને સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ પુદ્ગલોનો આહાર કરે છે. આહાર રૂપે ગ્રહણ કરાતા પુદગલોના વર્ણાદિનો નાશ કરી નવા શુભ વર્ણાદિ રૂપે પરિણત થયેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. દેવોના પુણ્યોદયે તે પુગલો ઈષ્ટ, કાંત, પ્રિય, શુભ, મનોજ્ઞ, તૃપ્તિકર રૂપે અને સુખરૂપે પરિણત થાય છે. ઔદારિકના દશ દંડકના જીવો પોત-પોતાના કર્માનુસાર શુભાશુભ પુગલોને ગ્રહણ કરે છે અને તે ઈષ્ટનિષ્ટ રૂપે સુખ કે દુઃખ રૂપે પરિણમન પામે છે. (૫) સર્વાત્મ પ્રદેશોથી– નારકી આદિ ર૪ દંડકના જીવો (૧) આહાર ગ્રહણ કરે છે, (ર) પરિણમન કરે છે, (૩) શ્વાસ લે છે, (૪) મૂકે છે, (૫) વારંવાર ગ્રહણ કરે છે, (૬) વારંવાર પરિણમન કરે છે, (૭) વારંવાર શ્વાસ લે છે, (૮) વારંવાર મૂકે છે, (૯) કદાચિત્ ગ્રહણ કરે છે, (૧૦) કદાચિત્ પરિણમન કરે છે, (૧૧) Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે જે ૧૭૫ કદાચિત્ શ્વાસ લે છે અને (૧૨) કદાચિત્ મૂકે છે. આ બારે ક્રિયાઓ સર્વાત્મપ્રદેશોથી જ થાય છે અને તે બાર ક્રિયામાંથી એકથી ચાર બોલ અનાભોગ આહારની અપેક્ષાએ, ૫ થી ૮બોલ પર્યાપ્ત બોલની અપેક્ષાએ અને ૯ થી ૧૨ બોલ અપર્યાપ્ત જીવોની અપેક્ષાએ છે. () કેટલા ભાગનો આહાર- ૨૪ દંડકના જીવો ગ્રહણ કરેલા પુગલોમાંથી અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનંતમા ભાગનું આસ્વાદન કરે છે. જેમ ગાય આદિ એક સાથે ઘણું ઘાસ મોઢામાં લે છે પરંતુ તેમાંથી કેટલુંક ઘાસ પડી જાય છે. ગ્રહણ કરેલા ઘાસમાંથી કેટલોક ભાગ આહાર રૂપે અંદર જાય અને તેમાંથી થોડાક ભાગનું જ આસ્વાદન થાય છે. બીજો ભાગ આસ્વાદન કર્યા વિના જ શરીર રૂપે પરિણત થાય છે. (૭) સર્વ–૨૪ દંડકના જીવો જ આહારના પુગલો લોમાહાર રૂપે ગ્રહણ કરે છે તે સંપૂર્ણપણે પરિણત થઈ જાય છે અને પ્રક્ષેપાહાર રૂપે ગ્રહણ થતાં પુદ્ગલોમાંથી કેટલોક ભાગ નાશ પામે છે અને કેટલોક ભાગ પરિણત થાય છે. નારકી, દેવતા અને એકેન્દ્રિય જીવોને લોમાહાર જ છે તેથી સંપૂર્ણ પણે પરિણત થાય અને વિકલેજિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યોનો લોમાહાર પૂર્ણપણે પરિણત થાય અને પ્રક્ષેપાહારમાંથી કેટલોકભાગ(સંખ્યાતા હજારો ભાગ) નાશ પામી જાય અને કેટલોક ભાગ (સખ્યાતમો ભાગ) પરિણત થાય છે. (૮) પરિણામ- નારકીનો આહાર પંચેન્દ્રિયપણે અને અશુભપણે પરિણત થાય, દેવોનો આહાર પંચેન્દ્રિયપણે અને શુભપણે પરિણત થાય, ઔદારિકના દશ દંડકના જીવોનો આહાર પોતાની જેટલી ઇન્દ્રિયો હોય, તે રૂપે અને શુભાશુભ રૂપે પરિણત થાય. (૯) એકેન્દ્રિયાદિ શરીર દ્વાર– ૨૪ દંડકના જીવો પૂર્વ પર્યાયની અપેક્ષાએ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય શરીરના પુદ્ગલોને ગ્રહણ કરે અને વર્તમાન પર્યાયની અપેક્ષાએ પોતાની ઇન્દ્રિયો પ્રમાણે પગલોને ગ્રહણ કરે છે. નારકી, દેવતા, તિર્યંચ પચેન્દ્રિયો અને મનુષ્યો પંચેન્દ્રિયના શરીરનો, પાંચ સ્થાવર એકેન્દ્રિયના શરીરનો બેઇન્દ્રિય, બેઇન્દ્રિયના શરીરનો; તે ઇન્દ્રિય, તેઈન્દ્રિયના શરીરનો અને ચૌરેન્દ્રિય, ચૌરેન્દ્રિયના શરીરનો આહાર કરે છે. (૧૦) લોમાહાર– નારકી, દેવતા અને પાંચ સ્થાવરો લોમાહારી છે. ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય લોમાહારી અને પ્રક્ષેપાહારી છે. (૧૧) મનોભક્ષી– દેવતાના તેર દંડકના જીવો મનોભક્ષી છે. આહારની ઇચ્છા થાય ત્યારે મનથી જ શુભ પુદ્ગલો ગ્રહણ થઈ જાય અને તેનાથી દેવોને તૃપ્તિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૦૦૭૦.[ ૭૯ ફૂલ-આમ્ર સ્તોકાલય થાય છે. શેષ ૧૧ દંડકના જીવો મનોભક્ષી નથી. ૨૪ દંડકના જીવો ઓજાહારી છે. સચિત્તાહારાદિ આહાર સંબંધી ૧૧ દ્વાર ઃ દ્વાર નારકી દેવતા ૧ સચિત્તાહારાત્વિ અચિત્તાહારી ૨ આહારાર્થી છે ૩ અણાભોગ નિરંતર આહાર કેટલા સમયે ? આભોગ આહાર કેટલા સમયે ૪ કેવો આહાર ૫ સર્વતઃ/દિશા ૭ સર્વતઃ પરિણમન ૮ પરિણામ અંતર્મુહૂર્ત અશુભ સર્વાત્મના, છ દિશા અસ ભાગ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, તિર્યંચ પંચે. મનુષ્ય અચિત્તાહારી સચિત્ત, અચિત્ત સચિત્ત, અચિત્ત, મિશ્રાહારી છે નિરંતર અપરિશેષ પરિણમન છે નિરંતર જઘન્ય એકાંતરે ઉ. ૩૩૦૦૦ વર્ષે શુભ સર્વાત્મના, છદિશા અસં ભાગ અપરિશેષ પરિણમન મિશ્રાહારી છે નિરંતર પાંચ ઇન્દ્રિયપણે પાંચે ઇન્દ્રિયપણે અશુભપણે શુભપણે નિરંતર ૬ કેટલા ભાગનો અસંખ્યાતમા આહાર ભાગ કેટલા ભાગનું અનંતમા ભાગ અનંતમા ભાગ અનંતમા ભાગ અનંતમા ભાગ આસ્વાદન શુભાશુભ સર્વાત્મના, ૩,૪,૫, દિશા અસં ભાગ વિકલેન્દ્રિય અંતર્મુહૂર્તે, તિર્યંચ પંચેન્દ્રિય ઉ બે દિવસે, એકેન્દ્રિયપણે શુભાશુભપણે મનુષ્ય ત્રણ દિવસે, શુભાશુભ સર્વાત્મના, છ દિશા અપરિશેષ | લોમા સર્વતઃ, પરિણમન પ્રક્ષેપા= સંખ્યાન તમા ભાગનો બે, ત્રણ, ચાર, પાંચ યથાયોગ્ય ઇન્દ્રિયપણે. શુભાશુભપણે Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત રહ€ € ૧૭૭ી 'P US CS C S S S S દ્વાર | નારકી | દેવતા | એકેન્દ્રિય | વિકસેન્દ્રિય, તિર્યંચ પચે મનુષ્ય ૯ એકેન્દ્રિયાદિ | એકેન્દ્રિયથી | એકેન્દ્રિયથી | એકેન્દ્રિયથી | એકેન્દ્રિયથી પૂર્વ પર્યાયની | પંચેન્દ્રિયના પંચેન્દ્રિયના ! પંચેન્દ્રિયના | પંચેન્દ્રિયના અપેક્ષાએ ગ્રહણ પુદ્ગલો પુદ્ગલો | પુદ્ગલો પુગલો વર્તમાન પર્યાયી પંચેન્દ્રિયના પંચેન્દ્રિયના | એકેન્દ્રિયના | યથા યોગ્ય પ્રજ્ઞાપના પુદ્ગલો પુદ્ગલો બેઈ. તેઈ ચૌરેનું પુગલો ૧૦ લોમાહારાદિ લોમાહાર લોમાહાર લોમાહાર લોમાહાર પ્રક્ષેપાહાર ૧૧ ઓજાહારાદિ | ઓજાહારી ઓજાહારી | ઓજાહારી, ઓજાહારી મનોભક્ષી * જીવ અનંતપ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ, એકથી અસંખ્ય સમયની સ્થિતિવાળા અને એકથી અનંતગુણ યુક્ત પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ તથા ચારથી આઠ સ્પર્શ યુક્ત, આત્મપ્રદેશાવગાઢ પુદ્ગલોને ગ્રહણ કરે છે. પુદ્ગલો R 25 - HotelRS) [શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-ર૮/રી) आहार भविय सण्णी, लेस्सा दिट्ठी य संजय कसाए । णाणे जोगुवओगे, वेदे य सरीर पज्जत्ती ॥ ગાથાર્થ– આ થોકડામાં તેર દ્વારથી આહારક-અનાહારકનું વર્ણન છે. તેર તારો આ પ્રમાણે છે– (૧) આહારદ્રાર, (ર) ભવીદ્વાર (૩) સંશદ્વાર (૪) લેશ્યાદ્વાર (૫) દષ્ટિદ્વાર (૬) સંતદ્વાર (૭) કષાયદ્વાર (૮) જ્ઞાનદ્વાર (૯) યોગદ્વાર, (૧૦)ઉપયોગદ્વાર (૧૧) વેદધાર (૧૨) શરીરદ્વાર અને (૧૩) પર્યાપ્તિકાર. અહીં ‘ભવી' આદિ શબ્દોના ગ્રહણથી તેના પ્રતિપક્ષી ‘અભવી' આદિનું પણ ગ્રહણ થઈ જાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ CCO JO CYCOS (૧) આહારદ્વારના બે ભેદ–૧. આહારક, ૨. અનાહારક. (૨) ભવીવારના ત્રણ ભેદ–૧. ભવસિદ્ધિકર. અભવસિદ્ધિક, ૩. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક. (૩) સંશદ્વારના ત્રણ ભેદ–૧. સંજ્ઞી, ૨. અસંશી, ૩. નોસંગી–નોઅસશી. (૪) વેશ્યાવારના આઠ ભેદ– ૧. સલેશી, ૨. કૃષ્ણલેશી ૩. નીલશી ૪. કાપોતલેશી ૫. તેજોલેશી દ. પદ્મલેશી ૭. શુક્લલેશી ૮. અલેશી. (૫) દષ્ટિદ્વારના ત્રણ ભેદ– ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદષ્ટિ, ૩. મિશ્રદષ્ટિ. () સંતદ્વારના ચારભેદ–૧. સંયત, ૨. અસંયત, ૩. સંયતાસયત, ૪. નોસંયતા નોઅસંયત નોસંયતાસયત. (૭) કષાયદ્વારના છ ભેદ– ૧. સકષાયી, ૨. ક્રોધકષાયી, ૩. માનકષાયી ૪. માયાકષાયી, ૫. લોભકષાયી ૬. અકષાયી. (૮) જ્ઞાનદ્વારના દશભેદ– ૧. સજ્ઞાની, ૨. મતિજ્ઞાની, ૩. શ્રુતજ્ઞાની, ૪. અવધિજ્ઞાની, ૫. મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની,૭. અજ્ઞાની,૮. મતિ અજ્ઞાની, ૯. શ્રુત અજ્ઞાની, ૧૦. વિર્ભાગજ્ઞાની. (૯) યોગદ્વારના પાંચ ભેદ– ૧. સયોગી, ૨. મનયોગી, ૩. વચનયોગી, ૪. કાયયોગી, ૫. અયોગી. (૧૦)ઉપયોગદ્વારના બે ભેદ–૧. સાકારોપયોગી ૨. અનાકારોપયોગી. (૧૧) વેદકારના પાંચ ભેદ– ૧. સવેદી, ૨. સ્ત્રીવેદી, ૩. પુરુષવેદી, ૪. નપુંસકવેદી, ૫. અવેદી. (૧૨) શરીરદ્વારના સાતભેદ–૧. સશરીરી, ૨. ઔદારિકશરીરી,૩. વૈક્રિયશરીરી, ૪. આહારકશરીરી, ૫. તૈજસશરીરી, દ.કાશ્મણશરીરી, ૭. અશરીરી. (૧૩) પર્યાપ્તિદ્વારના બાર દ્વાર– ૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાતિ, ૩. ઇન્દ્રિયપર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્તિ,. મનપર્યાપ્તિ, ૭ થી ૧૨. છ પ્રકારની અપર્યાપ્તિ. (૧) આહાર દ્વાર– શરીર નિર્માણ માટે અને તેને ટકાવવા માટે પુલો ગ્રહણ કરવા, તેને આહાર કહે છે. પ્રત્યેક સંસારી જીવ જન્મથી મૃત્યુ પર્યત પોતાના Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રાપના-જીવા Co૮૦૨૮૦. U GUJ GU પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત . મન છે મ ણ ૧૭૯ શરીરને ટકાવી રાખવા માટે શરીર યોગ્ય પુગલો નિરંતર ગ્રહણ કરે છે તેથી તે આહારક જ હોય છે. તેમ છતાં ચાર અવસ્થામાં તે અનાહારક હોય છે. (૧) વિગ્રહગતિમાં (૨) કેવળી સમુદ્દઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં (૩) અયોગી અવસ્થામાં અને (૪) સિદ્ધાવસ્થામાં. ઉપરોક્ત ૧૩દ્વારના ૬૯ બોલમાં જે જે બોલમાં અનાહારકપણાની ચાર અવસ્થામાંથી કોઈ પણ અવસ્થા ઘટિત થતી હોય, તે જીવ અનાહારક અને તે સિવાયના જીવો આહારક છે. ૨૪ દંડકના એક-એક જીવમાં એક સમયે આહારક અથવા અનાહારક, કોઈ પણ એક જ અવસ્થા હોય છે. એક દંડકના અનેક જીવોમાં કેટલાક જીવો આહારક, કેટલાક જીવો અનાહારક હોય છે. કેટલાક બોલમાં અનાહારક જીવો હંમેશાં ન હોય, કેટલાક બોલમાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો હંમેશાં નહોય, આ રીતે વિવિધ વિકલ્પો થાય છે. અભેગક – જે બોલમાં આહારક અને અનાહારક બંને પ્રકારના અનેક જીવો હંમેશાં હોય, તે જીવોમાં અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક કહેવાય છે. ત્રણ ભંગ – જે બોલમાં આહારક જીવો હંમેશાં હોય અને અનાહારક જીવો હમેશાં ન હોય, તે બોલમાં ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આહારક. (૨) અનેક જીવો આહારક, એક જીવ અનાહારક. (૩) અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક. છ ભંગ – જે બોલમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો હમેશાં ન હોય અર્થાત્ બને અશાશ્વત હોય; તે બોલમાં છ ભંગ થાય છે. (૧) સર્વ જીવો આહારક હોય (ર) સર્વ જીવો અનાહારક (૩) એક જીવ આહારક, એક જીવ અનાહારક (૪) એક જીવ આહારક, અનેક જીવો અનાહારક (૫) અનેક જીવો આહારક, એક જીવ અનાહારક () અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક. ૧. જીવ તાર – સમુચ્ચય અનેક જીવો અને પાંચ સ્થાવર જીવોમાં વિગ્રહગતિવાળા જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી તેમાં અનેક જીવો આહારક અને અનેક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮ SC.Sc. 3 COCOCO COCO હ ૧૮૦ કિલો જ ર બિપિ ફૂલ-આમ સ્તકાલય અનાહારક હોય છે, તે અભંગક છે. શેષ ૧૯ દંડકના જીવોમાં આહારક જીવો હંમેશાં હોય છે પરંતુ ઉત્પત્તિના વિરહકાલમાં અનાહારક જીવો હોતા નથી તેથી તે અશાશ્વત છે. તેમાં ત્રણ ભંગ થાય છે. સિદ્ધ જીવો અનાહારક હોય છે. ૨. ભવસિદ્ધિક દ્વાર – ૨૪ દંડકમાં ભવી અને અભવી બંને પ્રકાના જીવો હોય છે. તેમાં પાંચ સ્થાવરના ભવ-અભવી જીવોમાં સમુચ્ચય જીવોની જેમ અભંગક અને ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય છે. નોભવી નોઅભવી સિદ્ધ જીવો અનાહારક છે. ૩. સંજ્ઞી દ્વાર – પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયને છોડીને ૧૬દંડકના જીવો સંજ્ઞી છે. સમુચ્ચય સંજ્ઞી જીવો અને ૧૬ દંડકના સંજ્ઞી જીવોમાં આહારક જીવો હંમેશાં હોય છે પરંતુ અનાહારક જીવો અશાશ્વત છે, તેથી તેમાં ત્રણ ભંગ છે. અસંશી - જ્યોતિષી અને વૈમાનિકને છોડીને રર દંડકના જીવો અસંજ્ઞી હોય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરક ભવનપતિ અને વ્યંતરદેવોમાં ઉત્પન્ન થતા હોવાથી તેની અપર્યાપ્તાવસ્થામાં અસંગીની ગણના થાય છે. તેમાં પાંચ સ્થાવરમાં અભંગક. ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ અને અસંગી નારકી, ભવનપતિ, વ્યંતર અને સંમૂર્છાિમ મનુષ્યોમાં છ ભંગ થાય છે. અસંજ્ઞી નારકીઓ કે દેવોની સંખ્યા અત્યંત અલ્પ અને અલ્પકાલીન હોય છે તેથી તેમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત છે. સંમૂર્છાિમ મનુષ્યોનો ૨૪ મુહૂર્તની ઉત્પત્તિનો વિરહકાલ છે. વિરહકાલમાં વિગ્રહગતિવાળા જીવો નહોવાથી અનાહારકજીવો હોતા નથી અને તેવિરહકાલમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વ જીવો પોતાનું અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી નાશ પામી જાય છે, તેથી આહારક જીવો પણ રહેતા નથી. આ રીતે બંને પ્રકારના જીવો અશાશ્વત છે તેમાં છ ભંગ થાય છે. નોસંજ્ઞી નોઅસંણીમાં સમુચ્ચય જીવો, તેરમા ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો અને સિદ્ધોનો સમાવેશ થાય છે. તેમાંથી સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ અને સિદ્ધો અનાહારક હોય છે. ૪. વેશ્યા દ્વાર– સલેશી જીવોમાં સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરના જીવો અભંગક, શેષ ૧૯ દંડકના સલેશી જીવોમાં ત્રણ ભંગ થાય છે. કૃષ્ણ, નીલ, કાપોતલેથી પાંચ સ્થાવરો અભંગક, તેજોલેશી પૃથ્વી Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ક ૭૬૧૮૧ પાણી-વનસ્પતિમાં છ ભંગ. તેજોલેશી દેવો મરીને પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્ત અવસ્થામાં જ તેજોલેશ્યા હોય છે. તેવા જીવો બહુ થોડા હોય છે અને તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ તેજોલેશ્યા હોવાથી તે અલ્પકાલીન છે, તેથી તેમાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. શેષ ૧૯ દંડકના જીવોમાં જે જે લેશ્યા હોય તેમાં ત્રણ ભંગ થાય છે. અલેશી— સમુચ્ચય જીવો, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો અને સિદ્ધો અલેશી છે. અલેશી જીવો અનાહારક જ હોય છે. ૫. દૃષ્ટિ દ્વાર– સમ્યગ દૃષ્ટિ— સમુચ્ચય જીવોમાં અભંગ. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયને છોડીને શેષ ૧૬ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. સમ્યગ્દષ્ટિ ત્રણ વિકલેન્દ્રિયમાં છ ભંગ થાય. કેટલાક વિકલેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમકિત હોય છે. તેવા જીવો અલ્પ અને અલ્પકાલીન છે, તેથી તેમાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. સમ્યગ્દષ્ટિ સિદ્ધો અનાહારક હોય છે. એકેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ નથી. મિથ્યાદષ્ટિ- પાંચ સ્થાવર જીવો અભંગક અને શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ થાય છે. મિશ્રર્દષ્ટિ- સમુચ્ચય જીવો અને પંચેન્દ્રિયના ૧૬ દંડકના જીવો આહારક હોય છે. મિશ્રદષ્ટિ પર્યાપ્તાવસ્થામાં જ હોય તેથી તેમાં અનાહારક ભાવ હોતો નથી. ૬. સંયતદ્વાર– સંયત— સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. સંયત મનુષ્યોમાં કેવળી સમુદ્દાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારક ભાવ હોય છે. સંયતાસયત– સમુચ્ચય જીવો, મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયો આહારક હોય છે. શ્રાવકપણું પર્યાપ્તાવસ્થામાં જ હોય તેમજ શ્રાવકપણામાં કેવળજ્ઞાન નથી તેથી તેમાં અનાહારક અવસ્થા નથી. અસંયત– સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગક, શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત— સમુચ્ચય જીવો અને સિદ્ધો અનાહારક છે. ૭. કષાય દ્વાર— સકષાયી સમુચ્ચય જીવો, પાંચ સ્થાવરો અભંગક છે, શેષ ૧૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ccccccc1c5c0 S S S S « GS દંડકમાં ત્રણ ભંગ, ક્રોધાદિ ચાર કષાયમાં સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગ, નારકીઓમાં માન-માયા-લોભ કષાયી જીવો અશાશ્વત છે અને દેવો ક્રોધ-માન-માયા કષાયી જીવો અશાશ્વત છે, તેથી તેમાં છ ભંગ છે. નારકીઓમાં ક્રોધ કષાયી શાશ્વત, દેવોમાં લોભકષાયી શાશ્વત છે. તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને ત્રણ વિકસેન્દ્રિયોમાં ચારે કષાયી જીવો શાશ્વત છે. તેમાં ત્રણ-ત્રણ ભંગ છે. અકષાયી સમુચ્ચય જીવો, વીતરાગી મનુષ્યોમાં ત્રણ ભંગ અને સિદ્ધો અનાહારક છે. ૮. જ્ઞાનદ્વાર– સજ્ઞાની, મતિ, શ્રુત, અવધિજ્ઞાની સમુચ્ચય જીવો, નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ત્રણ ભંગ. સજ્ઞાની અને મતિ-શ્રુતજ્ઞાની વિકલેન્દ્રિયોમાં સમ્યગ્દષ્ટિ વિકલેન્દ્રિયની જેમ છ ભંગ થાય. મન:પર્યવજ્ઞાની સમુચ્ચય જીવો અને મનુષ્યો આહારક જ હોય છે. કેવળ જ્ઞાની સમુચ્ચય જીવો તથા મનુષ્યોમાં ત્રણ ભંગ અને સિદ્ધો અનાહારક હોય. અજ્ઞાની-મતિ-શ્રુત અજ્ઞાની સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગક, શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ છે. વિભંગણાની સમુચ્ચય જીવો અને નારકી-દેવતામાં ત્રણ ભંગ. વિર્ભાગજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે કારણ કે મનુષ્યો અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં કે વિગ્રહગતિમાં વિર્ભાગજ્ઞાન નથી. (૯) યોગદ્વાર– સયોગી અને કાયયોગી સમુચ્ચય જીવો તથા પાંચ સ્થાવરો અભંગક અને શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ હોય. મનયોગી-વચનયોગી આહારક જ હોય, અયોગી અનાહારક હોય છે. (૧૦) ઉપયોગ દ્વાર- સાકાર-અનાકારપયોગી સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવર અભંગક અને શેષ ૧૯દંડકના જીવોમાં ત્રણ ભંગ છે, સિદ્ધો-અનાહારક હોય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત >> ૧૮૩ (૧૧) વેદદ્વાર– સવેદી અને નપુંસકવેદી સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરો અભંગક, ત્રણ વિકલેન્દ્રિયો, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો અને નારકી, તે છ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય. સ્ત્રીવેદી-પુરુષવેદી સમુચ્ચય જીવો, તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો અને દેવો, તે ૧૫ દંડકના જીવોમાં ત્રણ ભંગ. અનેદી– સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ, સિદ્ધો અનાહારક હોય છે. (૧૨) શરીર દ્વાર, સશરીરી અને તૈજસ-કાર્યણ શરીરી– સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવરોમાં અભંગક, શેષ ૧૯ દંડકમાં ત્રણ ભંગ થાય છે. ઔદારિક શરીરીમાં સમુચ્ચય જીવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ નવ દંડકના જીવો આહારક જ હોય છે. ઔદારિક શરીરી મનુષ્યોમાં કેવળી સમુદ્દાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થાય છે, તેમાં ત્રણ ભંગ છે. વૈક્રિય શરીરી– સમુચ્ચય જીવો, નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાયુકાય, આ ૧૭ દંડકના વૈક્રિયશરીરી જીવો આહારક જ હોય છે, અનાહારક હોતા નથી. - આહારક શરીરી– સમુચ્ચય જીવો અને મનુષ્યો આહારક જ હોય છે. (૧૩) પર્યાપ્તિ દ્વાર – છ એ પર્યાપ્તિના પર્યાપ્ત સમુચ્ચય જીવો અને મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો આહારક જ હોય છે કારણ કે વિગ્રહગતિમાં પર્યાપ્ત અવસ્થા નથી. પર્યાપ્ત મનુષ્યોમાં ઔદારિક શરીરી મનુષ્યોની જેમ ત્રણ ભંગ છે. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત સમુચ્ચય જીવો અને ર૪ દંડકના જીવો અનાહારક હોય છે, કારણ કે આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો વિગ્રહગતિમાં જ હોય છે. શરીરાદિ પાંચ પર્યાપ્તિથી અપર્યાપ્ત સમુચ્ચય જીવો, પાંચ સ્થાવરોમાં અભંગક, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ ભંગ અને નારકી, દેવતા તથા મનુષ્યોમાં છ ભંગ છે. નારકી, દેવતા અને મનુષ્યમાં ઉત્પત્તિનો વિરહકાલ, તેની અપર્યાપ્ત અવસ્થાથી મોટો છે તેથી અપર્યાપ્ત જીવો હંમેશાં હોતા નથી, તેથી તેના અપર્યાપ્તામાં આહારક-અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮ CCC CCpCCCDCGDCDCS O GO GU GOS CS CS : III | - III (અનેક જીવોની અપેક્ષાએ) તેર દ્વારના ૬૮ બોલમાં આહારક અનાહારક – આહારક અનાહારક ભંગ (૧) જીવ દ્વાર [(૧) સમુચ્ચય જીવો અભંગ પાંચ સ્થાવર જીવો ––––– અભંગ ૧૯ દંડકના જીવો | વિકલ્પ | ત્રણ ભંગ સિદ્ધ જીવો (૨) ભવી ધાર–૩ બોલ (૧) ભવસિદ્ધિક સમુચ્ચય જીવો અભંગ - ભવસિદ્ધિક પાંચ સ્થાવર - 1 અભંગ ભવસિદ્ધિક ૧૯ દંડકોના જીવો T વિકલ્પ | ત્રણ ભંગ | (૨) અભવસિદ્ધિક સમુચ્ચય જીવો અભંગ | અભવસિદ્ધિક પાંચ સ્થાવર જીવો અભંગ અભવસિદ્ધિક ૧૯ દંડકના જીવો વિકલ્પ | ત્રણ ભંગ (૩) નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સમુચ્ચય જીવ અને સિદ્ધ (૩) સંશી દ્વાર–૩ (૧) સંશી સમુચ્ચય જીવો અને ૧૬ વિકલ્પ | ત્રણ ભંગ દિંડકના જીવો (ર) અસંશી સમુચ્ચય જીવો અને અભંગ પાંચ સ્થાવર જીવો ત્રણ વિકલેક્રિય, અસંશી T 7 | વિકલ્પ | ત્રણ ભંગ તિર્યંચ પંચેન્દ્રિય નારકી, ભવનપતિ, વ્યંતર કલ્પ | વિકલ્પ | છ ભંગ અને સંમૂર્છાિમ મનુષ્ય (૩) નોસંજ્ઞી નોઅસંશી સમુચ્ચય જીવો ૪ | અભંગ મનુષ્યો ____ ___' _વિકલ્પ Laણ ભંગ | સિદ્ધો T | T - | વિક Page #210 -------------------------------------------------------------------------- ________________ SCS CS CS US OCCC૧૮૫ CUST - - - પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત | આહારક|અનાહારક ભંગ (૪) હેયા દ્વાર–૯ બોલ (૧) સલેશી સમુચ્ચય જીવો, પાંચ અભંગ સ્થાવર જીવો ૧૯ દંડકના જીવો-----+-- | વિકલ્પ | ત્રણ ભંગ (૨-૭)કૃષ્ણ, નીલ, કાપોતલેથી પાંચ અભંગ સ્થાવર જીવો તેજલેશી પૃથ્વી, પાણી, વનસ્પતિ | વિકલ્પ | વિકલ્પ છ ભંગ ] યથાયોગ્ય લેશી ૧૯ દંડકના જીવો ? | વિકલ્પ ત્રણ ભંગ (૮) અલેશી સમુચ્ચય જીવો, મનુષ્યો અને સિદ્ધો (૫)|દષ્ટિ દ્વાર–બોલ (૧) સમ્યગ્દષ્ટિ સમુચ્ચય જીવો સમ્યગુર્દષ્ટિ નારકી, દેવતા, તિર્યંચ વતા તિર્યંચ 1 -1 વિકલ્પ ત્રણ ભંગ પંચેન્દ્રિય, મનુષ્યો E સમદષ્ટિવિક્ષેત્રિય 1 વિકલ્પ વિકલ્પ છભંગ 1 અભંગ સિદ્ધ | ૪ | અભંગ વિકલ્પ ત્રણ ભંગ 1 (૨) મિથ્યાદષ્ટિ સમુચ્ચય જીવો, પાંચ સ્થાવર જીવો - મિથ્યાદષ્ટિ ૧૯ દંડકના જીવો 1 જ (૩) મિશ્રદષ્ટિ સમુચ્ચય જીવો અને ૧૬ પંચેન્દ્રિયના દંડક () સંયત દ્વાર–૪ બોલ (૧) સંયત સમુચ્ચય જીવો, મનુષ્યો | (૨) સંયતાસંયત સમુચ્ચય જીવો, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો | (૩) અસંયત સમુચ્ચય જીવો, પાંચ સ્થાવર જીવો ૧૯ દંડકના જીવો વિકલ્પ | ત્રણ ભગ અભંગ - વિકલ્પ ત્રણ ભગ7 વિકલ્પ | ત્રણ ભંગ Page #211 -------------------------------------------------------------------------- ________________ 4 05 02 03 04 05 06 | ૧૮૬ કે. CCC Ce, 26463ી કલ-આમ સ્તોનાલય 1 CC આહારક અનાહારક ભંગ (૪) નોસંયત–નોઅસંયત સિદ્ધ (૭)|કષાય દ્વાર–બોલ (૧) સકષાયી સમુચ્ચય જીવ અને પાંચ અભંગ સ્થવરી ---—— વિકલ્પ ! ત્રણ ભંગ અભંગ - ૧૯ દંડકના જીવો (૨-૫)ક્રોધાદિ ચાર કષાયી સમુચ્ચય જીવ | અને સ્થાવરો વિકલેક્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વિકલ્પ | ત્રણ ભંગ મનુષ્યો થયુક્ત નારકી -- ક્રોધયુક્ત ન માન, માયા, લોભયુક્ત નારકી લોભયુક્ત દેવો ક્રોધ, માન, માયાયુક્ત દેવો ? () અકષાયી સમુચ્ચય જીવો મનુષ્યો T ત્રિકો | વિકલ્પ | વિકલ્પ ત્રણ ભંગ વિકલ્પ વિકલ્પ છ ભંગ વિકલ્પ ત્રણ ભંગ છ ભંગ _*_| ૪ | અભંગ | | ત્રણ ભંગ | વિકલ સિદ્ધો X | \ અભંગ વિકલ્પ ત્રણ ભંગ | કલ્પ વિકલ્પ " છ ભંગ | વિકલ્પ ત્રણ ભંગ (૮)|જ્ઞાન દ્વાર–૧૦ બોલ (૧) સમુચ્ચય જ્ઞાની જીવો | (૨-૩) મતિ-શ્રુતજ્ઞાની સમુચ્ચય જીવો, ૧દંડક પંચેન્દ્રિય મતિ-શ્રુતજ્ઞાની વિકલેજિયો (૪) અવધિજ્ઞાની સમુચ્ચય જીવો, નારકી, દેવો, મનુષ્યો - તિર્યંચ પંચેન્દ્રિય (૫) મન:પર્યવજ્ઞાની સમુચ્ચય જીવો, મનુષ્યો ) કેવળજ્ઞાની સમુચ્ચય જીવો મનુષ્યો સિદ્ધો અભંગ પણ ભગ Page #212 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પ્રાપના-જીવાભિગમ સૂત્ર આધારિતો ૮૭ આહારક અનાહારક ભંગ (૭૯) અજ્ઞાની, મતિ–શ્રુત અજ્ઞાની | ૪ | અભંગ સમુચ્ચય જીવો, સ્થાવરો ૧૯ દંડકના જીવો વિકલ્પ ત્રણ ભંગ [(૧૦) વિર્ભાગજ્ઞાની સમુચ્ચય જીવો, | વિકલ્પ | ત્રણ ભંગ _ નારકી, દેવો તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો .T ૦/યોગ દ્વાર–પ બોલ (૧) સયોગી સમુચ્ચય જીવો, સ્થાવરો અભંગ [ ૧૯ દંડકના જીવો વિકલ્પ ત્રણ ભંગ (ર) મનયોગી સમુચ્ચય જીવો, ૧૬દંડકના જીવો (૩) વચનયોગી જીવો, ૧૯દંડકના જીવો (૪) કાયયોગી જીવો, સ્થાવરો અભંગ ૧૯ દંડકના જીવો વિકલ્પ | ત્રણ ભંગ | (૫) અયોગ જીવ, મનુષ્યો, સિદ્ધ (૧) ઉપયોગ દ્વાર–૨ બોલ (૧-૨) સાકાર-અનાકાર ઉપયોગી - ૪ | અભંગ _સમુચ્ચય જીવો–સ્થાવરો - ૧૯દંડકના જીવો વિકલ્પ " ત્રણ ભંગ7 (૧૧) વેદ વાર-૫ બોલ (૧) સવેદી સમુચ્ચય જીવો, સ્થાવરો અભંગ ૧૯ દંડકના જીવો વિકલ્પ ! ત્રણ ભંગ (૨૩) સ્ત્રીવેદી, પુરુષવેદી, સમુચ્ચય વિકલ્પ | ત્રણ ભંગ જીવો ૧૫ દંડકના જીવો [(૪) નપુંસકવેદી સમુચ્ચય જીવો, સ્થાવરો જ અભંગ નારકી, ત્રણ વિકસેન્દ્રિય, વિકલ્પ આ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય ) અદી સમુચ્ચય જીવો અલંગ અવેદી મનુષ્યો ત્રણ ભંગ સિદ્ધો ત્રણ ભંગ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કે ૧૦૦૦૦ ફૂલ-આમ્ર સ્લોકાલય આહારક અનાહારક ભંગ જીવ (૧૨) શરીર દ્વાર—૭ બોલ (૧) સશરીરી સમુચ્ચય જીવો, સ્થાવરો ૧૯ દંડકના જીવો (૨) ઔદારિક શરીરી સમુચ્ચય જીવો, મનુષ્યો સ્થાવરો, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચે (૩) વૈક્રિય શરીરી–જીવો, ૧૬ દંડક અને વાયુકાય (૪) આહારક શરીરી જીવો, મનુષ્યો (૫-૬)તૈજસ-કાર્મણ શરીરી સમુચ્ચય જીવો, પાંચ સ્થાવરો ૧૯ દંડકના જીવો (૭) અશરીરી સમુચ્ચય જીવો, સિદ્ધો (૧૩) પર્યાપ્તિ દ્વાર–૧૨ બોલ (૧-૬) પર્યાપ્તા સમુચ્ચય જીવો, મનુષ્યો પર્યાપ્તા ર૩ દંડકના જીવો (૭) આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો, ૨૪ દંડક (૮) શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો, ૨૪ દંડક (૯-૧૨) ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા– મન:પર્યાપ્તિથી અપર્યાપ્ત સ્થાવરો ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય ઇન્દ્રિયાદિ પર્યાપ્તિથી અપર્યાપ્ત નારકીઓ, દેવો અને મનુષ્યો ✓ × × ✓ વિકલ્પે ✓ વિકલ્પે વિકલ્પે X X * વિકલ્પે ✓ વિકલ્પે X વિકલ્પે વિકલ્પે વિકલ્પે અભંગ ત્રણ ભંગ ત્રણ ભંગ અભંગ ત્રણ ભંગ ત્રણ ભંગ ત્રણ ભંગ અભંગ ત્રણ ભંગ છ ભંગ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના–જીવાભિગમ સૂત્ર આધારિત 02 22 2હી ૧૮૯ી કહી ૧૮૯ો પીના (1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩૦]) પતા- પશ્યતા શબ્દ શ— જોવું ધાતુથી બન્યો છે પરંતુ અહીં પશ્યતા શબ્દ ઉપયોગની જેમ સાકાર અને અનાકાર બોધનો પ્રતિપાદક છે. પતો બવઃ પતા સૈકાલિક અને સ્પષ્ટ દર્શનરૂપ બોધને પશ્યતા કહે છે. તેના પણ બે ભેદ છે– (૧) સાકાર પશ્યતા (ર) અનાકાર પશ્યતા. સાકાર પશ્યતા– જેના વડે વસ્તુનો ત્રણે કાલવિષયક વિશેષ રૂપે અથવા સ્પષ્ટ રૂપે બોધ થાય, તે સાકાર પશ્યતા છે. તેના છ ભેદ છે- (૧) શ્રુતજ્ઞાન (૨) અવધિજ્ઞાન (૩) મન:પર્યવજ્ઞાન (૪) કેવળજ્ઞાન (૫) શ્રુત અજ્ઞાન અને (૬) વિર્ભાગજ્ઞાન. અનાકાર પશ્યતા- સ્પષ્ટતર પ્રેક્ષણ-દર્શનને અનાકાર પશ્યતા કહે છે, તેના ત્રણ ભેદ છે– (૧) ચક્ષુદર્શન (૨) અવધિદર્શન (૩) કેવળદર્શન. ઉપયોગ અને પશ્યતામાં અંતર– વર્તમાનકાલીન અને સૈકાલિક બોધને ગ્રહણ કરે, તે ઉપયોગ છે અને ફક્ત ત્રકાલિક બોધને જ ગ્રહણ કરે, તે પશ્યતા છે. મતિજ્ઞાન-મતિઅજ્ઞાન વર્તમાનકાલીન હોવાથી તેની ગણના પશ્યતામાં નથી. શ્રુતજ્ઞાન, અતીત અને અનાગત ભાવોને જાણી શકે છે. તે જ રીતે અવધિજ્ઞાન પણ અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના રૂપી પદાર્થોને જાણી શકે છે. મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અતીત અને અનાગત કાલને જાણી શકે છે અને કેવળજ્ઞાન સર્વકાલ વિષયક છે. તે જ રીતે શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ સૈકાલિક છે. આ રીતે શ્રુતજ્ઞાન આદિ ચાર જ્ઞાન અને શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન તે બે અજ્ઞાનમાં સૈકાલિક-દીર્ઘકાલિક બોધ થતો હોવાથી તે સાકાર૫શ્યતા કહેવાય છે. તેથી સાકારપશ્યતાના છ ભેદ થાય છે. અનાકારોપયોગ રૂ૫ દર્શનમાં વસ્તુનો સામાન્ય બોધ થાય છે પરંતુ સ્પષ્ટતર દર્શનને અનાકાર પશ્યતા કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) ચક્ષુદર્શન (૨) અવધિદર્શન અને(૩) કેવળદર્શન. તે ત્રણે દર્શનમાં સ્પષ્ટતર દર્શન છે. ચક્ષુ સિવાયની શેષ ઇન્દ્રિયો કે મનથી પદાર્થનું સ્પષ્ટ દર્શન થતું નથી, તેથી અનાકાર પશ્યતામાં અચક્ષુદર્શનનું ગ્રહણ કર્યું નથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૧ ફૂલ–આમ સ્તકાલય આ રીતે સાકાર-અનાકાર ઉપયોગ અને પશ્યતામાં અંતર છે. ઉપયોગ અને પશ્યતામાં અંતરઃઉપયોગ ૫યતા (૧) સાકાર ઉપયોગ સૈકાલિક અને (૧) સાકાર પશ્યતા સૈકાલિક ભાવોને વર્તમાનકાલીન બને પ્રકારના ભાવોને જાણે છે. (માત્ર વર્તમાનકાલીન બોધ, જાણે છે. હોય તો તે પશ્યતા નથી) (ર) અનાકાર ઉપયોગ સ્પષ્ટ–સ્પષ્ટતર | (ર) અનાકાર પશ્યતા સ્પષ્ટતર ભાવોને જ બંને પ્રકારના ભાવોને જાણે છે. જાણે છે. (૩) ઉપયોગના ૧૨ ભેદ છે – (૩) પશ્યતાના ૯ ભેદ છે – સાકાર ઉપયોગના – ૮ સાકાર પશ્યતાના - ૬ અનાકાર ઉપયોગના – ૪ અનાકાર પશ્યતાના – ૩ કુલ ઉપયોગ ૧૨ કુલ ૫રયતા પ્રશ્ન–૧ઃ સમુચ્ચય જીવોને કેટલા પશ્યતા હોય છે? ઉત્તર– સમુચ્ચય જીવોને છ સાકાર પશ્યતા અને ત્રણ અનાકાર પશ્યતા, કુલ નવ પશ્યતા હોય છે. પ્રશ્ન-૨ઃ ૨૪ દંડકના જીવોને કેટલા પશ્યતા હોય છે? ઉત્તર- નારકી, દેવો અને સંશી, તિર્યંચ પંચેન્દ્રિયોને ૧. શ્રુતજ્ઞાન ૨. અવધિજ્ઞાન ૩. શ્રુત-અજ્ઞાન ૪.વિર્ભાગજ્ઞાન આ ચાર સાકારપશ્યતા અને ૧. ચક્ષુદર્શન અને ૨. અવધિ દર્શન, આ બે અનાકારપશ્યતા, કુલ છ પશ્યતા હોય છે. પાંચ સ્થાવરોને એક શ્રુત અજ્ઞાન સાકાર પશ્યતા હોય છે. બેઇન્દ્રિયો, તે ઈન્દ્રિયોને શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન, આ બે પશ્યતા હોય છે. ચૌરેન્દ્રિયો, અસલી તિર્યંચ પંચેન્દ્રિયોને શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન, આ બે સાકારપશ્યતા અને ચક્ષુદર્શન રૂપ અનાકારપશ્યતા, કુલ ત્રણ પશ્યતા હોય છે. સંમૂર્છાિમ મનુષ્યોને શ્રુત અજ્ઞાન રૂપ સાકાર પશ્યતા અને ચક્ષુદર્શન રૂપ અનાકાર પશ્યતા, કુલ બે પશ્યતા હોય છે. યુગલિક મનુષ્યોને શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન, આ બે સાકાર પશ્યતા અને ચક્ષુદર્શન રૂપ અનાકાર પશ્યતા, કુલ ત્રણ પશ્યતા હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને ચાર જ્ઞાન, બે અજ્ઞાન અને ત્રણ દર્શન રૂપ નવ પશ્યતા હોય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧ * | ૨ x પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત) થાળ વ ૧૯૧ ૨૪ દંડકના જીવોમાં ઉપયોગ અને પશ્યતા:જીવ પ્રકાર ઉપયોગ પશ્યતા સાકાર | અનાકાર કુલ સાકાર | અનાકાર કુલ સમુચ્ચય જીવો, અને કર્મભૂમિજ ૫ જ્ઞાન ૪ દર્શન | ૧૨ ૪ જ્ઞાન | ૩ દર્શન | ૯ ગર્ભજ મનુષ્યો | ૩ જ્ઞાન ૨ અજ્ઞાન નારકી, દેવતા | દ સંજ્ઞી તિર્યંચ ૩ જ્ઞાન ૩દર્શન ૨ જ્ઞાન ૨દર્શન | ૬ ૩ અજ્ઞાન ૨ અજ્ઞાન પાંચ સ્થાવર ૨ | અજ્ઞાનઅચક્ષુ દર્શન ૩. શ્રુત અજ્ઞાન બેઇન્દ્રિય, ૪ | ૧ | | તે ઇન્દ્રિય ૨ જ્ઞાન | અચક્ષુ દર્શન ૫ ૧ શ્રુત જ્ઞાન ૨ અજ્ઞાન ( ૧ ત અજ્ઞાન ચૌરેન્દ્રિય ૨ અસંશી તિર્યંચ | ર જ્ઞાન ૨ દર્શન | ૬ | શ્રુત જ્ઞાન ! ચક્ષુદર્શન | ૩ પંચેન્દ્રિય | ર અજ્ઞાન શ્રત અજ્ઞાન સંમૂર્છાિમ મનુષ્ય ૨ ૨ અજ્ઞાન દર્શન | ૪. શ્રત અજ્ઞાન | ચક્ષુદર્શન યુગલિક મનુષ્ય ૪ ૨ જ્ઞાન ૨દર્શન | | ૧ જ્ઞાન ૧ચક્ષુદર્શન ૩ ૨ અજ્ઞાન ૧ અજ્ઞાન ૨૪ દંડકના જીવોમાં ૯પશ્યતા – મિતિજ્ઞાન, મતિજ્ઞાન અને અચાદર્શન નથી.] ૬૦ સાકાર | અનાકાર વિગત ૫રયતા | પશ્યતા સમુચ્ચય જીવ સર્વ દંડકના જીવોનો ૪ જ્ઞાન + દર્શન સમાવેશ હોવાથી સર્વે ૨ અજ્ઞાન પશ્યતા છે. નારકી અને દેવતા મન:પર્યવ, કેવળજ્ઞાન, ૨ જ્ઞાન + | ચક્ષુ-અવધિ. કેવળ દર્શન નથી. ૨ અજ્ઞાન 1 જ Page #217 -------------------------------------------------------------------------- ________________ | ૧૯ર ૯૦૦ë૦૮૦૮૦ છે ફૂલ–આમ સ્તકાલય હJ GU જીવ પાંચ સ્થાવર, | બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય ] ૨ ચૌરેન્દ્રિય અને અસંગી તિર્યંચ પંચેન્દ્રિય સાકાર | અનાકાર | કુલ | વિગત ૫યતા ૫થતા ઉપયોગ ૩હોય પરંતુ શુત અજ્ઞાન] પશ્યતા એક જ છે. ૫ ઉપયોગ હોય તેમાંથી શ્રુતજ્ઞાન, પશ્યતા બે જ હોય શ્રુતઅજ્ઞાન | ચક્ષુદર્શન વધે છે. ચક્ષુદર્શન શ્રુતઅજ્ઞાન | ૯ | સર્વ ગુણસ્થાન હોવાથી સર્વ પશ્યતા હોય ઉપયોગ ૪ હોય, પણ શ્રુત અજ્ઞાન ચક્ષુદર્શન પશ્યતા બે જ હોય ઉપયોગ હોય, પણ શ્રુતજ્ઞાન- | ચક્ષુદર્શન પશ્યતા ત્રણ જ હોય અજ્ઞાન કર્મભૂમિજ મનુષ્ય | સંમૂર્છાિમ મનુષ્ય યુગલિક મનુષ્ય | ગીત | (શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩૧]). પ્રશ્ન-૧૦ અંશી કોને કહેવાય? ઉત્તર- (૧) જે જીવોને ભૂતકાલીન, વર્તમાન કાલીન અને ભાવિ પદાર્થની સમ્યક વિચારણા, મનોવૃત્તિ કે વૈચારિક શક્તિ હોય તે સંશી કહેવાય છે. (૨) જે જીવોમાં વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન હોય, તે સંજ્ઞી છે. (૩) મન સહિતના જીવો સંશી કહેવાય છે. જે જીવો આ પ્રકારના મનોવિજ્ઞાનથી વિકલ (રહિત) હોય તેને અસંશી કહે છે અર્થાત જેને મનોવૃત્તિનો અભાવ હોય, તે અસલી છે. જે જીવો સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારોથી અતીત હોય, તેવા કેવળી કે સિદ્ધજીવો નોસંજી નોઅસંશી કહેવાય છે. સમસ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો તેની પર્યાપ્તાવસ્થામાં જ મનનો પ્રયોગ કરે Page #218 -------------------------------------------------------------------------- ________________ AS A પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ઉ ૧૪ છે. તેને અપર્યાપ્તાવસ્થામાં મનનો પ્રયોગ હોતો નથી, પરંતુ જે જીવો મનપર્યાપ્તિ પૂર્ણ કરવાના છે, તેને અપર્યાપ્તાવસ્થામાં પણ સંજ્ઞી કહેવાય છે. નારકી–દેવો સંજ્ઞી જ હોય છે તેમ છતાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં કે ભવનપતિ તથા વ્યતર જાતિના દેવમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં મનપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે જીવોમાં પૂર્વભવની અપેક્ષાએ અસંજ્ઞીનું કથન કરવામાં આવે છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને બીજીથી સાતમી નરકમાં કે જ્યોતિષી કે વૈમાનિક દેવમાં જતા નથી. તેથી તે સ્થાનમાં સર્વ જીવો સંજ્ઞી હોય છે. સંજ્ઞી જીવો મરીને નરક કે દેવલોકમાં જાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં પણ તે લબ્ધિની અપેક્ષાએ સંજ્ઞી કહેવાય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયોને મનનો અભાવ હોવાથી અસંશી જ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય- જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર, તે પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાક જીવો સંજ્ઞી અને કેટલાક જીવો અસંજ્ઞી હોય છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં બંને પ્રકારના જીવો હોય છે. મનુષ્યો– તેમાં સંમૂર્છાિમ મનુષ્યો એકાંતે અસંજ્ઞી હોય છે, યુગલિક મનુષ્યો એકાંતે સંશી હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સંજ્ઞી હોય છે અને તેમાં તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો નોસંજ્ઞી નોઅસલી હોય છે. કેવળી ભગવાન જ્યારે કોઈ મન:પર્યવજ્ઞાનીના અથવા અનુત્તરવિમાનવાસી દેવના પ્રશ્નોનો ઉત્તર આપે ત્યારે મનોવર્ગણાને તદાકારે પરિણત કરતાં મનનો પ્રયોગ કરે છે. તેઓને ચિંતન, મનન, આદિ રૂપ મતિજ્ઞાનજન્ય ભાવ હોતા નથી. કેવળી ભગવાન જેમ પાંચ ઈન્દ્રિયો હોવા છતાં અનિષ્ક્રિય છે. તેમ તેઓ સંજ્ઞી પંચેન્દ્રિયહોવા છતાંચિંતન મનનના અભાવે સંજ્ઞી પણ નથી અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય હોવાથી અસંજ્ઞી પણ નથી; તેથી તેને નોસંજ્ઞી નોઅસંજ્ઞી કહ્યા છે. ૨૪ દંડકમાં સજીઅસંશી:કમ જીવ ભેદ સંશી અસશી | નોશી નોઅસંશી પ્રથમ નરકના અપર્યાપ્તા પ્રથમ નરકના પર્યાપ્તા અને ૨ થી ૭નરકના પર્યાપ્ત-અપર્યાપ્ત ભવનપતિ, વ્યતર અપર્યાપ્ત ભિવનપતિ, વ્યંતર પર્યાપ્તા X | X | -ભવનપતિ શંકર જાન ------ ૮ | XIX Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯ [૧૯૪ ર ર ર ર ર ર ર ર ણ ફૂલ-આમ સ્તકાલય જીવ ભેદ સંશી અસંશી નોસંશી નો અસલી પાંચ સ્થાવર ૫ | ત્રણ વિકસેન્દ્રિય અસંશી તિર્યંચ પચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય | ૮ | કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય યુગલિક મનુષ્ય ૧૦ સંમૂર્છાિમ મનુષ્ય જ્યોતિષી, વૈમાનિક દેવો પર્યાઅપર્યા | ૧૨| સિદ્ધ ૧૧ IT (1) - Gી (1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩ર) પ્રશ્ન- સંયત કોને કહેવાય? ઉત્તર– જે જીવો સર્વ સાવધયોગોથી સમ્યકપણે નિવૃત્ત થયેલા હોય, હિંસા આદિ પાપસ્થાનોથી જે સર્વથા નિવૃત્ત થઈ ગયા હોય, ચારિત્ર પરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવધ યોગોમાં પ્રવર્તતા હોય, તેઓ સંયત છે. તેનાથી વિપરીત સર્વથા અવિરત જીવો અસયત છે. જે હિંસાદિ પાપોથી આંશિકરૂપે વિરત અને આંશિક રૂપે અવિરત હોય, તે સતાસંયત છે. જે જીવો સંયતાદિ ત્રણે પ્રકારના ભાવોથી ભિન્ન અવસ્થામાં વર્તે છે, તે નોસંયત નોઅસંત નોસંયતાસંત કહેવાય છે. એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવો અસંયત છે. પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરતિ શ્રાવકો સંયતાસંયત છે, છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી સર્વવિરતિ શ્રમણો સયત છે અને અશરીરી સિદ્ધો નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે. સમુચ્ચય જીવો– તેમાં સમસ્ત સંસારી જીવોનો અને સિદ્ધોનો સમાવેશ થાય છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ ર ર ર ર ર ર ૧૯૫ તેથી તેમાં સંયતાદિ ચારે પ્રકારના ભાવો હોય છે. નારકી-દેવોમાં પ્રથમ ચાર ગુણસ્થાન હોય છે તેથી તે જીવો અસંયત જ હોય છે. નારકી અને દેવો ધર્મશ્રવણ, સમ્યગદર્શન આદિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ વ્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી. પાંચ સ્થાવર જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી માત્ર અસંયત છે. ત્રણ વિધેન્દ્રિયમાં અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગુદર્શન હોય છે પરંતુ પર્યાપ્તાવસ્થામાં એકાંત મિથ્યાત્વી હોવાથી માત્ર અસયત છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમના પાંચ ગુણસ્થાન હોય શકે છે. તેમાં કેટલાક જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય, તો તે જીવો શ્રાવક વ્રતનો સ્વીકાર કરી શકે છે તેથી તે સંયતાસંમત હોય છે અને તે સિવાયના સર્વ જીવો અસંયત જ હોય છે. શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યા પછી કેટલાક તિર્યંચો અંત સમયે ચારે પ્રકારના આહારના તેમજ સમસ્ત પાપ પ્રવૃત્તિના ત્રણ કરણ-ત્રણ યોગે પચ્ચખાણ કરીને સંથારો કરી શકે છે. તેના તે પ્રત્યાખ્યાન શ્રાવકના સર્વ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન છે, પરંતુ તે જીવોને પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી મહાવ્રત તથા સામાયિક ચારિત્ર સ્વીકારવાના પરિણામ થતા નથી, તેથી સંથારાના સમયે પણ તિર્યંચોને સંયત ભાવ હોતા નથી, સંયતાસંયત ભાવ જ હોય છે.સંયતાસંયત મનુષ્યોને ભક્તપ્રત્યાખ્યાન સંથારાવસ્થામાં ગૃહસ્થો જ સેવા પરિચર્યા કરે છે માટે તે પણ સંયતાસંત જ કહેવાય છે. મનુષ્યોમાં સંમૂઠ્ઠિમ મનુષ્યો એકાંત મિથ્યાત્વી હોવાથી અસંયત છે. યુગલિક મનુષ્યોમાં એક થી ચાર ગુણસ્થાન જ હોય છે. યુગલિક મનુષ્યોને પણ વ્રત પચ્ચખાણના પરિણામો હોતા નથી તેથી તે પણ માત્ર અસંમત હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં એકથી ચૌદ ગુણસ્થાન હોય છે, તેથી તેમાં સંયત, સંયતાસંયત અને અસંયત, આ ત્રણે પ્રકારના ભાવો હોય છે. મનુષ્યો અશરીરી હોતા નથી તેથી તે નોસયત-નોઅસંયત-નોસંયતાસંમત નથી. સિદ્ધ જીવો અશરીરી છે. તે જીવો અવિરતિના પરિણામોથી ઉપર ઊઠી ગયા છે તેથી તે અસંયત નથી. દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારિત્રનું પાલન શરીરના આશ્રયે થાય છે. સિદ્ધો અશરીરી હોવાથી સંયત કે સંયતાસંયત પણ નથી, તેથી તેઓ નોસંયત નોઅસયત નોસંયતાસંયત કહેવાય છે. આઠે કર્મોના સંપૂર્ણ ક્ષયથી નોસંયત નોઅસંયત ભાવ પ્રગટ થાય છે. સંક્ષેપમાં સમુચ્ચય જીવોમાં સંયતાદિ ચારે બોલ, મનુષ્યોમાં ત્રણ બોલ, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦૪૦૪૦ફૂલ-આમ્ર સ્તોકાલય તિર્યંચ પંચેન્દ્રિયમાં સંયતાસંયત અને અસંયત, બે બોલ અને શેષ બાવીસ દંડકના જીવો અસંયત હોય છે અને સિદ્ધોમાં નોસંયતાદિનો એક જ બોલ હોય છે. ૨૪ દંડકના જીવોમાં સયતાદિઃ ક્રમ જીવ ભેદ ૧ ૩ ૪ ૫ સમુચ્ચય જીવ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ બે વર્જીને બાવીશ દંડકના જીવો તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય સિદ્ધ ભગવાન : સંયત | અસંયત | સઁયતાસંયત ✓ X X ✓ X ✓ ✓ X ✓ × ✓ ✓ × નોસંયત નોઅસયત નોસયતાસંયત ✓ X X X - [૪] પરિચારણા [શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: પદ-૩૪] અહીં સાત દ્વારથી પરિચારણાનું નિરૂપણ છે. (૧) અનંતરાગત આહાર દ્વાર (૨) આભોગ-અનાભોગ આહાર દ્વાર (૩) પુદ્ગલજ્ઞાન દ્વાર (૪) અધ્યવસાય દ્વાર (૫) સમ્યક્ત્વાભિગમ દ્વાર (૬) પરિચારણા દ્વાર (૭) અલ્પબહુત્વ દ્વાર. (૧) અનંતરાગત આહાર દ્વાર— હે ભગવન્ ! શું નૈયિકો અનંતરાહારક હોય છે ? ત્યાર પછી શું તેની શરીર રચના, પુદ્ગલગ્રહણ, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન થાય છે? ત્યાર પછી પરિચારણા—વિષયભોગ સેવન કરે છે ? અને શું ત્યાર પછી વિકુર્વણા કરે છે ? હે ગૌતમ ! કોઈ પણ જીવ ઉત્પન્ન થતાં જ ઓજ આહાર ગ્રહણ કરે છે, ત્યાર પછી તેના શરીરની રચના થાય છે, શરીર રચના થયા પછી લોમાહાર દ્વારા સ્વ શરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન કરે છે. આ ચારે ક્રિયા દરેક જીવમાં ક્રમશઃ થાય છે. ત્યાર પછી નારકી, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વિષય ભોગ રૂપ પરિચારણા કરે છે અને ત્યાર ✓ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધરિત મિશન નિ વિવિધ વિ ૧૯૭) પછી વૈક્રિયલબ્ધિથી વિફર્વણા કરે છે. સર્વ પ્રકારના દેવો પહેલા વિફર્વણા કરે છે અને ત્યાર પછી વિષયભોગ રૂ૫ પરિચારણા કરે છે. શેષ ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં વૈક્રિયલબ્ધિ નથી તેથી તે જીવો ઉપરોક્ત ચારે ક્રિયા કર્યા પછી પરિચારણા કરે છે. (૨) આભોગ-અનાભોગ આહાર – પ્રશ્ન- હે ભગવન્! જીવોનો આહાર આભોગ નિર્વતિત હોય છે કે અનાભોગ નિર્વતિત હોય છે? ઉત્તર- પાંચ સ્થાવર જીવોની ચેતના અત્યંત અલ્પવિકસિત છે, તેને વિશેષ કોઈ સંજ્ઞાન હોવાથી તેનો આહાર અનાભોગનિવર્તિત છે. ત્રણ વિકસેન્દ્રિયોમાં મન નથી પરંતુ તે જીવોમાં વિશેષ સંશા હોય છે તેથી તેનો કવલાહારઆભોગનિવર્તિત અનેલોમાહાર અનાભોગ નિવર્તિત હોય છે. શેષ પંચેન્દ્રિયના ૧દંડકના જીવો સંજ્ઞી છે તેથી તેનો આહાર આભોગનિવર્તિત અને નિરંતર પ્રહણ થતો લોમાહાર અનાભોગનિવર્તિત હોય છે. ૩. પુદ્ગલશાન દ્વાર–પ્રશ્ન- હે ભગવન્! જીવ જે પુગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે, તેને જાણે દેખે છે અને આહાર કરે છે કે જાણતા દેખતા નથી અને આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! જાણવા-જોવા સંબંધી ચાર ભંગ થાય છે– (૧) જાણે છે, દેખે છે અને આહાર કરે છે. (૨) જાણે છે, દેખતા નથી અને આહાર કરે છે. (૩) જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે. (૪) જાણતા-દેખતા નથી અને આહાર કરે છે. નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવોમાં લોમાહાર છે. લોમાહારના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ છે. તે પુગલો તેના અવધિજ્ઞાનથી જાણી શકાતા નથી, તેથી તેમાં જાણતા-જોતા નથી અને આહાર કરે છે. તે ચોથો ભંગ ઘટિત થાય છે. પાંચ સ્થાવર જીવો પણ જાણતા-જોતા નથી અને આહાર કરે છે. તેથી તેમાં પણ ચોથો ભંગ ઘટિત થાય છે. બેઇજિય–તે ઇન્દ્રિયોને પણ સ્પષ્ટ જ્ઞાન કે ચક્ષુરિન્દ્રિય નહોવાથી જાણતા-દેખતા નથી અને આહાર કરે છે, તેથી તેમાં પણ ચોથો ભંગ ઘટિત થાય છે. ચૌરેજિયને આંખ છે, તેથી તેમાં બે ભંગ ઘટિત થાય છે– (૧) કેટલાક જીવો જાણતા નથી પરંતુ દેખે છે અને આહાર કરે છે. (૨) કેટલાક જીવો જાણતા નથી અને ચક્ષુરિન્દ્રિયના ઉપયોગ રહિત હોવાથી દેખતા પણ નથી પરંતુ આહાર કરે છે. તિર્યંચ પચેજિયો અને મનુષ્યોમાં વિશિષ્ટ જ્ઞાન અને ચક્ષુરિન્દ્રિયનો સદ્ભાવ છે. તેમાં ચારે વિકલ્પ ઘટિત થાય છે. વૈમાનિકદેવોના બે પ્રકાર છે. માયી મિથ્યાદષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ. માયી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ફૂલ–આ... સ્તકાલય મિથ્યાદષ્ટિ દેવો આહારના પુગલોને જાણતા કે દેખતા નથી પરંતુ આહાર કરે છે. અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવોના બે પ્રકાર છે, અનંતરોત્પન્નક અને પરંપરાત્પન્નક. તેમાં અનંતરોત્પન્નકદેવો જાણતા-દેખતા નથી, પરંતુ આહાર કરે છે. પરંપરોત્પન્નકદેવોના બે પ્રકાર છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમાંથી અપર્યાપ્તમાં વિશિષ્ટ અવધિજ્ઞાન ન હોવાથી જાણતા-દેખતા નથી, પરંતુ અહાર કરે છે. પર્યાપ્ત વૈમાનિક દેવોના બે પ્રકાર છે- ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાંથી ઉપયોગ રહિત દેવો જાણતા-દેખતા નથી, પરંતુ અહાર કરે છે. ઉપયોગ સહિત દેવો જાણે-દેખે છે અને અહાર કરે છે. આ રીતે વૈમાનિક દેવોમાંબેભંગ ઘટિત થાય છે. (૧) અમાયી સમ્યગ્દષ્ટિ, પરંપરાત્પન્નક, પર્યાપ્ત અને ઉપયોગ સહિત વૈમાનિકદેવોજાણે-દેખે છે અને આહાર કરે છે. (૨) માયીમિથ્યાદષ્ટિ, અનંતરોત્પન્નક, અપર્યાપ્ત, ઉપયોગ રહિત વૈમાનિકદેવો જાણતા-દેખતા નથી અને આહાર કરે છે. (૪) અધ્યવસાય દ્વાર–પ્રશ્ન- હે ભગવન્! અધ્યવસાય એટલે શું? અને અધ્યવસાય કેટલા હોય છે? ઉત્તર-સંસારી જીવોનાઆત્મપરિણામોને અધ્યવસાય કહે છે. ૨૪ દંડકના જીવોમાં અસંખ્યાત અધ્યવસાય હોય છે તે શુભ-પ્રશસ્ત અને અશુભ-અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. (૫) સમ્યક્ત્વાભિગમ દ્વાર–પ્રશ્ન–હે ભગવન્!શુંઔરયિકોસમ્યકજ્વાભિગમસમ્યકત્વને પ્રાપ્ત કરનારા છે,મિથ્યાત્વાભિગમ- મિથ્યાત્વને પ્રાપ્ત કરનારા છે કે સમ્યગૂ–મિથ્યાત્વને પ્રાપ્ત કરનારા હોય છે? - ઉત્તર- હે ગૌતમ! નારકી, દેવો, તિર્યંચ, પંચેન્દ્રિય અને મનુષ્ય, આ સોળ દંડકના જીવો સમ્યકત્વાભિગમી, મિથ્યાત્વાભિગમી અને સમ્યગુમિથ્યાત્વાભિગમી છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય મિથ્યાત્વાભિગમી છે. () પરિચારણા દ્વાર–પ્રશ્ન–શું દેવો (૧) દેવીઓ સહિત અને પરિચારણા સહિત હોય છે? (૨) દેવીઓ સહિત અને પરિચારણાથી રહિત હોય છે? (૩) દેવીઓ રહિત અને પરિચારણા સહિત હોય છે કે (૪) દેવીઓ રહિત અને પરિચારણા રહિત હોય છે? ઉત્તર-(૧) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના દેવો દેવીઓ સહિત અને પરિચારણા સહિત છે. (૨) ત્રીજાથી બારમા દેવલોકના દેવો દેવીઓ રહિત અને પરિચારણા સહિત છે. (૩) નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો દેવીઓ રહિત અને પરિચારણા રહિત છે. (૪) કોઈ પણ દેવો દેવીઓ સહિત અને પરિચારણા રહિત હોતા નથી. પ્રશ્ન- પરિચારણાના કેટલા પ્રકાર છે? ઉત્તર- પરિચારણાના પાંચ પ્રકાર છે– (૧) કાયિક પરિચારણા, (૨) સ્પર્શ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવા! CeCocococce ૧૯૯ પરિચારણા (૩) રૂપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા (૫) મન પરિચારણા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના દેવો મનુષ્યોની જેમ કાયિક પરિચારણા-કાયા દ્વારા મૈથુન સેવન કરે છે. ત્રીજા ચોથા દેવલોકના દેવો. દેવીઓના સ્પર્શથી; પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો દેવીઓના રૂપદર્શનથી; સાતમા-આઠમા દેવલોકના દેવો, દેવીઓના શબ્દ શ્રવણથી ભોગેચ્છાની તૃપ્તિ કરે છે. નવમાથી બારમા દેવલોકના દેવો, દેવીઓના ચિંતનથી મન દ્વારા જ ભોગેચ્છાની પૂર્તિ કરે છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો અપરિચારી હોય છે. કાયિક પરિચારણા કરનારા દેવોને જ્યારે ભોગેચ્છા જાગૃત થાય, ત્યારે દેવીઓ તે દેવની ઈચ્છા જાણીને શ્રેષ્ઠ શૃંગારથી શોભિત, મનોજ્ઞ, મનોહર ઉત્તરવૈક્રિય રૂપની વિકર્વણા કરીને દેવોની સામે ઉપસ્થિત થાય છે. દેવો આદેવીઓ સાથે મનુષ્યોની જેમ કાયા દ્વારા મૈથુન સેવન કરે છે. દેવોના શુક્ર–વીર્ય રૂપ પુદગલો દેવીમાં સંક્રાંત થાય છે પરંતુ તેનાથી ગર્ભાધાન થતું નથી કારણ કે દેવોમાં ગર્ભજ જન્મ થતો નથી.તેવીર્યરૂપ પુલો દેવીને પાંચ ઈન્દ્રિયપણે અને ઈષ્ટ, કાંત, મનોજ્ઞ, મનોહર, સુંદર, સર્વજનવલ્લભ, યૌવન અને લાવણ્ય પણે પરિણત થાય છે. ત્રીજા-ચોથા દેવલોકના સ્પર્શ પરિચારકદેવોને જ્યારે મૈથુનેચ્છા જાગૃત થાય ત્યારે તે પહેલા બીજા દેવલોકની અપરિગૃહીતા દેવીઓને બોલાવે છે, તે દેવીઓ ઉત્તરવૈક્રિય શ્રેષ્ઠ રૂપની વિદુર્વણા કરીને આવે છે. દેવો, તે દેવીઓના સ્પર્શ, આલિંગન આદિ દ્વારા ઈચ્છાપૂર્તિ કરે છે. પાંચમા છઠ્ઠા દેવલોકના રૂપ-પરિચારક દેવો અપરિગૃહિતા દેવીઓને બોલાવીને તેના રૂપદર્શન, નેત્ર મેળાપ આદિ દ્વારા ઈચ્છાપૂર્તિ કરે છે. સાતમાઆઠમા દેવલોકના શબ્દ-પરિચારક દેવો, દેવીઓના મધુર શબ્દો દ્વારા ઈચ્છાપૂર્તિ કરે, નવમા, દસમા, અગિયારમા અને બારમા દેવલોકના મનપરિચારક દેવો, દેવીઓને બોલાવતા નથી. તે દેવો મનથી જ દેવીઓનું ચિંતન કરીને પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે. દેવોના દિવ્ય પ્રભાવથી શુક્ર રૂપ પુદ્ગલો દેવીઓમાં સંક્રાંત થઈ જાય છે અને દેવીઓ પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે. તેમાં પહેલા દેવલોકની અપરિગૃહીતા દેવીઓ દ્વારા ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને અગિયારમાદેવલોકના દેવો પોતાની ઇચ્છાપૂર્તિ કરે છે અને બીજા દેવલોકની અપરિગૃહીતા દેવીઓ દ્વારા ચોથા, છઠ્ઠા, આઠમા, દશમા અને બારમા દેવલોકના દેવો પોતાની ઈચ્છાપૂર્તિ કરે છે. કેટલી સ્થિતિવાળી દેવીઓ ક્યા દેવલોક સુધી જાય તે નીચેના કોષ્ટકથી જાણી શકાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ 53255C3OS GP - - ૮ PCo56,875 CC CS ૨૦૦ પછી હિનદિ જિની ફૂલ-આ» સ્તકાલય દેવલોકોમાં જનારી અપરિગૃહીતા દેવીઓ – દેવલોક જનારી દેવીઓ ત્રીજા દેવલોકમાં સૌધર્મકલ્પની સાધિક એક પલ્યોથ્થી ૧૦ પલ્યોની સ્થિતિવાળી ચોથા દેવલોકમાં | ઈશાનકલ્પની સાધિક એક પલ્યોન્થી ૧૫ પલ્યોની સ્થિતિવાળી પાંચમા દેવલોકમાં | સૌધર્મકલ્પની સાધિક ૧૦ થી ૨૦ પલ્યોપમની સ્થિતિવાળી છઠ્ઠા દેવલોકમાં | ઈશાનકલ્પની સાધિક ૧પ થી રપ પલ્યોપમની સ્થિતિવાળી સાતમા દેવલોકમાં | સૌધર્મકલ્પની સાધિક ૨૦ થી ૩૦ પલ્યોપમની સ્થિતિવાળી આઠમા દેવલોકમાં | 'Tઈશાનકલ્પની સાધિક૨૫ થી ૩પ પલ્યોપમની સ્થિતિવાળી નવમા દેવલોકના દેવો સૌધર્મકલ્પની સાધિક ૩૦ થી ૪૦ પલ્યોની સ્થિતિવાળી દેવીઓનું ચિંતન કરે. દશમાદેવલોકમાં | ઈશાનકલ્પની સાધિક ૩પ થી ૪૫ પલ્યોનીં સ્થિતિવાળી દેવીઓનું ચિંતન કરે અગિયારમા દેવલોકના સૌધર્મકલ્પની સાધિક૪૦ થી પ૦પલ્યોપમની સ્થિતિવાળી દેવો દેવીઓનું ચિંતન કરે. બારમા દેવલોકના દેવ ઈશાનકલ્પની સાધિક ૪પ થી પપ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓનું ચિંતન કરે. * આ સ્પષ્ટીકરણ વ્યાખ્યા ગ્રંથ પ્રમાણે આપેલ છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોનું વેદ મોહનીય કર્મ ઉપશાંત હોવાથી તે દેવોને ભોગેચ્છા જાગૃત થતી નથી તેથી તે અપરિયારી કહેવાય છે. અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા અપરિચારકદેવો છે. (ર) તેનાથી મનપરિચારક દેવો સંખ્યાતગુણા છે. (૩) તેનાથી શબ્દ પરિચારકદેવો અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી રૂપ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી સ્પર્શ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે અને () તેનાથી કાયપરિચારકદેવો અસંખ્યાતગુણા છે. : * * * * * * * * * * * * * [૨૫] કેવળી સરકવાતો | શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩ી) પ્રશ્ન-૧ઃ કેવળી સમુઘાત કોને કહેવાય? ઉત્તર– કેવળી ભગવાન જે સમુદ્યાત કરે, તે કેવળી સમુદ્દઘાત કહેવાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ હતી ર , જી ૨૦૧] પ્રશ્ન-૨: કેવળી ભગવાન સમુદ્દઘાત શામાટે કરે છે? ઉત્તર- જે કેવળી ભગવાનના આયુષ્ય કર્મની સ્થિતિ અલ્પ હોય અને વેદનીય, નામ, ગોત્ર કર્મની સ્થિતિ અને અનુભાગ અધિક હોય, ત્યારે ચારે અઘાતી કર્મોની સ્થિતિને સમાન કરવા માટે સમુઠ્ઠાત કરે છે. પ્રશ્ન–૩: શું સર્વ કેવળી ભગવાન સમુદ્દઘાત કરે છે? ઉત્તર- ના–જે કેવળી ભગવાનના અઘાતી કર્મોની સ્થિતિ વિષમહોય અને જેને છ માસથી ન્યૂન આયુષ્યકર્મ શેષ હોય, ત્યારે કેવળજ્ઞાન થયું હોય તે કેવળી ભગવાન જ આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં સમુદ્દઘાત કરે છે. તીર્થકરો કેવળી સમુદ્યાત કરતા નથી, તે ઉપરાંત જેનું છમાસ કે તેનાથી કંઈક અધિક આયુષ્ય શેષ હોય, ત્યારે કેવળજ્ઞાન થયું હોય તે કેવળી ભગવાન સમુઘાત કરતા નથી અને જેના ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન હોય તે કેવળી ભગવાન પણ સમુદ્યાત કરતા નથી. પ્રશ્ન-૪ઃ કેવળી સમુઘાતની કાલમર્યાદા કેટલી છે? ઉત્તર– તેની કાલમર્યાદા આઠ સમયની છે. તેમાં પ્રથમ સમયે આત્મપ્રદેશોને દંડના આકારે, બીજા સમયે કપાટના આકારે, ત્રીજા સમયે પૂરિત મંથાનના આકારે વિસ્તૃત કરે છે. ચોથા સમયે ખૂણા પૂરિત કરીને આત્મપ્રદેશોને લોકવ્યાપી બનાવે છે. પાંચમા સમયે ખૂણાનું હરણ કરે, છઠ્ઠા સમયે પૂરિત મંથાન સહરે, સાતમે સમયે કપાટ સંહરે અને આઠમા સમયે દંડનું હરણ કરીને શરીરસ્થ થઈ જાય છે. પ્રશ્ન–૧ઃ કેવળી સમુઘાતમાં ક્યા યોગનો પ્રયોગ થાય છે? ઉત્તર- તેમાં મનોયોગ કે વચનયોગનો પ્રયોગ થતો નથી. પહેલા અને આઠમા સમયે ઔદારિક કાયયોગ; બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ; ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણ કાયયોગ હોય છે. પ્રશ્ન-દ: કેવળી સમુદ્દઘાતના લોકવ્યાપી બનેલા ચરમ નિર્જરાના પુદ્ગલોને છઘસ્થ મનુષ્યો જાણી શકે છે? ઉત્તર– તે પુગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયનો વિષય બની શકતા નથી તેથી સામાન્ય મતિ-શ્રુતજ્ઞાની છા મનુષ્યો તેને જાણી શકતા નથી પરંતુ વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો તેને અવધિજ્ઞાન દ્વારા જાણી શકે છે. પ્રશ્ન-૭: આવર્જીકરણ એટલે શું? ઉત્તર– આત્માને મોક્ષની સન્મુખ કરવાની પ્રક્રિયાને આવર્જીકરણ કહે છે. તેમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ CDC0DC0DC0D60D obcc5 CT S J C હા C J C વિશેષ કર્મપુદ્ગલોનો પ્રક્ષેપ ઉદયાવલિકામાં થાય છે. આવાજીકરણ તે વિશેષ પ્રકારની ઉદીરણાની જ પ્રક્રિયા છે. પ્રત્યેક કેવળી ભગવાન આવર્જીકરણ અવશ્ય કરે છે તેથી તેને આવશ્યકકરણ પણ કહેવાય છે. જે કેવળી ભગવાન સમુદ્દઘાત કરે છે, તે કેવળી સમુઘાત પહેલા આવર્જીકરણ કરે છે. ત્યાર પછી કેવળી સમુદ્દઘાત થાય છે. પ્રશ્ન-૮ઃ કેવળી સમુઘાતમાં કર્મક્ષયની પ્રક્રિયા કેવી રીતે થાય છે? ઉત્તર–કેવળી સમુદ્દઘાતમાં કર્મક્ષયની પ્રક્રિયા - કેવળી ભગવાનને વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય, આ ચાર કર્મોની ૮૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાં નામ કર્મની ૮૦ પ્રકૃતિ(શુભ નામકર્મની પર + અશુભ નામ કર્મની ૨૮), વેદનીય કર્મની શાતા અને અશાતા વેદનીય, આ બે પ્રકૃતિ, ગોત્રકર્મની ઊંચ અને નીચ ગોત્ર, આ બે પ્રકૃતિ અને મનુષ્યાયુષ્ય. કેવળી ભગવાન કેવળી સમુદ્ધાતના પ્રથમ સમયે અશુભ નામકર્મની ૨૮ પ્રકૃતિ, અશાતાદનીય અને નીચ ગોત્ર, આ ૩૦ પ્રકૃતિઓની સ્થિતિના અસંખ્યાત ખંડ અને અનુભાગના અનંત ખંડ કરીને તેનો એક-એક ખંડ બાકી રાખીને શેષ સર્વ ખંડનો ક્ષય કરે છે. બીજા સમયે શુભ નામકર્મની બાવન(પર) પ્રકૃતિ, શાતવેદનીય અને ઊંચ ગોત્ર આ પ૪ પ્રકૃતિઓની સ્થિતિના અસંખ્યાત અને અનુભાગના અનંત ખંડ કરીને સ્થિતિના ખંડોને સ્થિતિમાં અને અનુભાગના ખંડોને અનુભાગમાં સમ્મિલિત કરે છે ત્યારપછી તેનો એક-એકખંડ બાકી રાખીને શેષ સર્વ ખંડનો ક્ષય કરે છે. ત્રીજા સમયે સ્થિતિના એક ખંડના અસંખ્યાત અને અનુભાગના અનંત ખંડ કરીને તેનો એક-એક ખંડ બાકી રાખીને શેષ સર્વ ખંડનો ક્ષય કરે છે. ચોથા-પાંચમા સમયે પણ તે જ રીતે ક્રમશઃ શેષ રહેલા એક-એક ખંડના અસંખ્યાત અને અનંતખંડ કરીને, એક ખંડ બાકી રાખી શેષ સર્વનો ક્ષય કરે છે. છઠ્ઠા સમયે સ્થિતિના અને અનુભાગના એક-એક ખંડના અસંખ્યાત ખંડ કરે છે. તે અસંખ્યાત ખંડ, કેવળી ભગવાનના શેષ રહેલા આયુષ્યના સમય પ્રમાણ હોય છે. છઠ્ઠા સમયે એક ખંડ સ્થિતિનો, એક ખંડ અનુભાગનો અને એક ખંડ આયુષ્યનો ક્ષય થાય છે. સાતમ-આઠમે સમયે યાવતું મુક્ત થાય ત્યાં સુધી પણ એક ખંડ સ્થિતિનો, એક ખંડ અનુભાગનો અને એક ખંડ આયુષ્યનો ક્ષય થાય છે. આ રીતે કેવળી ભગવાન સર્વ કર્મનો ક્ષય કરે છે. આ રીતે આઠ સમયની આ પ્રક્રિયામાં વેદનીય, નામ અને ગૌત્ર કર્મની Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ન ર ત થ થ ી ૨૦૩ સ્થિતિ આયુષ્ય કર્મની સમાન થઈ જાય છે અને આયુષ્ય કર્મની સાથે જ તે ત્રણે કર્મો ભોગવાઈ જાય છે. પ્રશ્ન-૯ઃ કેવળી સમુઘાતની નિવૃત્તિ પછી શું કેવળી ભગવાનના યોગની પ્રવૃત્તિ થાય છે? ઉત્તર- કેવળી સમુઘાતની નિવૃત્તિ પછી અંતર્મુહૂર્તના આયુષ્યમાં કેવળી ભગવાનના ત્રણે યોગની પ્રવૃત્તિ થઈ શકે છે. મનોયોગ દ્વારા મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તર વિમાનવાસી દેવોના મનથી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે, વચન યોગના માધ્યમથી ઉપદેશ આપે અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે. કાય યોગના માધ્યમથી ગમનાગમન આદિ સંયમ સમાચારી સંબંધી પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન-૧૦ઃ કેવળી ભગવાનને મોક્ષ પ્રાપ્તિનો ક્રમ શું છે? ઉત્તર– કેવળી ભગવાન તેરમા ગુણસ્થાનના અંતે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ત્રીજા ચરણ દ્વારા ક્રમશઃ મનોયોગ, વચનયોગ અને કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ચોથા ચરણ દ્વારા શ્વાસોચ્છવાસ આદિ સૂક્ષ્મ અને સ્કૂલ સર્વ ક્રિયાઓનો નિરોધ કરીને આત્મપ્રદેશોને ઘનીભૂત કરે છે. શરીરના પોલાણ ભાગો પૂરિત થતાં આત્મપ્રદેશોની અવગાહના શરીરનો ત્રીજો ભાગ સંકુચિત થાય છે અને આત્મપ્રદેશો ઘનીભૂત બની જાય છે. શૈલેશીકરણ- યોગનો સંપૂર્ણ નિરોધ થતાં કેવળી ભગવાન અયોગી અવસ્થાને તેમજ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેમના આત્મપ્રદેશો સંપૂર્ણપણે નિષ્કપ થઈ જાય છે. તેની સ્થિતિ અ, ઇ, ઉં, , આ પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ કાલ પ્રમાણ છે. તે કાલ દરમ્યાન ગુણશ્રેણી પ્રમાણે અનંત કર્મોનો નાશ કરે છે. આ રીતે ચારે અઘાતિ કર્મો નાશ પામે છે. ઔદારિક, તેજસ અને કાર્મણ, આ ત્રણે શરીર છૂટી જાય છે. શરીરથી અને કર્મોથી પૂર્ણપણે મુક્ત થયેલો આત્મ સિદ્ધ થાય છે. મુક્ત થયેલો આત્મા ઋજુગતિથી, એક સમયની ગતિના કારણે અસ્પૃશગતિથી એક સમય માત્રમાં સાકારોપયોગે લોકાંતે સિદ્ધક્ષેત્રમાં સ્થિત થઈ જાય છે અને ત્યાં જ શાશ્વતકાલ પર્યત શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે. જેમ અગ્નિમાં બળેલું બીજ અંકુરિત થતું નથી, તે જ રીતે કર્મરૂપી બીજ બળી ગયું હોવાથી સિદ્ધ ભગવાન પુનઃ જન્મ ધારણ કરતા નથી. સિદ્ધ ભગવાન અશરીરી, જીવઘન, જ્ઞાન-દર્શનયુક્ત, કૃતકૃત્ય, કર્મરૂપી રજથી રહિત હોવાથી Page #229 -------------------------------------------------------------------------- ________________ રે રે O GO ) Us ીિ ફૂલ–આમ સ્તોકાલય નીરજ, નિષ્પકંપ, કર્મરૂપી અંધકારથી રહિત હોવાથી વિતિમિર, વિશુદ્ધ, જન્મ-જરા-મરણથી સર્વથા મુક્ત, શાશ્વત, અવ્યાબાધ સુખમાં સદેવ મગ્ન રહે છે. [[૨૬] છ સારવાનના ક્ષેત્રી દિન ([શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩) પ્રશ્ન-૧: સમુઘાત કોને કહેવાય? ઉત્તર- (૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે (૨) સમ= એકી સાથેઉ ઉત્કૃષ્ટ પણે, ઘાત = કર્મોનો ઘાત; જેક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-ક્ષય થાય તે ક્રિયાને સમુદ્યાત કહે છે. સમુદ્યાત સાત હોય છે. તેમાં છ છઘસ્થ સમુઘાત છે અને એક કેવળી સમુદ્યાત છે. પ્રશ્ન-૨: છાસ્થ સમુદ્દઘાત કોને કહેવાય? ઉત્તર– જે જીવોને ઘાતિ કર્મોનું આવરણ હોય, તેવા એકથી બાર ગુણસ્થાનવર્તી જીવો છઘસ્થ છે અને છઘસ્થ જીવોને જે સમુદ્યાત થાય, તે છવસ્થ સમુદ્યાત કહેવાય છે. તેના છ પ્રકાર છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્દાત (૬) આહારક સમુદ્યાત. પ્રશ્ન-૩ઃ આ છ એ સમુદ્યાત ક્યારે ક્યારે થાય છે? ઉત્તર– તીવ્ર વેદના અને તીવ્ર કષાયના ઉદયમાં ક્રમશઃ વેદના સમુદ્યાત અને કષાય સમુદ્યાત થાય છે. મારણાંતિક સમુઘાત મૃત્યુ સમયે જ ચારે ગતિના જીવોમાંથી કેટલાક જીવોને થાય છે. વૈક્રિય, તૈજસ અને આહારક સમુદ્દઘાત, તે તે લબ્ધિપ્રયોગના પ્રારંભમાં થાય છે. વૈક્રિય સમુદ્યાત ચારે ગતિના વૈક્રિયલબ્ધિધારક જીવોને, તૈજસ સમુઘાત મનુષ્ય, દેવતા અને તિર્યંચ પંચેન્દ્રિય, આ ત્રણ ગતિના જીવોને અને આહારક સમુઘાત એક મનુષ્યગતિના જીવોને જ થાય છે. પ્રશ્ન-૪ : ૨૪ દંડકના જીવોમાં ક્યા દંડકના જીવોને કેટલા છવાસ્થ સમુદ્યાત હોય છે? Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ક ક ક ક ૨૦૫ ઉત્તર– નારકીમાં પ્રથમ ચાર સમુદ્દાત; દેવતાના તેર દંડકમાં પ્રથમ પાંચ; વાયુકાયમાં પ્રથમ ચા૨; શેષ ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં પ્રથમ ત્રણ; તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમ પાંચ અને મનુષ્યોમાં પ્રથમ છ છાઘસ્થિક સમુદ્દાત હોય છે. પ્રશ્ન-૫ : છ સમુદ્દાત દ્વારા સમવહત થયેલો જીવ કેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે ? કેટલા ક્ષેત્રને સ્પષ્ટ કરે છે ? ઉત્તર– વેદના અને કષાય સમુદ્દાતથી સમવહત થયેલા જીવના આત્મપ્રદેશો પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ ક્ષેત્રની છ એ દિશાઓમાં વ્યાપ્ત થાય છે. તે બંને સમુદ્દાતમાં છએ દિશામાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આત્મ પ્રદેશો ફેલાય છે. મારણાંતિક સમુદ્દાતથી સમવહત થયેલો જીવ પોતાના ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશોને ફેલાવે છે તેથી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન સુધીનું ક્ષેત્ર એક જ દિશામાં વ્યાપ્ત થાય છે અને સ્પષ્ટ થાય છે. મારણાંતિક સમુદ્દાતથી સમવહત થયેલો નારકી જઘન્ય સાધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને એક જ દિશામાં વ્યાપ્ત કરે છે. શેષ ૨૩ દંડકના જીવોનું મારણાંતિક સમુદ્દાતનું ક્ષેત્ર સમુચ્ચય જીવોની સમાન છે. વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થયેલો જીવ પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં વાયુકાયિક જીવો વૈક્રિય સમુદ્દાત દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને એક જ દિશામાં વ્યાપ્ત કરે છે. શેષ નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, સ્પષ્ટ કરે છે. નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાય એક જ દિશાના ક્ષેત્રને તથા મનુષ્ય અને દેવતા એક દિશા અથવા સર્વ દિશા-વિદિશાના ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. તૈજસ સમુદ્દાતથી સમવહત થયેલો જીવ પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, સ્પષ્ટ કરે છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિયના તૈજસ સમુદ્દાત જન્મ પુદ્ગલો કોઈ પણ એક દિશામાં અને મનુષ્યો અને દેવના તૈજસ સમુદ્દાત જન્મ પુદ્ગલો એક દિશામાં અથવા અને દિશા-વિદિશામાં વ્યાપ્ત થાય છે. આહારક સમુદ્દાતથી સમવહત થયેલો સમુચ્ચય જીવ અને મનુષ્ય પહોળાઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦ ર થ દ ધ 0 0 0 0 0 0 કૂિલ-આમ સ્તોકાલય અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને એક દિશામાં વ્યાપ્ત કરે છે. પ્રશ્ન-૬ઃ છ છવાસ્થ સમુદ્દઘાતથી સમવહત થયેલા જીવો ઉપરોક્ત ક્ષેત્રને કેટલા કાલમાં વ્યાપ્ત કરે છે? ઉત્તર– મારણાંતિક સમદઘાતથી સમવહત થયેલા જીવો પોતાના ક્ષેત્રને જઘન્ય એક, બે, ત્રણ સમય અને ઉત્કૃષ્ટ ચાર સમયમાં વ્યાપ્ત કરે છે. શેષ પાંચ સમુદ્દઘાતથી સમવહત થયેલા જીવ પોત-પોતાના ક્ષેત્રને જઘન્ય એક કે બે સમયમાં અને ઉત્કૃષ્ટ ત્રણ સમયમાં વ્યાપ્ત કરે છે. પ્રશ્ન-૭ઃ છવસ્થ સમુદ્દઘાતમાં જીવ કેટલા કાલ સુધી નિરંતર કર્મ પુદ્ગલોને બહાર કાઢે છે? ઉત્તર-છદ્મસ્થ સમુઘાતથી સમવહત જીવ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી નિરંતર કર્મપુગલોને પોતાના આત્મપ્રદેશોથી બહાર કાઢે છે. પ્રશ્ન-૮ઃ છવસ્થ સમુદ્દઘાત કરનાર જીવને કેટલી કિયા લાગે છે? ઉત્તર– છદ્મસ્થ સમુઘાત કરનાર જીવને ઓછામાં ઓછી ત્રણ ક્રિયા લાગે જ છે અને જો સમુદ્યાત કરનાર જીવના સમુદ્રઘાતજન્ય પુદ્ગલોથી અન્ય જીવોને પરિતાપના, કિલામના કે વિરાધના થાય, તો તેને ચાર કે પાંચ ક્રિયા લાગે છે. સમુઘાતજન્ય પુદ્ગલોથી સ્પષ્ટ જીવોને સમુદ્રઘાત કરનાર જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. તે જ રીતે સમુદ્યાત કરનાર જીવ અને સમુદ્યાતજન્ય પુદ્ગલોથી સ્પષ્ટ અન્ય જીવો, તે બંને પ્રકારના જીવોના નિમિત્તથી પરંપરાએ અન્ય જીવનો ઘાત થાય, તો તે બંને પ્રકારના જીવોમાંથી કેટલાક જીવોને ત્રણ ક્રિયા, કેટલાક જીવોને ચાર ક્રિયા અને કેટલાક જીવોને પાંચ ક્રિયા લાગે છે. [૨] લવણ સારી (શ્રી જીવાજીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩]) લવણસમુદ્ર- જંબૂદ્વીપને ઘેરીને વલયાકારેલવણ સમુદ્ર સ્થિત છે. તેનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજન છે. તેની પરિધિ ૧૫, ૮૧, ૧૯ યોજનથી કંઈક અધિક Page #232 -------------------------------------------------------------------------- ________________ 9 minsa / , nતીપER પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ છે ન જ ર શ ૨૦૭ છે. તેની ચારે તરફ એક પાવરવેદિકા અને વનખંડ છે. તેની ચારે દિશામાં ક્રમશઃ જંબૂઢીપની જેમ વિજય, જયંત, જયંત અને અપરાજિત આ ચાર દ્વાર છે. લવણ સમુદ્રનું પાણી લવણ જેવું ખારું, કટુક, અમનોજ્ઞ અને તેમાં ઉત્પન્ન થયેલા જીવો સિવાય અન્ય જીવોને માટે અપાય છે. તેના પાણીના સ્વાદના આધારે તેનું નામ લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રનું સંસ્થાન– લવણ સમુદ્રનું સંસ્થાન ચૂડીના આકારે ગોળ છે પરંતુ તેના જુદા-જુદા વિભાગો તથા પાણીની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ તેના ભિન્ન-ભિન્ન સંસ્થાન થાય છે. (8) તિસ્થઝિ- લવણ સમુદ્રનો ૯૫૦૦૦ યોજનનો ઢાળવાળો ભાગ ગોતીર્થઆકારનો છે. જબલીપની ગતીથી અથવા ધાતકીખંડ દ્વીપની ગતીથી લવણ સમુદ્રમાં ૯૫૦૦૦ થોજન સુધીના ભૂમિભાગનો આકાર ગોતીર્થ જેવો છે. તેની અપેક્ષાએ લવણ સમુદ્રને ગોતીર્થ સંસ્થાનવાળો કહે છે. (૨) ખાવા સહિ- લવણ સમુદ્રના બંને બાજુના નીચે છે ર) ઉતરતા ભૂમિભાગ અને મધ્યના સમતલ ભૂમિ ભાગનો આકાર નાવ જેવો થાય છે. નાવમાં ઉતરતો ઢાળ, સમતલ ભાગ અને પછી ચડતો ઢાળ હોય છે, તેમ જંબૂદ્વીપથી ૯૫000 યોજન સુધી ઉતરતો ઢાળ, વચ્ચે ૧0000 યોજન સમતલ અને પછી ધાતકીખંડ દ્વીપ સુધી ૫૦૦૦ યોજન સુધી ચઢતો ઢાળ છે. લવણ સમુદ્રના બને કિનારા અને મધ્યભાગને લક્ષિત કરતાં તેનો આકાર નાવ જેવો થાય છે. (३) सिप्पिसंपुड संठिए - લવણ સમુદ્રની ઉપર વધતી ઊંચાઈ અને નીચે છે હાઈપો છીમાર્ય ઉતરતી ઊંડાઈનો આકાર છીપ સંપુટ જેવો થાય છે. બંને દ્વીપની વચ્ચે લવણ Mિ સમુદ્રની ક્રમશઃ વધતી N Eલાન નેકિનારા નકકન નની મા નો ભૂમિ નાક લેવધા મણકી ઊજપાઈઃ - - Tગ લઇ સમજે તનમને લખનાગ, Page #233 -------------------------------------------------------------------------- ________________ 32 2 2 2 , ૨૦૮ 2 5 02 05 2. CSC CoCop હા ) CS GU) GU) ( CDCA) ઊંડાઈ અને ઊંચાઈને એક સાથે લક્ષિત કરતાં તેનો આકાર છીપ સંપુટ જેવો થાય છે. (૪) આ વિuિ – લવણ સમુદ્રની વધતી જતી જળસપાટીનો આકાર અશ્વ સ્કંધ જેવો છે. અશ્વસ્કંધ એટલે અશ્વની પીઠ. અશ્વની પીઠ ડોક પાસે નીચી હોય છે અને પછી ક્રમશઃ ઊંચી થતાં-થતાં [૪) પૂછ પાસે પીઠનો ભાગ ઉન્નત હોય - છે. જંબૂઢીપની જગતી અથવા ધાતકીખંડ દ્વીપની વેદિકા પાસે લવણ સમુદ્રનું પાણી નીચું છે અને પછી તેની ઊંચાઈ ક્રમશઃ વધતી જાય છે. જગતીથી ૯૫૦૦૦ યોજન સુધીની વૃદ્ધિ પામતી જળ સપાટી અશ્વસ્કંધાકાર છે. (૧) વમવિ- લવણ સમુદ્રમાં ૧૬000 યોજન ઊંચી અને ૧૦,૦૦૦યોજન પહોળી જળશિખાનો આકાર વલભીગૃહ જેવો છે. વલભી એટલે ભવનની ગોળાકાર અગાસી. જળશિખા-ઉદૂકમાલ વલભી ગૃહાકારે સ્થિત છે. = == = = & દી લવ - કે - વલ પણ કરી (૬) વદ્ વત્તા //રાંતિ- સંપૂર્ણ લવણ સમુદ્રનો આકાર વલય–બંગડી જેવો ગોળ છે. જંબૂદ્વીપની ફરતો લવણ સમુદ્ર છે, તેથી તે વલયાકાર છે. તેનો ચક્રવાલ વિષ્કમ બે લાખ યોજન છે અને પરિધિ કંઈક ન્યૂન ૧૫,૮૧,૧૩૯ યોજનની છે. તેની ઊંડાઈ૧૦૦૦યોજન, ઊંચાઈ૧૬૦૦૦યોજન અને તેનું સમગ્ર પ્રમાણ ૧૭,000 યોજન છે. રાખશે Silv4 Rવલમાલ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નહિ વિ જ ૨૦૯] ગોતીર્થ– મધ્યલોકના અસંખ્ય સમુદ્રો ૧000 યોજન ઊંડા છે પરંતુ લવણ સમુદ્રમાં તે પ્રમાણે નથી. તેની ઊંડાઈ ક્રમશઃ વધતી જાય છે. લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫૦૦૦૯૫૦૦૦ યોજન સુધીની ભૂમિ ક્રમશઃ નીચે ઉતરતી જાય છે. ક્રમશઃ નીચે ઉતરતા ભાગને ગોતીર્થ કહે છે. વચ્ચેની ૧૦,૦૦૦યોજન પ્રમાણ ભૂમિ સમતલ છે. તેટલા ભાગમાં લવણ સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજન છે. પાતાળકળશ- લવણ સમુદ્રના સમતલ ભૂમિભાગમાં ચારે દિશામાં એક-એક, તેમ ચાર પાતાળકળશ છે. પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણ દિશામાં કેતુક, પશ્ચિમ દિશામાં યૂપક અને ઉત્તરદિશામાં ઈશ્વર નામનો પાતાળકળશ છે. તે પાતાળકળશ એક લાખ યોજન ઊંડા છે તેથી તે પ્રથમ નરક પૃથ્વીના કેટલાક પાથડા સુધી નીચે ગયા છે. તે પાતાળ કળશો મૂળમાં (૧૦,૦૦૦) દશ હજાર યોજન પહોળા, ત્યાર પછી ક્રમશઃ વધતા મધ્ય ભાગમાં (૧,૦૦,૦૦૦) એક લાખ યોજન પહોળા, ત્યાર પછી ક્રમશઃ ઘટતા ઉપરના મુખ ભાગ પાસે (૧૦,૦૦૦) દશ હજાર યોજન પહોળા છે. કળશની ઠીકરી–ભીંત એક હજાર યોજન જાડી છે. તે એક લાખ યોજન ઊંડા કળશના ત્રણ વિભાગ છે. નીચેના ૩૩,૩૩૩ ફુ યોજન પ્રમાણ વિભાગમાં વાયુ છે. મધ્યના ૩૩,૩૩૩ યોજના પ્રમાણ ત્રિભાગમાં વાયુ અને જલ બને છે અને ઉપરના ૩૩,૩૩૩ યોજન પ્રમાણ ત્રિભાગમાં જલ હોય છે. અનુક્રમે કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન નામના વ્યંતરદેવ તે ચારે પાતાળકળશોના અધિપતિ દેવ છે. લઘુપાતાળ કળશ- ચાર મહાપાતાળ કળશોના ચાર આંતરામાં ક્રમશઃ ૧૯૭૧-૧૯૭૧, તેમ સર્વ મળીને ૭૮૮૪ લઘુ પાતાળ કળશો છે. લઘુ પાતાળ કળશો 1000 યોજન ઊંડા છે. તે નીચેના ભાગમાં ૧૦૦ યોજન પહોળા, મધ્ય ભાગમાં (૧૦૦૦) એક હજાર યોજન પહોળા અને ઉપર ૧૦૦ યોજન પહોળા છે. તેની ઠીકરી–ભીંત દશયોજન જાડી વજરત્નની છે. તેના પણ નીચેનાત્રિભાગમાં વાયુ, મધ્યરાત્રિભાગમાં વાયુ તથા જલ અને ઉપરના ત્રિભાગમાં જલ છે. મહાપાતાળ કળશ અને લઘુ પાતાળ કળશોમાં તથાપ્રકારના સ્વભાવથી જ ઘણા અષ્કાયિક જીવો અને પુદ્ગલોનો ચય-ઉપચય થયા જ કરે છે. જલશિખા – લવણસમુદ્રની વચ્ચેના ૧૦,૦૦૦ યોજના સમતલ ભૂમિભાગનું જલ સમતલ ભૂમિભાગથી ૧૬,૦૦૦ યોજન ઊંચુ જાય છે. જલનો સ્વભાવ ઊર્ધ્વગમનનો ન હોવા છતાં આ સમુદ્રમાં સ્વાભાવિક રીતે જ તે પાણી હમેશાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ } n o શ ર ર ર ર ર ર ર | ફૂલ-આમ સ્તકાલય સમભિત્તિની જેમ ૧૬,૦૦૦યોજનની ઊંચાઈ સુધી સ્થિત રહે છે. તેને જ લવણ સમુદ્રની જલશિખા અથવા દગમાળા કહે છે. જલશિખાથી લવણ સમુદ્રના બે વિભાગ થાય છે. જંબુદ્વીપ તરફનોવિભાગ આવ્યેતર લવણ સમુદ્ર અને ધાતકીખંડ તરફનો વિભાગ બાહ્ય લવણ સમુદ્ર કહેવાય છે. ભરતી-ઓટ– ચાર મહાપાતાળ કળશો અને ૭૮૮૪ લઘુ પાતાળ કળશોના નીચેના ભાગમાં રહેલો વાયુ જ્યારે કુંભિત થાય ત્યારે તે વાયુ ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, ઉપર આવવાનો કોઈ માર્ગ ન હોવાથી તે મધ્યભાગના પાણીને ધક્કો મારે છે. મધ્ય ભાગનું પાણી ઉપરના પાણીને ધક્કો મારીને ઉપર ઉછાળે છે. તે કળશોનું પાણી પરંપરાએ ઉપરના સમુદ્રના પાણીને ઉછાળે છે, તેથી લવણ સમુદ્રની ૧૬૦૦૦યોજનની જલશિખાનું પાણી બે ગાઉ–અર્ધા યોજન ઉપર જાય છે. જલશિખામાં જલવૃદ્ધિ થવાથી સંપૂર્ણ લવણ સમુદ્રમાં ખળભળાટ થઈ જાય છે. તે પાણી બૂઢીપ અને ધાતકીખંડ તરફ વહેતું વહેતું વધતું જાય છે. તેને આપણે ભરતી કહીએ છીએ અને જ્યારે વાયુનો સંક્ષોભ શાંત થાય, ક્રમશઃ તે પાણીનો ખળભળાટ શમી જાય તેને આપણે ઓટ કહીએ છીએ. ભરતી-ઓટનો સમય- પ્રાયઃ દિવસમાં બે વાર અને આઠમ, ચૌદસ, પૂનમ તથા અમાસના દિવસે વિશેષરૂપે ભરતી-ઓટ થાય છે. વેલંધર-અનુવલંધર દેવો- લવણ સમુદ્રની થતી જલવૃદ્ધિને વેલંધર અને અનુલંધર જાતિના નાગકુમાર દેવો મોટા મોટા કડછા વડે નિરંતર દબાવે છે. તેમાં જેબૂદ્વીપ તરફ આગળ વધતા પાણીને ૪૨, ૦૦૦ દેવો, ધાતકીખંડ તરફ આગળ વધતા પાણીને ૭૨,૦૦૦ દેવો અને ઉપર ઉછળતા પાણીને ૬૦,૦૦૦ દેવો દબાવે છે. જો નાગકુમાર દેવો આ કાર્ય ન કરે, તો સમુદ્રનું જલ એક જ સપાટામાં અનેક નગરોને જલમય બનાવી શકે છે પરંતુ અનાદિ સિદ્ધ લોક સ્વભાવથી, ચતુર્વિધ સંઘના પુણ્ય પ્રભાવથી અને વેલંધર જાતિના દેવોની સતત કાર્યશીલતાથી સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. લવણ સમુદ્રના ચંદ્રસૂર્ય વિમાનો- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય અને તેના પરિવાર રૂ૫ ૧૧ર ગ્રહ, ૩પર નક્ષત્રો અને ર,૭,૯૦૦ ક્રોડાક્રોડી તારા છે. તે નિરંતર પરિભ્રમણ કરતા હોવાથી લવણ સમુદ્રમાં રાત-દિવસ થાય છે. લવણ સમુદ્રના અધિપતિ-સુસ્થિત નામના વ્યંતર દેવ છે. લવણ સમુદ્રની વિશેષતાઃ- (૧) અન્ય સર્વ સમુદ્રોની ઊંડાઈ સર્વત્ર ૧૦૦૦ યોજનની છે, લવણ સમુદ્રની ઊંડાઈ ક્રમશઃ વધે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , વ ર જ છે જ ર૦૧] (૨) અન્ય સર્વ સમુદ્રના પાણી સમતલ છે, લવણ સમુદ્રની જલશિખા ૧૬૦૦૦ યોજન ઊંચી છે. (૩) અન્ય સમુદ્રોના સંસ્થાન એકસમાન ચૂડીના આકારના જ છે. લવણ સમુદ્રની અન્ય વિશેષતાના કારણે તેના વિવિધ સંસ્થાનો થાય છે. ચૂડીનું સંસ્થાન, ગોતીર્થ સંસ્થાન, નાવસંસ્થાન, અશ્વસ્કંધ સંસ્થાન વગેરે. (૪) અન્ય સમુદ્રોમાંમહાપાતાળ કળશો કેલઘુ પાતાળકળશો નથી. લવણ સમુદ્રમાં ચાર મહાપાતાળકળશો અને ૭,૮૮૪ લઘુ પાતાળ કળશો છે. (૫) અન્ય સમુદ્રમાં ભરતી-ઓટ આવતી નથી. લવણ સમુદ્રના પાણીમાં ભરતી-ઓટ આવે છે. (5) અન્ય સમુદ્રના પાણી સ્થિર છે લવણ સમુદ્રનું પાણી ખળભળાટ સહિત છે. (૭) અન્ય સમુદ્રોનું પાણી ખારું નથી, લવણ સમુદ્રનું પાણી ખારું છે. (૮) અન્ય સમુદ્રોમાં વરસાદ થતો નથી, લવણ સમુદ્રોમાં વરસાદ થાય છે. IિRL ચગલિક ક્ષેત્ર અને મનુષ્યો (શ્રી જીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩]) પ્રશ્ન-૧ઃ યુગલિક કોને કહેવાય? ઉત્તર- (૧) જે મનુષ્યોમાં યુગલ રૂપે સ્ત્રી-પુરુષની સાથે જન્મ થાય, તે સાથે જ જીવન વ્યતીત કરે અને સાથે જ મૃત્યુ પામે તે યુગલિક મનુષ્ય કહેવાય છે. (૨) જે મનુષ્યો દશ પ્રકારના કલ્પવૃક્ષોથી જ જીવન વ્યવહાર ચલાવે છે. જીવન પર્યત અસિ–શસ્ત્ર વ્યાપાર, મસિ-લેખન કલાકે કૃષિ–ખેતી વાડી આદિ કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરતા નથી, તે યુગલિક મનુષ્યો કહેવાય છે. (૩) જે મનુષ્યોનું આયુષ્ય ક્રોડપૂર્વ વર્ષથી અધિક હોય, તે યુગલિક મનુષ્ય કહેવાય છે. પ્રશ્ન–ઃ યુગલિકત્ર કોને કહેવાય? ઉત્તર- જે ક્ષેત્રમાં યુગલિકો રહે છે, તે યુગલિક ક્ષેત્ર છે. યુગલિક ક્ષેત્રો ૩૦ અકર્મભૂમિ + ૫ અંતરદ્વીપ = ૮૬ છે. ૩૦ અકર્મભૂમિ – પાંચ હેમવયક્ષેત્ર, પાંચ હરણ્યવયક્ષેત્ર, પાંચ હરિવર્ષક્ષેત્ર, પાંચ રમ્યકવર્થક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, આ ત્રીસ અકર્મભૂમિના Page #237 -------------------------------------------------------------------------- ________________ ૮e CoCopC હA ફૂલ–આમ સ્તકાલય ક્ષેત્રો છે. તેમાં એક હેમવય, એક હરણ્યવય આદિ છ એ પ્રકારના એક-એક ક્ષેત્ર જબૂદ્વીપમાં છે, છએ પ્રકારના બે-બે ક્ષેત્ર ધાતકીખંડમાં અને બે-બે ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે +૧+૧=૩૦ અકર્મભૂમિના ક્ષેત્રો થાય છે. પદઅંતરદ્વીપ- ચુલ્લહિમવંત વર્ષધર પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાન્સથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં ક્રમશઃ૩૦૦,૪૦૦, ૫૦૦, 00, ૭૦૦, ૮૦૦, ૯૦૦યોજનના અંતરે આંતરે ક્રમશઃ સાત-સાત દ્વીપ છે. આ રીતે ચારે વિદિશાના ૭૪૪-૨૮ અંતરદ્વીપ થાય. તે જ રીતે શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાન્સથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં સાત-સાત દ્વીપ છે. ૭૪૪૨૮ અંતર દ્વિીપ છે. કુલ ૨૮૧૨૮૫૬ અંતરદ્વીપ થાય છે. આ દ્વીપો લવણ સમુદ્રમાં આંતરે-આંતરે સ્થિત હોવાથી અંતરદ્વીપ કહેવાય છે. આ રીતે ૩૦ અકર્મભૂમિ+ પ૬ અંતરદ્વીપ = ૮૬ યુગલિક ક્ષેત્રોમાં યુગલિક મનુષ્યો રહે છે. યુગલિક મનુષ્યો – સર્વ યુગલિકો પુણ્યયોગે વજ 2ષભનારા સંઘયણ અને સમચતુરસ સંસ્થાનના ધારક હોય છે. તે સ્ત્રી-પુરુષો સર્વાગ સુંદર મનોહર અને આકર્ષક દેહધારી માનવ રૂપે રહેલા દેવ કે અપ્સરા જેવા સમાન પ્રતીત થાય છે. યુગલિકોની અવગાહના – આયુષ્યઃ ક્ષેત્ર | અવગાહના | આયુષ્ય દેવકુટ–ઉત્તરકુરુક્ષેત્ર | ત્રણ ગાઉ ત્રણ પલ્યોપમ હરિવર્ષ-રમકવર્થક્ષેત્ર) બે ગાઉ બે પલ્યોપમ હેમવય–હરણ્યવયક્ષેત્ર એક ગાઉ એક પલ્યોપમ અંતરદ્વીપ | ૮૦૦ ધનુષ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તેમાં યુગલિક સ્ત્રીઓની અવગાહના યુગલિક પુરુષોથી કંઈક ન્યૂન હોય છે. યુગલિકો અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામતા નથી. તે જીવો પુણ્યયોગે પૂર્ણ આયુષ્ય ભોગવીને જ મૃત્યુ પામે છે. ક્ષેત્ર સ્વભાવે ત્યાં સ્ત્રી-પુરુષ યુગલિક રૂપે સાથે જન્મે છે. ક્યારેય બે પુરુષ કે બે સ્ત્રીનો જન્મ સાથે થતો નથી. સાથે જન્મેલા તે યુગલ ભાઈ-બહેન રૂપે રહે છે. કાલ પરિપક્વ થતાં, પૂર્ણ યૌવનાવસ્થાને પ્રાપ્ત થતાં તે પતિ-પત્નીના સંબંધે સ્વતંત્રપણે વિચરણ કરે છે. દશ પ્રકારના કલ્પવૃક્ષના માધ્યમથી ઇચ્છાપૂર્તિ કરતાં, ભોગ-વિલાસમાં જીવન વ્યતીત કરે છે. પોતાના આયુષ્યના છ મહિના શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. સંતાનની પરિપાલના દેવકુટ–ઉત્તરકુરુક્ષેત્રમાં ૪૯ દિવસ, હરિવર્ષ– - Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે, દરેક 02 03 04 200 3 C ૨૧૩) છોકરા રમ્યફવર્ષક્ષેત્રમાં ૬૪ દિવસ; હેમવય-હરણ્યવય ક્ષેત્રમાં ૭૯ દિવસ અને અંતરદ્વીપમાં પણ ૭૯ દિવસ કરે છે. તેટલા દિવસમાં તે યુગલ પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત થઈ આત્મનિર્ભર જીવન વ્યતીત કરતાં બંને ય સાથે ભ્રમણ કરે છે. ત્યાર પછી યથા સમયે યુવાવસ્થાને પામીને પતિ-પત્નીના સંબંધને સ્વીકારી લે છે. કોઈ પણ યુગલ પોતાના જીવન કાલમાં એક જ યુગલને જન્મ આપે છે, વધુ સંતાનને જન્મ આપતા નથી. આ રીતે યુગલિકોની સંતાન પરંપરા ચાલે છે. એક યુગલ(ભાઈ-બહેન) જન્મે છે ત્યારે એક યુગલ(મા-બાપ) મૃત્યુ પામે છે, તેથી તેની સંખ્યા તેટલી જ રહે છે. દશ પ્રકારના વૃક્ષોઃ- ૩૦ અકર્મભૂમિ અને પઅંતરદ્વીપના યુગલિક મનુષ્યોનો સંપૂર્ણ જીવનનિર્વાહ વૃક્ષ આધારિત હોય છે. તે ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રકારના ૧૦ જાતિના વૃક્ષો હોય છે. તેમાંથી કેટલાક વૃક્ષોના ફળાદિ ખાદ્ય પદાર્થ રૂપે પરિણત થઈ જાય છે. કેટલાક વૃક્ષોના પત્રાદિ વસ્ત્ર રૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ આપે છે. આ રીતે તે વૃક્ષોની વિવિધ પ્રકારની પરિણતિઓની અપેક્ષાએ તેના ૧૦ વિભાગ કર્યા છે. (૧) મતંગા:- મત્ત એટલે માદક રસ. જે વૃક્ષના અંગ–અવયવો માદક રસની જેમ પ્રમોદભાવ જનક, આનંદદાયક પેય વસ્તુઓ પ્રદાન કરે છે, તે વૃક્ષોને મતંગા કહે છે. આ વૃક્ષના ફળો પરિપકવ થાય ત્યારે તેમાંથી રસ પ્રવાહિત થાય છે. તેનું રસપાન કરીને યુગલિકો આનંદિત બને છે. તે વૃક્ષના રસની મધુરતા, શેરડીના રસ, સોમરસ આદિથી અનંતગુણી અધિક મધુર, બલ-વીર્યની વૃદ્ધિ કરનારી હોય છે અને રસપાન કરનારને આનંદ પ્રદાન કરે છે. (૨) ભૂતાગા – ભાજન–પાત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્ર આદિ વિવિધ પ્રકારના વાસણના આકારે સ્વાભાવિક રીતે પરિણત થાય છે અર્થાત તેનો વાસણ તરીકે ઉપયોગ થઈ શકે તેવા હોય છે. (૩) ત્રુટિતાંગા – અનેક પ્રકારના વાજિંત્રો આપનારા વૃક્ષો. આ વૃક્ષોમાં પવન પ્રવેશ કરતાં તેમાંથી વિવિધ પ્રકારના સુમધુર વાજિંત્રોના ધ્વનિ નીકળે છે. (૧) તત–વીણા આદિ તારવાળા વાજિંત્રો, (૨) વિતત–ઢોલ વગેરે, (૩) ઘન–કાંસ્ય, તાલ, મંજીરા વગેરે અને (૪) શુષિર–વાંસળી વગેરે પોલાણવાળા વાજિંત્રો, આ ચારે પ્રકારના વાજિંત્રોના ધ્વનિ તે વૃક્ષોમાંથી સ્વાભાવિકનીકળે છે અને તે ધ્વનિ કર્ણપ્રિય અને મનોહર હોય છે. (૪) દીપશિખા – પ્રકાશ આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ઉદ્યોત Page #239 -------------------------------------------------------------------------- ________________ હા ) પ્રકાશયુક્ત હોય છે. તે સંધ્યા સમયે પ્રગટાવેલા દીપક જેવો પ્રકાશ આપે છે. (૫) જ્યોતિશિખા – જ્યોતિ-જ્યોતિષી દેવોનાવિમાન જેવો પ્રકાશ આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ચંદ્ર, સૂર્યની સમાન પ્રકાશિત હોય છે. દીપશિખા વૃક્ષથી જ્યોતિશિખા વૃક્ષનો પ્રકાશ અનેક ગુણો અધિક હોય છે. () ચિત્રાંગા – માળાઓ આપનારા વૃક્ષો. તે વૃક્ષોની શાખાઓ, પત્રો, પુષ્પો આદિ ચારે પ્રકારની માળાઓ રૂપે સ્વાભાવિક રીતે જ પરિણત થઈ જાય છે. ૧.ગ્રંથિમ-દોરા આદિ દ્વારા ગૂંથીને તૈયાર થતી માળા અથવા ચાતુર્યપૂર્વક પુષ્પોને પરસ્પર ગુંથીને બનાવાતી માળા ૨. વેષ્ટિત– એક માળાની ઉપર બીજી માળા વિટીને તૈયાર કરેલી માળા, ૩. પૂરિમ– પુષ્પોને દોરામાં પરોવીને તૈયાર થતી માળા અથવા કોઈ પુષ્પોના જ વિશેષ પ્રકારના છિદ્રમાં અન્ય પુષ્પને પરોવીને તૈયાર થતી માળા૪. સંઘાતિમ-અનેક પ્રકારના પુષ્પસમૂહને ભેગા કરીને તૈયાર કરેલી માળા. તે વૃક્ષોના પત્ર, પુષ્પ આદિ વિભાગો આ ચારે પ્રકારની માળા રૂપે પરિણત થાય છે. (૭) ચિત્રરતા :- વિવિધ પ્રકારના કલ્યાણકારી ભોજન આપનારા વૃક્ષો. તે વૃક્ષોના ફળો સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે. સૂત્રમાં તે ભોજનની સ્વાદિષ્ટતા ચક્રવર્તીના ભોજનની સમાન કલ્યાણકારી હોય છે. ચક્રવર્તીનો દૂધપાક કલ્યાણ ભોજન તરીકે પ્રસિદ્ધ છે. કલ્યાણભોજનઃ- (૧) એક લાખ સુવર્ણ મુદ્રાના મૂલ્ય તૈયાર થનાર ચક્રવર્તીના એક સમયના ભોજન વિશેષને કલ્યાણભોજન કહે છે. (૨) અસત્ કલ્પનાએ પંડ્ર જાતિની શેરડીનો આહાર કરનારી એક લાખ ગાયોનું દૂધ ૫૦,૦૦૦ ગાયોને પીવડાવવામાં આવે, તે ૫૦,૦૦૦ ગાયોનું દૂધ ર૫,૦૦૦ગાયોને આ રીતે કરતા ક્રમશઃ એક ગાયને પીવડાવેલા દૂધનો દૂધપાક બનાવે. તે દૂધમાં કલમ જાતિના ઉત્તમ ચોખા અને સાકર, મેવા, મસાલા આદિનાખીને પૂર્ણપણે ઉકાળીને બનાવેલો દૂધપાક અત્યંત સ્વાદિષ્ટ બને છે, તેને કલ્યાણભોજન કહે છે. તે ભોજન ચક્રવર્તી જ પચાવી શકે છે. ચિત્રરસ કલ્પવૃક્ષ તેનાથી અધિક મનગમતા સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે. (૮) મર્યાગા – આભૂષણ આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્ર,પુષ્પ વગેરે અત્યંત સોહામણા હોય છે. તે મનુષ્યોની આભૂષણોની ઇચ્છાપૂર્તિ કરે છે. (૯) ગેહાકારા – ગૃહ-નિવાસસ્થાન આપનારા વૃક્ષો. તે વૃક્ષો અત્યંત સઘન હોય છે. મનુષ્યો તેનો આશ્રયસ્થાન રૂપે ઉપયોગ કરે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ક હ હ હ હ હ ક થી ૧૫ (૧૦) અનન્ના – વસ્ત્ર આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્રો, છાલ આદિ અત્યંત બારીક, મુલાયમ, અનેક પ્રકારના રંગ અને ચિત્રોથી ચિત્રિત હોય છે. મનુષ્યો તેનો વસ્ત્રરૂપે ઉપયોગ કરે છે. અનગ્ન વૃક્ષો વસ્ત્રવિધિથી યુક્ત હોય છે. આ રીતે દશ પ્રકારના વૃક્ષો યુગલિક મનુષ્યોની જીવન જરૂરિયાત પૂરી કરે છે. તે વૃક્ષો વનસ્પતિકાયમય છે. તેનું સ્વાભાવિક પરિણમન જ તે તે પ્રકારે થાય છે. તેમાં કોઈ દેવ પ્રભાવ નથી. યુગલિકોની સંખ્યાથી વૃક્ષોની સંખ્યા અધિક હોય છે. આ વૃક્ષો પાસે કોઈપણ વસ્તુની યાચના કરવાની નથી, પરંતુ તે તે વૃક્ષોથી પ્રાપ્ત થતાં પદાર્થોથી મનુષ્યોની ઇચ્છાપૂર્તિ થઈ જાય છે. પ્રચલિત ભાષામાં આ દશ પ્રકારના વૃક્ષોને કલ્પવૃક્ષ કહે છે. યુગલિક સ્ત્રી-પુરુષો – તે સ્ત્રી અને પુરુષો સર્વાગ સુંદર હોય છે. પુણ્ય યોગે તેઓ મનોહર અને કમનીય કાયાના ધારક હોય છે. તે માનવ રૂપે રહેલા દેવ કે અપ્સરા સમાન પ્રતીત થાય છે. યુગલિક મનુષ્યોનો આહાર -તે મનુષ્યોનો આહાર અત્યંત સારભૂત પદાર્થોનો હોય છે, તેથી દેવકુર-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકોને ત્રણ દિવસે, હરિવર્ષ-રમ્યફવર્ષ ક્ષેત્રના યુગલિકોને બે દિવસે અને હેમવય-હરણ્યવય ક્ષેત્ર અને અંતરદ્વીપના યુગલિકોને એકાંતરે–એકદિવસ છોડીને બીજા દિવસે આહારની ઇચ્છા થાય છે. જ્યારે આહારની ઇચ્છા થાય ત્યારે વૃક્ષના પુષ્પો અને ફળોનો આહાર કરીને તે તૃપ્ત થાય છે. તે ફળો અત્યંત મીઠા, મધુરા, સુપાચ્ય, બલ-વીર્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. તે ફળો અત્યંત સાત્વિક અને શક્તિ સંપન્ન હોવાથી મનુષ્યોને વારંવાર આહારની ઇચ્છા થતી નથી. યુગલિક મનુષ્યોનો જીવન-વ્યવહાર – યુગલિક ક્ષેત્રોમાં ગામ, નગર, મકાન, દુકાન, વ્યાપાર, વાણિજ્ય, ક્રય-વિક્રય આદિ કાંઈ જ નથી. ત્યાંના અત્યંત સઘન વૃક્ષો જ આવાસ રૂપે પરિણત થઈ જાય છે. વૃક્ષો દ્વારા જ જીવન-જરૂરિયાતની પૂર્તિ થાય છે, તેથી અસિ, મસિ અને કૃષિ આદિ અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ ત્યાં હોતી નથી. ત્યાં સોનુ,ચાંદી આદિ બહુમૂલ્ય પદાર્થો હોય છે પરંતુ યુગલિક મનુષ્યોને તેનું મમત્વ કે સંગ્રહવૃત્તિ નથી; માતા-પિતા, ભાઈ-બેન આદિ સંબંધોમાં પણ તેઓ તીવ્ર અનુરાગી નથી. આવશ્યકતા પૂર્તિના સાધનો સહજ ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારના સંઘર્ષ, વેરઝેર, ક્લેશ, શત્રુતા આદિ ભાવોને કોઈ સ્થાન નથી. તેઓ સહજ રીતે અલ્પકષાયી, ભદ્ર અને વિનીત હોય છે. તે મનુષ્યો પાદવિહારી હોય છે. ત્યાં ઘોડા, બળદ આદિ પશુઓ હોય છે, પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. સિંહ, વાઘ, ચિત્તા વગેરે જંગલી Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૧) જ ન જ ક જ મ ત થ ફૂલ-આમ સ્તકાલય પશુઓ પણ ત્યાંના ક્ષેત્ર પ્રભાવે ભદ્રપ્રકૃત્તિના હોય છે. તેઓ મનુષ્યોને બાધક બનતા નથી. ત્યાં જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો હોય છે, તેમાંથી સ્થલચર અને ખેચર બે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો યુગલિક હોય છે. ત્યાં માખી, મચ્છર, ડાંસ વગેરે ક્ષુદ્ર જંતુઓ હોતા નથી, યુગલિક ક્ષેત્ર તેવા ત્રાસજનક જીવોથી રહિત હોય છે. ત્યાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થતી નથી. મનુષ્યોને આધિ, વ્યાધિ કે ઉપાધિનું દુઃખ હોતું નથી. તે ક્ષેત્રોમાં યુગલિકો સર્વ પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક સુખનો અનુભવ કરતાં જીવન પૂર્ણ કરે છે. યુગલિકોમાં અનુશાસન - યુગલિકોમાં રાજા, પ્રધાન, મંત્રી, શેઠ, નોકર, સેનાપતિ આદિનાના-મોટા કોઈ પણ પ્રકારના પદહોતા નથી. ત્યાં સ્વામી-સેવક જેવા ભેદ નથી. પ્રત્યેક યુગલિકો સ્વેચ્છાપૂર્વક સ્વતંત્રતાથી વિચરણ કરે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું અનુશાસન હોતું નથી. યુગલિક ક્ષેત્રમાં ઉત્સવો - તે ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ આનંદદાયક, રમણીય અને મનોહર હોય છે. યુગલિકો હંમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે આનંદ-પ્રમોદ કરે છે, તેથી તેઓને ઉત્સવોનો મહિમા રહેતો નથી. આ રીતે યુગલિક ક્ષેત્રમાં લગ્ન આદિ કોઈ પણ પ્રકારના ઉત્સવો કે ખેલ, તમાશા આદિ થતા નથી. યુગલિક મનુષ્યોનો આયુષ્યબંધ, મૃત્યુ તથા ગતિઃ-તે મનુષ્યો આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તે પોતાનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવે છે. તેઓનું અકાલ મૃત્યુ થતું નથી. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે કોઈપણ જાતના કષ્ટ વિના માત્ર છીંક, બગાસું કે ઉધરસના નિમિત્તે જ પતિ-પત્ની બંનેનું એક સાથે મૃત્યુ થઈ જાય છે. સ્ત્રી-પુરુષને પરસ્પર વિયોગનું દુઃખ હોતું નથી. પ્રકૃતિની ભદ્રતાના કારણે મૃત્યુ પામીને તે અવશ્ય દેવલોકમાં જાય છે. યુગલિક ભવમાં જેટલી સ્થિતિ હોય તેટલી જ સ્થિતિ અથવા તેનાથી અલ્પસ્થિતિવાળાદેવલોકમાં તેઓ ઉત્પન્ન થાય છે. તે પોતાના આયુષ્યથી અધિક સ્થિતિ પામી શકતા નથી. અંતરદ્વીપના મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તે યુગલિકો તેટલી સ્થિતિવાળા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ હોય છે, તેથી અંતરદ્વીપના યુગલિકો ભવનપતિ અને વ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા નથી. - ૩૦ અકર્મભૂમિના યુગલિકોની સ્થિતિ એક, બે કે ત્રણ પલ્યોપમની છે તેથી તે દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના પહેલા-બીજા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેનાથી ઉપરના દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે થ થ થ થ ય શ ણ ૨૧૭) | રિલ] અટીવીપ ક્ષેત્ર 4 . . . . . . [[શ્રી જીવાભિગમ સૂત્ર: પ્રતિપત્તિ-૩]ો. મધ્યલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાંથી અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ ક્ષેત્રને અઢી દ્વીપક્ષેત્ર કહે છે. મનુષ્યોનો વસવાટ અઢી દ્વીપ ક્ષેત્રમાં જ થતો હોવાથી તેને મનુષ્યક્ષેત્ર અને વ્યવહારકાલનું પ્રવર્તન અઢીદ્વીપ ક્ષેત્રમાં જ થતું હોવાથી તેને સમયક્ષેત્ર પણ કહે છે. આ રીતે અઢીદ્વિીપ ક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર અને સમયક્ષેત્ર, આ ત્રણે શબ્દો એક જ ક્ષેત્ર માટે પ્રયુક્ત થાય છે. બાહ્ય પુષ્કર દ્વીપ --------------- જનજમાનુષોત્તર પ્રદ - આત્યંતર પુષ્કર લીપ ... કાલોદધિ સમુદ્ર SM 151 દ્વીપ --- ૪૫ લાખ: * લવE જન--- -૮-લાખનું -લાખ જલાખ) ૨ લાખ+( ૧ લાખ ૪-લાખ -લાખ-૮-લાખ k ---- મનુષ્ય ક્ષેત્ર------ --અઢી દ્વીપ- - - - .... ----- ૪૪૪-૪ પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯E Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪૪ ફૂલ-આમ સ્તોકાલય તે અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યમાં જંબુદ્રીપ છે. તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ધાતકીખંડ, તેને ફરતો કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. પુષ્કર દ્વીપની મધ્યમાં મનુષ્ય ક્ષેત્રની મર્યાદા કરનારો માનુષોત્તર પર્વત છે. તેના કારણે પુષ્કર દ્વીપના બે વિભાગ થાય છે— આપ્યંતર પુષ્કર દ્વીપ અને બાહ્ય પુષ્કર દ્વીપ. કાલોદધિ સમુદ્ર તરફનો વિભાગ આવ્યંતર પુષ્કર દ્વીપ છે અને બહારની બાજુનો પુષ્કર સમુદ્ર તરફનો વિભાગ બાહ્ય પુષ્કર દ્વીપ છે. જંબુદ્રીપ, ધાતકીખંડ અને પુષ્કરદ્વીપનો અર્ધો વિભાગ- આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપ, આ અઢીદ્વીપ તથા અઢીદ્વીપની મધ્યમાં આવતા લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર, આ બે સમુદ્ર પ્રમાણ ક્ષેત્ર અઢીદ્વીપ ક્ષેત્ર કહેવાય છે. તે દરેક દ્વીપ-સમુદ્રમાં ચાર-ચાર દ્વાર, પદ્મવર વેદિકા અને વનખંડ છે. આ દ્વીપ-સમુદ્ર પૃથ્વીમય-જલમય, જીવમય અને પુદ્ગલમય છે. અઢીઢીપ પ્રમાણ- સંપૂર્ણ અઢીદ્વીપ ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબુ-પહોળું છે. તેમાં મધ્યનો જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો-પહોળો છે. તેની ફરતે રહેલા લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ બે લાખ યોજન છે, તેથી પૂર્વ લવણ સમુદ્રના બે લાખ યોજન અને પશ્ચિમ લવણ સમુદ્રના બે લાખ યોજન થાય, આ રીતે લવણ સમુદ્રના ૨+૨=૪ લાખ યોજન. તેની ફરતે રહેલા ધાતકી ખંડનો ચક્રવાલ વિધ્યુંભ પૂર્વના સમુદ્રથી બમણો અર્થાત્ ચાર લાખ યોજન છે તેના પૂર્વ-પશ્ચિમ વિભાગના ચાર-ચાર લાખ યોજન ગણતા આઠ લાખ યોજન થાય. તેની ફરતે રહેલા કાલોદધિ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ પૂર્વના દ્વીપથી બમણો અર્થાત્ આઠ લાખ યોજન છે. તેના પૂર્વ-પશ્ચિમ બંને વિભાગના આઠ-આઠ લાખ યોજન ગણતા સોળ લાખ યોજન થાય. તેની ફરતે રહેલા પુષ્કર દ્વીપનો ચક્રવાલ વિધ્યુંભ પૂર્વના સમુદ્રથી બમણો અર્થાત્ સોળ લાખ યોજન છે પરંતુ મનુષ્યક્ષેત્રમાં આત્યંતર પુષ્કર દ્વીપની જ ગણના થતી હોવાથી તેનો ચક્રવાલ વિષ્લેભ સંપૂર્ણ પુષ્કર દ્વીપથી અર્ધો અર્થાત્ આઠ લાખ યોજન છે. તેના પૂર્વ-પશ્ચિમ બંને વિભાગના આઠ-આઠ લાખ યોજન ગણતાં સોળ લાખ યોજન થાય. આ રીતે જંબુદ્રીપના ૧ લાખ યોજન + લવણ સમુદ્રના ૪ લાખ યોજન + ધાતકી ખંડના ૮ લાખ યોજન + કાલોદધિ સમુદ્રના ૧૬ લાખ યોજન + આવ્યંતર પુષ્કર દ્વીપના ૧૬ લાખ યોજન = ૪૫ લાખ યોજન થાય છે. સંસ્થાન સંપૂર્ણ અઢીદ્વીપ ક્ષેત્રનું સંસ્થાન ગોળ થાળીના આકારનું છે. ક્ષેત્રો– મનુષ્યને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. ૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ = ૧૦૧ ક્ષેત્ર છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે શ શ શ શ . શ શ ૨૧૯ જબૂદીપની મધ્યમાં અને અસંખ્યદ્વીપ-સમુદ્રોની પણ મધ્યમાં એક લાખ યોજન ઊંચો મેરુ પર્વત છે. જબદ્રીપના ક્ષેત્રો– મેરુપર્વતની દક્ષિણ દિશામાં ભરતક્ષેત્ર છે અને ઉત્તર દિશામાં ઐરાવતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રની મર્યાદા કરનાર ચુલહિમવંત પર્વત અને ઐરાવતક્ષેત્રની મર્યાદા કરનાર શિખરી પર્વત છે. ચુલહિમવંત પર્વતની ઉત્તર દિશામાં હેમવય ક્ષેત્ર અને શિખરી પર્વતની દક્ષિણ દિશામાં હેરણ્યવયક્ષેત્ર છે. હેમવયક્ષેત્રની મર્યાદા કરનાર મહાહિમવંત પર્વત અને હરણ્યવયક્ષેત્રની મર્યાદા કરનાર રુક્મિ પર્વત છે. મહાહિમવંત પર્વતની ઉત્તર દિશામાં હરિયાસ ક્ષેત્ર અને રુક્મિ પર્વતની દક્ષિણ દિશામાં રમ્યવાસ ક્ષેત્ર છે. હરિવાસક્ષેત્રની મર્યાદા કરનાર નિષધ પર્વત અને રમ્યવાસ ક્ષેત્રની મર્યાદા કરનાર નીલવંત પર્વત છે. વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં મેરુપર્વતની દક્ષિણ દિશામાં દેવકુરુક્ષેત્ર અને ઉત્તર દિશામાં ઉત્તરકુરુક્ષેત્ર છે. આ રીતે બૂદ્વીપમાં મનુષ્યોને રહેવાના ક્ષેત્રો છે. એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર અને એક મહાવિદેહ ક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો અને એક હેમવયક્ષેત્ર, એક હરણ્યવયક્ષેત્ર, એક હરિવાસ ક્ષેત્ર, એક રમ્યકવાસક્ષેત્ર, એક દેવકુરુક્ષેત્ર, એક ઉત્તરકુરુક્ષેત્ર, આ છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. ધાતકીખંડના ક્ષેત્રો :- ધાતકીખંડનો આકાર ચૂડી જેવો છે. ઉત્તર-દક્ષિણમાં ઈષકાર પર્વતો છે, તેના કારણે તેના બે વિભાગ થાય છે– પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ. તેમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં એક-એક ૮૪૦૦૦ યોજના ઊંચા અને સર્વાગ્ર ૮૫૦૦૦ યોજનના મેરુ પર્વત છે. આ રીતે ધાતકી ખંડમાં બે મેરુપર્વત છે. મનુષ્યને રહેવાના ક્ષેત્રો પણ જંબૂદ્વીપના ક્ષેત્રોથી બમણા છે. ધાતકીખંડમાં બે ભરત ક્ષેત્ર, બે ઐરાવત ક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર આ છ કર્મભૂમિના ક્ષેત્રો અને બે હેમવયક્ષેત્ર બે હેરણ્યવયક્ષેત્ર, બે પરિવાસક્ષેત્ર, બે રમકવાસ ક્ષેત્ર, બે દેવકુરુક્ષેત્ર, બે ઉત્તરકુરુક્ષેત્ર, આ બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે. પુષ્કરાદ્ધ દ્વીપના ક્ષેત્રો – તેમાં પણ ધાતકીખંડની જેમ જ બે મેરુપર્વત, છ કર્મભૂમિના ક્ષેત્રો અને બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે. પ૬ અંતરદ્વીપ – ચૂલ્લહિમવંત પર્વતની પૂર્વ અને પશ્ચિમ કિનારાથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં જતાં ક્રમશઃ સાત-સાત અંતરદ્વીપ છે. આ રીતે ૭૪૪ વિદિશા = ૨૮ અંતરદ્વીપ અને શિખરી પર્વતના પૂર્વ-પશ્ચિમ કિનારાથી લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં જતાં ક્રમશઃ સાત-સાત અંતરદ્વીપ છે. આ રીતે ૭૪૪ = ૨૮ અંતરદ્વીપ. ૨૮+૨૮ = પદ અંતરદ્વીપ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ CoCopC) ૯૮૨૮૨૮૨૦ ૯૯૨ સ્તોકાલય કુલ મળીને જંબૂઢીપમાં કર્મભૂમિના ત્રણ ક્ષેત્ર, અકર્મભૂમિના છ ક્ષેત્ર ધાતકીખંડમાં કર્મભૂમિના છ ક્ષેત્ર, અકર્મભૂમિના બાર ક્ષેત્ર, પુષ્કરાદ્ધ દ્વીપખંડમાં કર્મભૂમિના છ ક્ષેત્ર અને અકર્મભૂમિના બાર ક્ષેત્ર છે. આ રીતે કર્મભૂમિના પંદર ક્ષેત્ર, અકર્મભૂમિના ૩૦ ક્ષેત્ર અને લવણ સમુદ્રમાં પદઅંતરદ્વીપ = ૧૦૧ ક્ષેત્ર થાય છે. અઢીદ્વિીપમાં જ્યોતિષી વિમાનો- તેમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પરિવાર સહિત નિરંતર ગતિ કરી રહ્યા છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય કાલોદધિ સમુદ્રમાં બેતાળીશ ચંદ્ર અને બેતાળીશ સૂર્ય પુષ્કરાદ્ધક્રીપમાં બોતેર ચંદ્ર અને બોતેર સૂર્ય છે. આ રીતે કુલ +૪+૧+૨+૭૨ = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ, ૬૯૭૫ ક્રોડાકોડી તારા હોય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય હંમેશાં પોતાના પરિવાર સહિત ગતિ કરે છે. રાત્રિ-દિવસ-અઢી દ્વીપમાં જ્યોતિષી વિમાનો ગતિશીલ છે. તેની ગતિના આધારે જ રાત્રિ-દિવસ થાય છે, યથા– જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. બે સૂર્ય ઉત્તર-દક્ષિણ સામ-સામી દિશામાં હોય, ત્યારે (તિથી પ્રમાણે કલાકો સુધી) પૂર્વ-પશ્ચિમ વિભાગમાં બે ચંદ્ર સામસામી દિશામાં હોય છે. જ્યાં સૂર્ય પ્રકાશ હોય ત્યાં દિવસ અને સૂર્યપ્રકાશ ન હોય ત્યાં રાત્રિ હોય છે. તેથી દક્ષિણ અને ઉત્તર વિભાગમાં રહેલા ભરત-ઐરવતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં રહેલા મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે. બંને સુર્ય ગતિ કરતાં-કરતાં પૂર્વ-પશ્ચિમ વિભાગમાં આવે ત્યારે મહાવિદેહક્ષેત્રમાં દિવસ અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં રાત્રિ થાય છે. આ રીતે બને સૂર્યની ગતિના આધારે દિવસ અને રાત્રિ થાય છે. - આ રીતે અઢીદ્વીપના પ્રત્યેક ક્ષેત્રમાં સૂર્યની ગતિના આધારે રાત્રિ-દિવસ થાય, તેના આધારે જ મહિના, વર્ષ આદિ વ્યવહારકાલની ગણના થાય છે. અઢીદ્વીપ સિવાયના દ્વીપ-સમુદ્રોમાં તથા અધોલોક અને ઊર્ધ્વલોકમાં ક્યાંય રાત્રિ-દિવસ રૂપે વ્યવહાર કાલની ગણના થતી નથી. મનુષ્ય ક્ષેત્રની વિશિષ્ટતાઃ- (૧) વાદળ-વર્ષાદિ–અઢી દ્વીપમાં સૂર્યની ગતિ થાય છે તેથી ક્યારેક સૂર્યની અત્યંત નિકટતમ ક્ષેત્રોમાં તાપની તીવ્રતા, દૂરના ક્ષેત્રોમાં તાપની મંદતા હોય છે. સૂર્ય તાપની તીવ્રતાથી વાદળાઓ બંધાય અને યથાયોગ્ય સમયે વર્ષો થાય. આ રીતે અઢીદ્વિીપ ક્ષેત્રમાં વાદળા, વર્ષા, વીજળી, ગાજવીજ, ઈન્દ્રધનુષ, વાવાઝોડા, નદીના પૂર આદિ પ્રાકૃતિક પરિવર્તન થાય છે. અઢીદ્વીપની બહારના ક્ષેત્રોમાં આ પ્રકારના કોઈ પણ પરિવર્તનો થતા નથી, હંમેશાં એક સમાન વાતાવરણ જ હોય છે. (૨) ભરતી-ઓટ- અઢીદ્વીપના લવણ સમુદ્રમાં પાતાળ કળશોના વાયુના Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાત CS CS CS CS CU 39 રર૧ | સંક્ષોભથી પાણીમાં ખળભળાટ થાય છે, તેથી લવણ સમુદ્રનું પાણી જેબૂદ્વીપની જગતીની નીચેથી જંબુદ્વીપ તરફ અને ધાતકીખંડ તરફ વહેવા લાગે છે. તેના પરિણામે બૂઢીપ અને ધાતકીખંડની નદીઓમાં પૂર કે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. અઢીલીપની બહારના કોઈ પણ સમુદ્રોમાં ભરતી-ઓટ આવતા નથી. (૩) બાદર અગ્નિ- અઢીદ્વીપના કર્મભૂમિના ક્ષેત્રોમાં તથા પ્રકારના યોગ્ય વાતાવરણમાં બાદર અગ્નિ હોય છે. અત્યંત સ્નિગ્ધ કે અત્યંત રૂક્ષકાલમાં બાદર અગ્નિ હોતી નથી, તેથી ભારત-ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણીકાલના પહેલા, બીજા અને ત્રીજા આરાના યુગલિક કાલમાં કાલની સ્નિગ્ધતા હોવાથી બાદર અગ્નિ નથી. ત્રીજા આરાના અંતે યુગલિક કાલ પૂર્ણ થતાં બાદર અગ્નિ પ્રગટે છે. ચોથા આરામાં અને પાંચમાં આરાના અંત સુધી બાદર અગ્નિ હોય છે. છઠ્ઠા આરામાં રૂક્ષકાલ હોવાથી બાદર અગ્નિ નથી. મહાવિદેહક્ષેત્રમાં આરાનું પરિવર્તન થતું નથી ત્યાં હંમેશાં એક સમાન કાલ હોવાથી સદાને માટે બાદર અગ્નિ હોય છે. અઢીદ્વીપની બહાર બાદર અગ્નિ નથી. ઉત્તમપુરુષો- મનુષ્યક્ષેત્રમાં જ મનુષ્યો હોવાથી તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિ પદવીધર પુરુષો કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિ રૂપ ચતુર્વિધ સંઘ અઢીદ્વીપમાં જ હોય છે. મનુષ્યોના જન્મ-મરણ અઢીદ્વીપક્ષેત્રમાં જ થાય છે. ક્યારેક લબ્ધિથી કે દેવ યોગથી કોઈ મનુષ્ય અઢીદીપની બહાર પહોંચી જાય, તો પણ તેના મૃત્યુ સમયે તે અવશ્ય મનુષ્યક્ષેત્રમાં આવી જાય છે, કારણ કે મનુષ્ય ક્ષેત્રની બહાર કોઈ મનુષ્યનો જન્મ-મરણ થતો નથી. આ રીતે અનેક દષ્ટિએ મનુષ્યક્ષેત્રની વિશેષતાઓ છે. 30 આસારા હીપ-સનો (જીિવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩]) સ્થાન – મધ્યલોક(તિરછાલોક) એક રજુ લાંબો, એક રજુ પહોળો અને ૧૮૦૦ યોજન ઊંચાઈમાં છે. તેમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે તેટલા દ્વીપ સમુદ્રો મધ્યલોકમાં છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ 3 . » સ્તકાલય O C S S S તે અસંખ્ય દ્વીપ સમુદ્રોની મધ્યમાં જબૂદ્વીપ છે. તેની ચારે બાજુ ગોળાકારે ફિરતો લવણ સમુદ્ર છે. તેની ચારે બાજુ ગોળાકારે ધાતકીખંડ છે. આ રીતે ક્રમશઃ સમુદ્ર, દીપ, સમુદ્ર તેમ અસંખ્ય દીપો અને અસંખ્ય સમુદ્રો છે. પ્રમાણ – જંબૂઢીપ એક લાખ યોજન લાંબો પહોળો છે, લવણ સમુદ્રનો ચક્રવાલ વિષ્ક્રમ-ગોળાકાર પહોળાઈબે લાખ યોજના છે. ત્યાર પછી આવેલો ધાતકીખંડનો ચક્રવાલ વિપ્લભ ચાર લાખ યોજન છે. આ રીતે પછી પછીના દ્વીપ-સમુદ્રો ક્રમશઃ બમણા-બમણા વિસ્તારવાળા છે. તેમાં કુંડલદ્વીપ-કુંડલ સમુદ્રસુધીના દ્વીપ-સમુદ્રો સંખ્યાત યોજન વિસ્તૃત અને સંખ્યાત યોજનની પરિધિવાળા છે અને રુચક દ્વીપ-ચક સમુદ્રથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દીપ-સમુદ્રો અસંખ્યાત યોજન વિસ્તૃત અને અસંખ્યાત યોજનની પરિધિવાળા છે. સ્વરૂપ – તે દ્વીપ-સમુદ્રો પૃથ્વીમય, પાણીમય, જીવમય અને પુગલમય છે. પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં ચારે દિશામાં ચાર દ્વાર, ફરતી પાવર વેદિકા અને વનખંડ છે. દરેક દ્વીપમાં પર્વતો, કુટો, જલસ્થાનો આદિ યથાસ્થાને હોય છે. દરેક દ્વીપ-સમુદ્રના બે-બે અધિષ્ઠાયક દેવો છે. અનેક લીપ-સમુદ્રોના નામ તેના અધિષ્ઠાયક દેવોના નામના આધારે હોય છે અથવા દ્વીપ-સમુદ્રશાશ્વત અને નિત્ય હોવાથી તેના નામ પણ શાશ્વત છે. તે અનૈમિત્તિક હોય છે. સંસ્થાન – અસંખ્યદ્વીપ-સમુદ્રો ગોળાકાર જ છે પરંતુ તેમાં એક બૂઢીપ મધ્યમાં હોવાથી થાળીના આકારે ગોળ છે અને શેષ સર્વ દ્વીપ-સમુદ્રો ક્રમશઃ એકબીજાને ઘેરીને રહેલા હોવાથી તે સર્વેય વલયાકાર અર્થાત્ ચૂડીના આકારે છે. દ્વિીપ–સમુદ્રોના નામ: દ્વીપ | અધિષ્ઠાયક દેવ || સમુદ્ર | અધિષ્ઠાયક દેવ | ૧ જેબૂદ્વીપ અનાવૃત દેવ |. ૧લવણ સમુદ્ર સુસ્થિત દેવ ર ઘાતકીખંડ સુદર્શન અને || ૨ કાલોદધિ સમુદ્ર કાલ અને પ્રિયદર્શન મહાકાલ ૩પુષ્કર દ્વીપ પા અને | ૩પુષ્કર સમુદ્ર શ્રીધર અને પંડરીક શ્રી પ્રભ ૪ વણવર દ્વીપ વરુણ અને ૪ વરુણવર સમુદ્ર વાણી અને વરુણપ્રભ વરુણાકાંત ૫ ક્ષીરવર દ્વીપ પુંડરીક અને ૫ ક્ષીરવર સમુદ્ર વિમલ અને પુષ્કરદત વિમલપ્રભ Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના—જીવાભિગમ સૂત્ર આધારિત છે. [ ૨૨૩ દ્વીપ - ધૃતવર દ્વીપ ૭ ક્ષોદવર દ્વીપ ૮ નંદીશ્વર દ્વીપ ૯ અરુણ દ્વીપ ૧૦ અરુણવર દ્વીપ ૧૧ અરુણવરાવભાસ ટ્રીપ અધિષ્ઠાયક દેવ કનક અને કનકપ્રભ સુપ્રભ અને મહાપ્રભ કૈલાસ અને હરિવાહન અશોક અને વીતશોક અરુણવર ભદ્ર અને અરુણવર મહાભદ્ર અરુણવરાવભાસ ભદ્ર અને અરુણમહાવરાવ– ભાસ ભદ્ર સમુદ્ર - ધૃતવર સમુદ્ર ૭ ક્ષોદવર સમુદ્ર ૮ નંદીશ્વર સમુદ્ર ૯ અરુણ સમુદ્ર ૧૦ અરુણવર સમુદ્ર ૧૧ અરુણવરાવભાસ સમુદ્ર અધિષ્ઠાયક દેવ કાંત અને સુકાંત પૂર્ણભદ્ર અને મણિભદ્ર સુમનસ અને સોમનસભદ્ર સુભદ્ર– સુમનભદ્ર અરુણવર અરુણમહાવર આ રીતે અરુણ દ્વીપથી સૂર્યદ્વીપ પર્યંતના દ્વીપ સમુદ્રોના નામ ત્રિપ્રત્યાવતાર છે અર્થાત્ એક-એક નામને વર અને વરાવભાસ શબ્દને જોડીને ત્રણ-ત્રણ નામ થાય છે. જેમ કે અરુણ દ્વીપ, અરુ” ૧૫, અરુણવરાવભાસ દ્વીપ, ત્યાર પછી (૧૨) કુંડલ દ્વીપ (૧૩) કુંડલવ દ્વીપ (૧૫) રુચક દ્વીપ (૧૬) રુચકવરદ્વીપ (૧૯ હાર દ્વીપ (૧૯) હારવરદ્વીપ (૨૦) હારવરાવભાસ દ્વીપ. અરુણવરાવ ભાસવર અને અરુણમહાવરાવભાસવર ૪) કુંડલવરાવભાસ કવરાવભાસ દ્વીપ (૧૮) આ રીતે યાવત્ સૂર્ય. -, સૂર્યવરદ્વીપ અને સૂર્યવરાવભાસ દ્વીપ. દરેક દ્વીપ પછીનો સમુદ્ર દ્વીપના નામ પ્રમાણે જ હોય છે. દરેક દ્વીપના અધિષ્ઠાયક દેવોના નામ માટે દ્વીપના નામને ભદ્ર અને મહાભદ્ર શબ્દ જોડવાથી થાય છે જેમ કે અરુણવર દ્વીપના અધિપતિ દેવ અરુણવર ભદ્ર અને અરુણવર મહાભદ્ર છે અને સમુદ્રના નામને 'વર' અને 'મહાવર' શબ્દ જોડતાં તેના અધિષ્ઠાયક દેવનું નામ થાય છે. જેમ કે- અરુણ સમુદ્રના અધિષ્ઠાયક દેવ અરુણવર અને અરુણમહાવર છે. લોકમાં જેટલા શુભ નામ, શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભૂષણો, પૃથ્વી, રત્ન, નિધિ, દ્રહ, નદી, પર્વત, ક્ષેત્ર, વિજય, ફૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે; તે Page #249 -------------------------------------------------------------------------- ________________ લ ૨૨૪૨૦FFFFF . ફૂલ-આમ્ર સ્તોકાલય દરેક નામથી ત્રિપ્રત્યાવતાર દ્વીપ-સમુદ્રો છે, જેમ કે હાર દ્વીપ-હાર સમુદ્ર, હારવર દ્વીપ-હારવર સમુદ્ર, હારવરાભાસ દ્વીપહારવરાવભાસ સમુદ્ર. એક એક નામવાળા પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. જેમ કે જંબુદ્રીપ નામના અસંખ્ય દ્વીપો છે, લવણ સમુદ્ર નામના અસંખ્ય સમુદ્રો છે. અંતે દેવદ્વીપ–દેવસમુદ્ર, નાગદ્વીપ—નાગ સમુદ્ર, યક્ષ દ્વીપ—યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ–ભૂત સમુદ્ર અને અંતે સ્વયં ભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર, આ અંતિમ પાંચ દ્વીપ-સમુદ્રોમાં ત્રિપ્રત્યાવતાર (ત્રણ-ત્રણ નામ) થતા નથી. તે નામવાળા એક-એક જ દ્વીપ-સમુદ્રો છે. આ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં મધ્યમાં જંબુદ્રીપ સર્વથી નાનો છે અને અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સર્વથી મોટો છે. સમુદ્રોના પાણીનો સ્વાદ– (૧) એક લવણ સમુદ્રનું પાણી ખારું, (૨) કાલોદધિ સમુદ્ર (૩) પુષ્કર સમુદ્ર અને (૪) સ્વયંભૂરમણ સમુદ્ર, આ ત્રણ સમુદ્રનું પાણી સ્વાભાવિક જલ જેવા સ્વાદવાળું, (૫) ક્ષીર સમુદ્રનું પાણી દૂધના સ્વાદવાળું, (૬) મૃતવર સમુદ્રનું પાણી ઘી જેવા સ્વાદવાળું અને (૭) વરુણ સમુદ્રનું પાણી મદિરાના સ્વાદવાળું છે. આ સાત સમુદ્રોને છોડીને શેષ અસંખ્ય સમુદ્રોનું પાણી ઇક્ષુરસના સ્વાદવાળું છે. સમુદ્રોમાં મચ્છ-કચ્છ— અસંખ્ય સમુદ્રોમાં મચ્છ-કચ્છ હોય છે પરંતુ લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર, આ ત્રણ સમુદ્રોમાં વિપુલ માત્રામાં મચ્છ-કચ્છ હોય છે. શેષ સમુદ્રોમાં અલ્પ પ્રમાણમાં મચ્છ-કચ્છ હોય છે. તેમાં લવણ સમુદ્રમાં ૫૦૦ યોજનની અવગાહનાવાળા, કાલોધિ સમુદ્રમાં ૭૦૦ યોજનની અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ યોજનની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જલચર જીવો હોય છે. સમુદ્રોમાં ભરતી-ઓટ આદિ – અસંખ્ય સમુદ્રોમાંથી એક લવણ સમુદ્રમાં પાતાળ કળશો હોવાથી તેના પાણીમાં ખળભળાટ થાય છે. મોજાઓ તરંગિત થાય છે, ભરતી-ઓટ આવે છે. અન્ય સમુદ્રો પાણીથી છલોછલ ભરેલા ઘડા જેવા છે. તે સમુદ્રો હંમેશાં એક સમાન જ રહે છે. તેમાં પાતાળ કળશો ન હોવાથી ભરતી-ઓટ આવતી નથી. તેના પાણીમાં કોઈ પણ પ્રકારે વધ-ઘટ થતી નથી. સમુદ્રોનો વિસ્તાર– અસંખ્ય સમુદ્રોમાંથી પછી–પછીના સમુદ્રોનો વિસ્તાર ક્રમશઃ વધતો જાય છે, પરંતુ પ્રત્યેક સમુદ્રની ઊંડાઈ એક હજાર યોજનની એક સમાન છે. એક લવણ સમુદ્રની જલશિખા ૧૬૦૦૦ યોજન ઊંચી છે. તેની અપેક્ષાએ લવણ સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજન અને ઊંચાઈ ૧૬૦૦૦ યોજન છે. અન્ય સમુદ્રો સમતલ હોવાથી તેની ઊંચાઈ નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત) ની શિવ શી ર૨૫] મનુષ્ય ક્ષેત્ર- અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાંથી ફક્ત અઢી દ્વીપ અને બે સમુદ્રોમાં જ મનુષ્યોને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. આ રીતે એક રજૂ લાંબા-પહોળા મધ્યલોકમાં ફક્ત ૪૫ લાખ યોજન લાંબા-પહોળા અઢી દ્વીપમાં મનુષ્યો રહે છે. અન્ય કોઈ પણ દીપ કે સમુદ્રમાં મનુષ્યો રહેતા નથી. અઢીલીપની બહારના કોઈ પણ ક્ષેત્રમાં મનુષ્યોના જન્મ-મરણ થતાં નથી. ક્યારેક કોઈદેવ મનુષ્યોનું સાહરણ કરીને અઢીદ્વીપની બહાર લઈ ગયા હોય, તો પણ તે મનુષ્યોના મૃત્યુના સમયે ગમે તેમ કરીને દેવ તેને પુનઃ અઢીદ્વીપની અંદર લાવીને મૂકી દે છે, ત્યાર પછી જ તેનું મૃત્યુ થાય છે. અઢી દ્વીપની બહાર મનુષ્યો જ ન હોવાથી તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, સાધુ-સાધ્વી આદિ હોતા નથી. ત્યાં મનુષ્યોનો વસવાટ નહોવાથી ત્યાં ગામ, નગર, મકાન, દુકાન, બજાર આદિ કાંઈ જ હોતું નથી. અઢી કીપની બહાર તિર્યંચ જીવ સૃષ્ટિ જ હોય છે. જ્યોતિષી દેવો– અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં અસંખ્ય ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા ૩૫ જ્યોતિષી દેવો છે. તેમાંથી અઢીદ્વિીપની અંદરના જ્યોતિષી દેવો મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને નિરંતર ગતિ કરી રહ્યા છે પરંતુ અઢી દ્વીપની બહારના જ્યોતિષી દેવોના વિમાનો પોતાના સ્થાન પર સ્થિત જ હોય છે. તે વિમાનો ક્યારે ય ગતિ કરતા નથી. અઢી દીપના જ્યોતિષી દેવીની ગતિના કારણે ત્યાં રાત-દિવસ, સમય, આવલિકા, મુહૂર્ત આદિ વ્યવહાર કાલનું પ્રવર્તન થાય છે. તાપની તીવ્રતા-મંદતા વાદળા, મેઘવર્ષા, વીજળી, મેઘધનુષ જેવી પ્રાકૃતિક પરિસ્થિતિનું પરિવર્તન થાય છે. જ્યોતિષી દેવોની ગતિના કારણે તેના તાપક્ષેત્રમાં પણ વધઘટ થાય છે. અઢી દ્વીપની બહારના જ્યોતિષી દેવો હમેશાં એક જ સ્થાને સ્થિત છે, તેથી તેનો તાપ અત્યંત તીવ્ર કે અત્યંત મંદ હોતો નથી. ચંદ્ર-સૂર્યનો પ્રકાશ મિશ્રિત થવાથી અત્યંત તીવ્રકે અત્યંત મંદ પણ ન હોય તેવો પ્રકાશ રહે છે. તેનું તાપક્ષેત્ર હિંમેશાં એક સમાન રહે છે. ત્યાં રાત-દિવસ થતાં નથી. વ્યવહારકાલનું પ્રવર્તન નથી, વાદળા, વર્ષા આદિ નથી. તે ક્ષેત્રોની પ્રાકૃતિક પરિસ્થિતિ એક સમાન રહે છે. જ્યોતિષી દેવોની સંખ્યા - જેબૂદ્વીપમાં બે ચંદ્ર–બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર–ચાર સૂર્ય, ધાતકી ખંડમાં બાર ચંદ્ર-બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪ર ચંદ્રો – ૪૨ સૂર્ય, અર્ધપુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર-૭ર સૂર્ય પોતાના પરિવાર સહિત ગતિ કરે છે. આ રીતે અઢીદ્વીપ ક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર-૧૩ર સૂર્ય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૯૭૫ કોટાકોટિ તારા છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦. >> ફૂલ-આમ સ્તોકાલય ૯ અઢી દ્વીપની બહાર આગળ-આગળના દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. સંખ્યાત યોજન વિસ્તૃત દ્વીપ-સમુદ્રોમાં સંખ્યાતા-ચંદ્ર-સૂર્ય અને અસંખ્યાત યોજન વિસ્તૃત દ્વીપ-સમુદ્રોમાં અસંખ્યાતા ચંદ્ર-સૂર્ય હોય છે. આ રીતે મધ્યલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં મનુષ્યો, તિર્યંચો, વ્યંતર દેવો અને જ્યોતિષી દેવોનો વસવાટ હોય છે. આ લોકના સર્વ જીવોએ અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં અનેકવાર અથવા અનંતવાર છ કાયના જીવરૂપે જન્મ-મરણ કર્યા છે. [૩૧] દેવોની પાંચ સભા [શ્રી જીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩] પ્રત્યેક મુખ્ય દેવોના આવાસોમાં દેવોના જીવનની સમગ્ર કાર્યવાહી માટે પાંચ સભા હોય છે. (૧) સુધર્માસભા (૨) ઉપપાત સભા (૩) અભિષેકસભા (૪) અલંકાર સભા (૫) વ્યવસાય સભા. (૧) સુધર્મા સભા– દેવના મુખ્ય પ્રાસાદથી ઈશાન કોણમાં સુધર્મા સભા છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી અને નવ યોજન ઊંચી છે. તેની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, તે ત્રણે દિશામાં એક-એક દ્વાર અને ત્રણે દિશામાં એક સોપાન શ્રેણી છે. (૧) ત્રણે દ્વારોની સામે એક એક તેમ ત્રણ મુખમંડપ છે. (૨) ત્રણે મુખમંડપની સામે એક-એક તેમ ત્રણ પ્રેક્ષાઘર મંડપ છે. (૩) ત્રણે પ્રેક્ષાઘર મંડપની સામે ત્રણ-ત્રણ દિશામાં અર્થાત્ ૩×૩-૯ મણિપીઠિકા – ચબૂતરા છે અને તે નવ મણિપીઠિકા પર એક-એક, તેમ નવ ચૈત્યસ્તૂપ છે. (૪) તે પ્રત્યેક નવ ચૈત્યસ્તૂપની સામે ત્રણ–ત્રણ દિશામાં અર્થાત્ ૯૪૩=૨૭ ચૈત્યવૃક્ષો છે. (૫) તે પ્રત્યેક સત્તાવીસ ચૈત્ય વૃક્ષોની સામે ત્રણ-ત્રણ દિશામાં અર્થાત્ ૨૭૪૩-૮૧ મણિપીઠિકા, તે મણિપીઠિકા પર એક-એક મહેન્દ્રધ્વજ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ જે રજૂ કે ત પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત દવા ૨૨૭ (૬) તે પ્રત્યેક એકયાસી મહેન્દ્રધ્વજની ત્રણ-ત્રણ દિશામાં અર્થાત્ ૮૧૪૩=૨૪૩ નંદા પુષ્કરિણી છે. તે સુધર્માસભાની મધ્યમાં એક માણવકસ્તંભ છે. તેના મધ્યભાગમાં અનેક ખીંટીઓ અને તેના ઉપર સીકાઓ તથા સીકાઓમાં વજ્રમય ડબ્બીઓ છે. તે ડબ્બીઓમાં જિન સહકાઓ(અસ્થિઓ કે ગ્રંથ) રાખેલા હોય છે. તે પ્રત્યેક દેવ-દેવીઓને માટે વંદનીય પૂજનીય છે. તે ઉપરાંત સુધર્મા સભામાં તે મુખ્ય દેવનું સિંહાસન તથા તેના પરિવારરૂપ આપ્યંતર, મધ્યમ અને બાહ્ય પરિષદના દેવ-દેવીઓના ભદ્રાસનો ચોમેર પથરાયેલા હોય છે. મુખ્ય દેવ કોઈ પણ કાર્યની વિચારણા માટે આપ્યંતર પરિષદના દેવ-દેવીઓ સાથે સુધર્મા સભામાં બેસે છે. તે દેવ-દેવીઓ સાથે વિચાર વિનિમય કરી કાર્યનો નિર્ણય કરે છે. ત્યાર પછી મધ્યમ પરિષદના દેવ-દેવીઓને તેની જાણ કરીને બાહ્ય પરિષદના દેવ-દેવીઓને તદનુસાર કાર્ય કરવાનો આદેશ આપે છે. સુધર્માસભામાં જ દેવોની આયુધશાળા-શસ્ત્રાગાર હોય છે. ત્યાં દેવોને યોગ્ય શસ્ત્ર આદિ ભરપૂર સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે. આ રીતે દેવોના જીવનની પ્રત્યેક મહત્વની કાર્યવાહી સુધર્માસભામાં જ થતી હોવાથી દેવલોકમાં સુધર્માસભાનું વિશેષ મહત્વ છે. તે મનુષ્યોની પાર્લામેન્ટના સ્થાને છે. (૨) ઉ૫પાત સભા— સુધર્માસભાના ઈશાનકોણમાં ઉપપાતસભા છે. તેનું વર્ણન સુધર્માસભાની સમાન છે. તેમાં એક મણિપીઠિકા અને તેના ઉપર દિવ્ય દેવશય્યા હોય છે. દેવશય્યા જ દેવોનું ઉત્પત્તિસ્થાન છે. વૈક્રિય વર્ગણાના દિવ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ઉપપાત જન્મથી અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના સહિત દેવશય્યામાં દેવનો જન્મ થાય છે. મનુષ્યોની જેમ દેવોમાં ક્રમિક વિકાસ થતો નથી. દેવો અંતર્મુહૂર્તમાં જ પર્યાપ્તાવસ્થા અને પોતાની પૂર્ણ અવગાહનાને પ્રાપ્ત કરે છે. દેવશય્યાના ઈશાનકોણમાં એક મોટો દ્રહ છે. નવા ઉત્પન્ન થયેલા દેવોને ત્યાં સ્નાન માટે લઈ જવાય છે. (૩) અભિષેક સભા – તે દ્રહના ઈશાનકોણમાં અભિષેક સભા છે. તેની મધ્યમાં એક સુંદર સિંહાસન છે. ત્યાં સામાનિક આદિ દેવો દિવ્ય સામગ્રીથી નવા ઉત્પન્ન થયેલા મુખ્ય દેવનો અભિષેક કરે છે. નવા ઉત્પન્ન થયેલા દેવને સિંહાસન પર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ *****8 0 0 20 ફૂલ-આપ્ર સ્તોકાલય બેસાડીને ૧૦૦૮ સુવર્ણ કળશ, ૧૦૦૮ ચાંદીના, ૧૦૦૮ મણિ રત્નના, ૧૦૦૮ સોના-ચાંદીના ૧૦૦૮ સોના-મણિરત્નના, ૧૦૦૮ રુપ્પમણિ રત્નના, ૧૦૦૮ સોના-રૂપા મણિરત્નના અને ૧૦૦૮ માટીના, તેમ આઠ પ્રકારના ૧૦૦૮×૮= ૮૦૬૪ કળશોથી મનુષ્ય ક્ષેત્રના સર્વ તીર્થક્ષેત્રોના પવિત્ર જલથી, પુષ્પોથી આ રીતે શ્રેષ્ઠ સામગ્રીઓથી, દિવ્ય વાંજિત્રોના નાદ સાથે આનંદપૂર્વક અભિષેક કરે છે. ત્યાર પછી સામાનિક આદિ દેવો અત્યંત મુલાયમ વસ્ત્રથી તે દેવનું શરીર લૂછીને દિવ્ય વસ્ત્ર પરિધાન કરાવે છે. (૪) અલંકાર સભા— અભિષેક સભાના ઈશાનકોણમાં એક વિશાળ અલંકાર સભા છે. ત્યાં દેવોના શોભા શણગાર માટે બહુમૂલ્યવાન આભરણો તથા આભૂષણો હોય છે. દેવો અહીં આવીને પોતાની ઇચ્છાનુસાર શોભા-શણગારથી સુસજ્જિત થાય છે. (૫) વ્યવસાય સભા— અલંકારસભાના ઈશાનકોણમાં એક વ્યવસાય સભા છે. ત્યાં સિંહાસન ઉપર દેવોના સમગ્ર વ્યવહારને સૂચિત કરતું એક પુસ્તક રત્ન હોય છે. તે પુસ્તકના પૂંઠા, પાના, અક્ષરો આદિ સોના, રૂપા અને રત્નના હોય છે. શોભા શણગારથી સુસજ્જિત થયેલા દેવ વ્યવસાય સભામાં આવે છે. સામાનિક દેવો નવા ઉત્પન્ન થયેલા મુખ્ય દેવના હાથમાં તે પુસ્તકરત્ન આપે છે. તેનું વાંચન કરીને તે દેવ પોતાના સમગ્ર જીવન વ્યવહારને જાણે છે. અને તે પ્રમાણે કાર્યવાહી કરે છે. પાંચે સભાનું પ્રમાણ, સ્વરૂપ આદિ એક સમાન છે. [3] નિગોદ [શ્રી જીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૫] નિગોદ– આ જૈન ધર્મનો પરિભાષિક શબ્દ છે. તેના બે પ્રકાર છે. નિગોદ અને નિગોદ જીવ. અનંત જીવોના આશ્રયસ્થાન રૂપ શરીરને નિગોદ કહેવાય અને તેમાં રહેલા અનંતા જીવોને નિગોદ જીવ કહે છે. નિગોદ પ્રકાર– નિગોદ શરીર અને નિગોદ જીવોના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને . Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિતો ર ર ર ર ર ર થી ૨૨૯ બાદર, સૂક્ષ્મ નિગોદ જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે જીવો કે તેના શરીરો દેખાતા નથી. સૂક્ષ્મ નિગોદના બે પ્રકાર છે– (૧) અવ્યવહાર રાશિના નિગોદ અને (૨) વ્યવહારરાશિના નિગોદ. અવ્યવહાર રાશિ – જે જીવો અનાદિકાલથી સૂક્ષમ નિગોદ રૂપે જ છે, જે જીવે અન્ય કોઈ પણ ગતિમાં કદાપિ જન્મ-મરણ રૂપ વ્યવહાર કર્યો જ નથી, તે જીવોને અવ્યવહાર રાશિના જીવો કહે છે. તે જીવોના પણ સ્થિતિની અપેક્ષાએ બે પ્રકાર છે. (૧) અનાદિ અનંત– અનંત જીવો એવા છે કે જે અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં છે અને અનંતકાલ સુધી ત્યાં જ રહેવાના છે. તે જીવો અવ્યવહારરાશિની બહાર નીકળવાના જ નથી તે અનાદિ અનંત છે. (૨) અનાદિ સાંત- જે જીવો અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં છે પરંતુ ક્યારેક કાલલબ્ધિના યોગે તે જીવ ત્યાંથી બહાર નીકળશે અને તેમની અવ્યવહારરાશિની સ્થિતિપૂર્ણ થશે, તે અનાદિ સાંત છે. મનુષ્યક્ષેત્રમાંથી એક જીવ સિદ્ધ થાય, ત્યારે અવ્યવહાર રાશિમાંથી એક જીવ બહાર નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. આ રીતે અવ્યવહારરાશિમાં નિગોદના જ જીવો હોય છે. વ્યવહાર રાશિ- જે જીવો ચાર ગતિમાં જન્મ-મરણરૂપ વ્યવહાર કરે છે, તે વ્યવહાર રાશિના જીવો કહેવાય. વ્યવહાર રાશિમાં ચારે ગતિના જીવો હોય છે. કોઈ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં ક્યારેક પુનઃ સૂક્ષ્મ નિગોદ પણે જન્મ ધારણ કરે તે વ્યવહાર રાશિના નિગોદ કહેવાય છે. તેની સ્થિતિ સાદિ સાંત છે. બાદર નિગોદ જે નિગોદ જીવોના અસંખ્ય શરીરો સાથે મળે ત્યારે ક્યારેક દષ્ટિગોચર થાય અને ક્યારેક ન થાય તેને બાદર નિગોદ કહે છે. તે લોકના દેશભાગમાં જ હોય છે. કાંદા, બટેટા, મૂળા, ગાજર, લીલ, ફૂગ આદિ લોકમાં જે દષ્ટિગોચર થાય તે બાદર નિગોદ છે. નિગોદ જીવો- લોકના અસંખ્ય પ્રતરો છે. એક-એક પ્રતરમાં અસંખ્ય શ્રેણી છે. એક-એક શ્રેણીમાં અસંખ્ય ગોલક છે. નિગોદના ગોળાકારે રહેલા સમૂહને ગોલક કહે છે. એક-એક ગોલકમાં અસંખ્ય નિગોદ શરીર છે અને એક-એક નિગોદ શરીરમાં અનંતા જીવો છે. તે અનંત જીવોનું સ્થૂલ ઔદારિક શરીર એક જ હોય છે. તે જીવો (૧) એક જ શરીરમાં રહે છે (ર) એક જ સાથે આહાર કરે છે (૩) એક જ સાથે શ્વાસોશ્વાસ લે છે. તે જીવોનું શરીર એક જ હોવાથી શરીરજન્ય કોઈ પણ ક્રિયામાં સ્વતંત્રતા રહેતી નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ક ણ જ હા વ ફૂલ-આમ સ્તોકાલય સોયની અણી ઉપર નિગોદ સોયની અણી પરના નિગોદમાં અસંખ્યાત ઇતર એક–એક પ્રતરમાં અસંખ્યાત શ્રેણી | એક–એક શ્રેણી પર અસંખ્યાત ગોળા પ્રત્યેક ગાળામાં અસંખ્યાત શરીર પ્રત્યેક શરીરમાં અનંતાનંત જીવો Page #256 -------------------------------------------------------------------------- ________________ SS CS CS CS CS પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૨૩૧ તે અનંત જીવોનું શરીર એક જ હોવા છતાં તેના અધ્યવસાયો, કર્મ અને કર્મબંધ સ્વતંત્ર હોય છે. નિગોદનું આયુષ્ય અત્યંત અલ્પ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. તે જીવો એક મુહૂર્તમાં ૫,૫૩૬ જન્મ-ધારણ કરી શકે છે એટલે એક જ શ્વાસ જેટલા સમયમાં ૧૭ ભવ થાય તેટલું અલ્પ આયુષ્ય હોય છે. નિગોદની કાયસ્થિતિ અનંતકાલની છે તેથી નિગોદમાં ગયેલો જીવ અનંતકાળઅઢી પુલ પરાવર્તન કાલનિગોદમાં રહી શકે છે. ત્યાર પછી પ્રત્યેક વનસ્પતિ આદિમાં જન્મ ધારણ કરે છે. તેજીવોને એકસ્પશેન્દ્રિય જ હોય છે. તેની ચેતના અત્યંત અલ્પવિકસિત હોય છે. ગાઢતમ કર્મના ઉદયે તેને અક્ષરના અનંતમા ભાગની જ ચેતના ઉઘાડી હોય છે. એક શરીરે અનંતા જીવો સાથે રહેતા હોવાથી તેને સાધારણ વનસ્પતિ કહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સાધારણ વનસ્પતિના લક્ષણો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મૂળ, કંદ, અંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પુષ્પ, ફળ અને બીજનું ભેદન કરતાં તે તૂટેલો ભાગ સમચક્રાકાર દેખાય. (૨) અંધાદિવિભાગોના મધ્યવર્તી સારભાગની અપેક્ષાએ તેની છાલ જાડી હોય, (૩) તેના પર્વ-ગાંઠને તોડતાં તેનું ભંગસ્થાન રજથી (જલકણોથી) વ્યાપ્ત થઈ જાય, (૪) દૂધ સહિત કે દૂધ રહિત પણ પાંદડાઓની નસો દેખાતી નહોય, આવા એકકે અનેક લક્ષણો જે વનસ્પતિમાં જણાતાં હોય, તે સાધારણ વનસ્પતિ છે. કોઈ પણ બીજની કૂંપળો ઉગતા સમયે અનંત કાયિક હોય છે. ત્યાર પછી તે કૂપળો વિકસિત થતી જાય, પાંદડાનું રૂપ ધારણ કરે ત્યારે તે વનસ્પતિના નામકર્મ પ્રમાણે તે પ્રત્યેક વનસ્પતિ અથવા સાધારણ વનસ્પતિપણું પામે છે. એક સોયની અણી પર રહે તેટલા કંદમૂળમાં પણ અસંખ્ય નિગોદ શરીર અને એક શરીરે અનંતા જીવો હોય છે, તેથી કંદમૂળના વપરાશમાં અનંતાનંત જીવોની હિંસાનો દોષ છે. તેમ જાણી તે જીવોની દયા પાળવી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર આધારિત ફૂલ આમ સ્તકાલય સંપૂર્ણ a Page #257 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપનો નકશો અ ગ્રાજિત દ્વાર ઉત્તર ઉના in PBASES sale મકરપરાઘા પર્વ બંગલો જુન નકકી DO 2/5 1872 પશ્ચિક રŽધ્યક્ષ 4852વરહ, //// hulo p.ph current મથક bet ess વા - Cart) ji Shair Beness Us Celt છે. , T - દ E. um ITIES છે S GEGEN . ગી E E નીરવની Dર કા OJA જાળવ apa (U તિcrav Mod . ઈણિી /// રે સૂર્ય ટીપો માહslઉં, ITI E રજી ha I E E BY STUDENT રોપા T રીરમારકવિ વિજય દ્વાર ? વ - F/ LY ATT /// Gરી લો વિધ -- રાહ કાવા મહાપ જ છે 8 | રે 1153 S antis ESIONAL કોઈ પ્રાધા } ફટ હું નિક વાપરી દ68 રીર મધ્ય ખંડ S રિલ/ 7 ઈજર જ ઘાતકી ખંડે તી 145 * ASS C ડીલોદધિau) - ક ma SMC મોથ બિડ ૧ G o, h CPGO ઈટ પર્વત 21 116 /drટd/23 (6૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી ગુરુ, ડરીન રાજકોટ શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ ઓમાનવાળા ઉપાશ્રય, ર–રોયલ પાર્ક, - રાજકોટ - 360 005. ફોન : 2579175,2482217, 2480869 મોબાઇલ :- 98240 - 43769