SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪ થી 3 ફૂલ-આ» સ્તકાલય (૧૦) ચૌદ રત્ન ધાર : પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં ચકવર્તીના ચૌદ રત્ન થઈ શકે છે? ઉત્તર– હે ગૌતમ! સેનાપતિ, ગાથાપતિ, વાઈકી, પુરોહિત અને સ્ત્રી રત્નમાં– સાતમી નરકના નારકી, તેઉકાય, વાયુકાય અને પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવો અનંતર મનુષ્ય ભવમાં સેનાપતિ રત્ન આદિ પાંચ પદવી પામી શકે છે. અશ્વરત્ન અને ગજરત્નમાં નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવો અનંતર તિર્યંચ પંચેન્દ્રિય ભવમાં અશ્વરત્ન અને ગજરત્ન પદ પામી શકે છે. સાત એકેન્દ્રિય રત્ન- ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન અને કાકિણીરત્ન, આ સાત એકેન્દ્રિય રત્નમાં એકેન્દ્રિયની આગત પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકનાદેવો તથા ઔદારિકના દસ દંડકના જીવો ઉત્પન્ન થઈ શકે છે. તીર્થકરાદિની આગત:| તીર્થકરાદિ | નારકી દેવતા | તિર્યંચ | મનુષ્ય | કુલ ભેદ | (૧) તીર્થંકર પ્રથમ ત્રણ ૩પ વૈમાનિક | ૩૮ની નરકના | જાતિના દેવ આગત નારકી ૮૨ની આગત (ર) ચક્રવર્તી પ્રથમ ૧૫ પરમાધામી| નરકના | ૩કિલ્વીષીને | નારકી | છોડીને ૮૧ જાતિના દેવ (૩) બળદેવ | પ્રથમ બે ૮૧ જાતિના નરકના | દેવ | નારકી (૪) વાસુદેવ | પ્રથમ બે પાંચ અનુત્તર નરકના વિમાનને છોડીને નારકી | ૩૦ વૈમાનિક જાતિના દેવ ૪ | x ૮૩ની આગત ૪ ૩રની આગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy