________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નથી 0 થી પ થી ૧૩૫
તીર્થંકરાદિ | નારકી! દેવતા | તિર્યંચ | મનુષ્ય | કુલ ભેદ (પ) માંડલિક |પ્રથમ છ| ૯૯ જાતિના તેિલ-વાયુને૧૫ કર્મભૂમિના રાજ
નરકના | દેવ | છોડીને | પર્યાઅપર્યા| ૨૭ની નારકી
૪૦ ભેદ ૧૦૧ સંમૂના આગત
અપર્યાપ્તા
કુલ ૧૩૧ ભેદ () સેનાપતિ, પ્રથમ | પાંચ અનુત્તર | ૪૦ ભેદ | ૧૩૧ ભેદ
ગાથાપતિ,છ નરકના વિમાનને ! પૂર્વવત્ પૂર્વવત્ ર૭૧ની વર્ધક, | નારકી | છોડીને
આગત પુરોહિત
૯૪ જાતિના સ્ત્રીરત્ન
દેવ અશ્વરત્ન | સાત | ભવન, વ્યંતર,ી ૪૮ ભેદ | ૧૩૧ ભેદ ગજરત્ન | નરકના | જ્યો. ૧ થી ૮
ર૬૭ની નારકી | દેવ. ના દેવના
આગત ૮૧ ભેદ સાત
ભવન, વ્યંતર, ૪૮ ભેદ ૧૩૧ ભેદ એકેન્દ્રિય | x જ્યો. ૧-૨ | રત્ન દેવ લોકના
૨૪૩ની દેવોના જ ભેદ,
આગત
[પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-ર)
આ પદમાં પંદર દ્વારના માધ્યમથી ક્રિયા વિષયક વિસ્તૃત વર્ણન છે. (૧) નામ દ્વાર – કર્મબંધના કારણભૂત શારીરિક, વાચિક કે માનસિક ચેષ્ટાને કિયા કહે છે. તેના પાંચ ભેદ છે– (૧) કાયિકી ક્રિયા (૨) અધિકરણીકક્રિયા (૩) પ્રાષિકી ક્રિયા (૪) પારિતાપનિકી ક્રિયા (પ) પ્રાણાતિપાતિકી ક્રિયા. (૨) અર્થ-ભેદ દ્વાર– પાંચે ક્રિયાના અર્થ તથા તેના ભેદનું કથન આ પ્રમાણે છે(૧) કાયાથી અથવા કાયામાં થતી ક્રિયા, તે કાયિકી ક્રિયા છે. તેના બે ભેદ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org