SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. [ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચક્ષુદર્શનીના પર્યાયો, ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનીની સમાન જાણવા. જઘન્ય અવધિદર્શનીના અનંત પર્યાયો છે. જઘન્ય અવધિ દર્શનવાળો એક મનુષ્ય, જઘન્ય અવધિદર્શનવાળા અન્ય મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા વર્ણાદિ વીસ બોલ તથા ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, બે દર્શનથી છઠ્ઠાણવડિયા, અવધિદર્શનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ અવધિદર્શનના અનંત પર્યાયો થાય છે. તે જ રીતે મધ્યમ અવધિદર્શનના અનંત પર્યાયો થાય છે, પરંતુ તેમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. અવગાહનાદિ અપેક્ષાએ મનુષ્યોના પર્યાયો ઃ— [ મનુષ્યો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] અવગાહનાથી સ્થિતિથી વર્ગાદિથી અવગાહનાદિ શાન–દર્શનથી જિધન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના મધ્યમ અવગાહના જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ મધ્યમ સ્થિતિ Jain Education International તુલ્ય વિઠ્ઠાણ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા એકઠાણ॰ છઠ્ઠાણવડિયા તુલ્ય ચૌઠાણવડિયા – ચોઠાણ – છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા તુલ્ય ચૌઠાણવડિયા તુલ્ય છઠ્ઠાણવડિયા ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન = ૧૦ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી તુલ્ય છઠ્ઠાણવડિયા ૨ અજ્ઞાન, ૨ દર્શન - ચાર ઉપયોગથી છઠ્ઠાણવડિયા ચોઠાણવડિયા | ચૌઠાણ – છઠ્ઠાણવડિયા ૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૩ દર્શન - ૮ ઉપયોગથી છઠ્ઠાણવડિયા For Private & Personal Use Only ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન - ૬ ઉપયોગથી છઠ્ઠાણવડિયા ૨ શાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન = ૬ ઉપયોગથી છઠ્ઠાણવડિયા ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૩ દર્શન - ૧૦ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, કેવળ જ્ઞાનઅને કેવળ દર્શનથી તુલ્ય www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy