SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ 90.00 ઈફૂલ-આમ સ્તોકાલય ૭૬ - (૩) એક સમય દ્વાર : પ્રશ્ન – હે ભગવન્ ! નરકાદિમાંથી નીકળીને મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને એક સમયમાં કેટલા જીવો અંતક્રિયા કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! સમુચ્ચય નરક ગતિમાંથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ જીવો અંતક્રિયા કરે છે. જીવોમાં અંતક્રિયા અને તેનું પ્રમાણ ઃ– [અંતક્રિયા મનુષ્ય ભવમાં જ થાય] અનંતર ભવમાં અંતક્રિયા જીવ પ્રકાર થાય કે નહીં એક થી ત્રણ નરક ચોથી નરક પાંચ થી સાત નરક ભવનપતિ અને વ્યંતર દેવ ભવનપતિ અને વ્યંતર દેવી જ્યોતિષી દેવ જ્યોતિષી દેવી વૈમાનિક દેવ વૈમાનિક દેવી પૃથ્વીકાય, અપ્લાય વનસ્પતિકાય તેઉકાય—વાયુકાય વિકલેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય,તિર્યંચાણી મનુષ્ય મનુષ્યાણી ✓ X Jain Education International ✓ ✓ ✓ ✓ × * ✓ ✓ જઘન્ય સંખ્યા | ઉત્કૃષ્ટ સંખ્યા ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧, ૨, ૩ ૧૦ ૪ For Private & Personal Use Only - ૧૦ ૫ ૧૦ ૨૦ ૧૦૮ ૨૦ ૪ $ - - ૧૦ ૧૦ ✓ ૧, ૨, ૩ ૨૦ - નોંધ – પરંપર અંતક્રિયા સર્વે ય જીવોને થઈ શકે છે. સંખ્યાનું કથન અનંતર અંતક્રિયામાં જ થાય છે. (૪) ગતિદ્વાર : પ્રશ્ન− હે ભગવન્ ! નારકી, નરકમાંથી નીકળીને અનંતર ભવમાં ક્યાં ઉત્પન્ન થાય છે ? www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy