SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩ર પણ છ છછ છ છ ફૂલ-આમ સ્તકાલય આગત જીવ | નરક | દેવ | સંશી મનુષ્યમાં, વિવરણ ગતિમાં ગતિમાં તિ માં ૧૦ બોલ ૫ બોલ૫ બોલ બોલી ભવન, વ્યંતર, X | X | ૬ | ૧૦ મનુષ્ય અને તિર્યંચગતિમાં જ્યોતિષી અને યથાયોગ્ય સર્વ બોલ પામે. | ૮ દેવલોકમાંથી ૯મા દેવલોકથી | એક મનુષ્યગતિમાં જ જાય લઈને સર્વાર્થ છે. યથાયોગ્યબોલ પામે છે. વિમાનમાંથી પૃથ્વી,પાણી, યથાયોગ્ય સર્વ બોલ પામે વનસ્પતિમાંથી તેઉકાય એક તિર્યંચગતિમાં જાય. વાયુકાયામાંથી વિકલેન્દ્રિયમાંથી તિર્યંચગતિમાં યથાયોગ્ય છે બોલ પામે અને મનુષ્ય થાય ત્યાં આઠ બોલ પામે, અંતિમ બે બોલ પામતા નથી. તિર્યંચ ચારે ગતિમાં યથાયોગ્ય પંચેન્દ્રિયમાંથી બોલ પામે. મનુષ્યમાંથી ચારે ગતિમાં યથાયોગ્ય બોલ પામે. નરક અને દેવગતિમાં પ્રારંભના પાંચ બોલની પ્રાપ્તિ થઈ શકે છે. સંશી તિર્યંચમાં પ્રારંભના | છબોલની પ્રાપ્તિ થઈ શકે છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને દસે ય બોલની પ્રાપ્તિ થઈ શકે છે. પાંચ સ્થાવર કે વિકસેન્દ્રિયોને ધર્મશ્રવણાદિ એક પણ બોલની પ્રાપ્તિ થતી નથી. ૧૦ ૧૦. (૫) તીર્થકર દ્વારઃ પ્રશ્ન - હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર– હે ગૌતમ! એકથી ત્રણ નરકના નારકી અને એકથી બાર દેવલોક, નવ લોકાંતિક, નવ રૈવેયક અને પાંચ અનુતર વિમાન, આ પાંત્રીસ જાતિના વૈમાનિક દેવો, કુલ ૭+૩પ૩૮ પ્રકારના જીવો મરીને અનંતર ભવમાં તીર્થકર પદને પામી શકે છે. તેમાંથી જે જીવે પૂર્વના ભવમાં તીર્થકર નામ કર્મનો બંધ કર્યો હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy