SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૩૩ કિ શું ર૯ ! આ રીતે નારકીઓમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ તથા નવ ઉપયોગ આ ૩૧ બોલના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટની અપેક્ષાએ૩૧૪૩=૯૩ આલાપક થાય છે. પ્રશ્ન-૩૧ઃ જઘન્યાદિ અવગાહનાવાળા દેવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા છે? ઉત્તર– જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ તથા જ્ઞાન દર્શનવાળા ભવનપતિ અને વ્યંતર દેવોના પર્યાયો નારકીની સમાન જાણવા. તેમાં તફાવત એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકી સ્થિતિથી દુઠ્ઠાણવડિયા પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ભવનપતિ કે વ્યંતર દેવો સ્થિતિથી ચૌઠાણવડિયા છે. (નારકીઓમાં ઉત્કૃષ્ટ અવગાહના એક સાતમી નરકમાં જ હોય છે અને નારકીઓની ઉત્કૃષ્ટસ્થિતિ પણ ત્યાં જ હોય છે. જ્યારે ભવનપતિ, વ્યંતરદેવોમાં ઉત્કૃષ્ટ સાત હાથની અવગાહના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિમાં હોય છે, તેથી ભવનપતિ કે વ્યંતર દેવો સ્થિતિથી ચૌઠાણવડિયા થાય છે.) અવગાહનાદિ અપેક્ષાએ ભવનપતિ-વ્યંતર દેવોના પર્યાયો - [દેવો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે. તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.] ભવનપતિ અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી | ઉપયોગથી વ્યંતર દેવ | (૨૦ બોલમાં) | (જ્ઞાન-દર્શનથી) જઘન્ય અવગાહના તુલ્ય | ચૌઠાણ૦ | છઠ્ઠાણવડિયા ર૩ અજ્ઞાન, ૩ જ્ઞાનસદર્શન 1 =૯ ઉપયોગ છઠ્ઠાણ) ઉત્કૃષ્ટ અવગાહના તુલ્ય ને ચોઠાણ છટાણવડિયા = ૩ અજ્ઞાન ૩ જ્ઞાન ૩ દર્શન = ૯ ઉપયોગ છઠ્ઠાણ, મધ્યમ અવગાહના ચૌઠાણવડિયા | ચૌઠાણ | છઠ્ઠાણવડિયા | ૯ ઉપયોગ છઠ્ઠાણ જઘ૦ | ઉ સ્થિતિ | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા | ૯ ઉપયોગ છઠ્ઠાણ મધ્યમ સ્થિતિ Tચૌહાણવડિયા ચૌહાણ | છઠ્ઠાણવડિયા | ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને | ચૌઠાણવડિયા | ચૌઠાણ સ્વસ્થાનમાં તુલ્ય, ૯ઉપયોગમાં ઉત્કૃષ્ટ વર્ણાદિ શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા છઠ્ઠાણવડિયા મધ્યમવર્ણાદિ Tચૌહાણવડિયા ચઠાણ | છઠ્ઠાણવડિયા જઘન્ય અને ઉત્કૃષ્ટ ચૌઠાણવડિયા | ચૌહાણ | છઠ્ઠાણવડ્યિા સ્થાનમાં તુલ્ય, શેષ જ્ઞાન,અજ્ઞાન, દર્શન ઉપયોગમાં છઠ્ઠાણ મધ્યમ જ્ઞાનાદિ Tચૌહાણવડિયા ચૌહાણ | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy