Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
ਵੀ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૈલાસ-પદ્મ સ્વાધ્યાય સાગર
नमः
પ્રવ્રજ્યા તીર્થ તપમાળ વિધિ, વિવિધ વિધિ, સંખ્યા, ઉપયોગી સંગ્રહ
G
પ્રકાશક : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, ડોબા
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભ(ાંતોની શ્રત ઉઘરાક્ષના
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી મહાવીર સ્વામી, કોબા સૂર્યકિરણ તિલક ૨૨ મે. બપોરે ૨.૦૭ મિનિટ
ચારિત્રચૂડામણિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી
સ્વાધ્યાય નિમગ્ન ઉપાધ્યાય શ્રીમદ્ ધરણેન્દ્રસાગરજી
www.kobatirth.org
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી
(one')
Chin
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગૌતમસ્વામી, કોબા
શિલ્પશાસ્ત્રજ્ઞ આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી
સ્વાધ્યાય સાગર આધ સંપાદક મુનિ પ્રવર શ્રી ત્રૈલોક્યસાગરજી
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समर्पया
शिनशासनना मडान प्रभाव
श्रुतसमुद्धारछ, युगभास्कर राष्ट्रसंत आचार्य श्री पनसागरसूरीश्वर ना संयमछवनना ५२ वर्षना सुवर्ण अवसर पर तथा पूज्य गुरुभगवंतश्रीना ७२मा वर्षमा
uarबना पुनीत मंore अवसरे " डैसास-पभ स्वाध्याय सागर " ना
भागतओश्रीना रममा समर्प डरता आत्मि आनंह
अनुभवीडीओ.
મુનિ પદ્મરત્નસાગર
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કૈલાસ-પા
E
સ્વાધ્યાય સાગર
પ્રવ્રજ્યા વ્રત તપતીમાલાવિધિ, વિવિધ વિધિ, સંખ્યા, ઉપયોગી સંગ્રહ
વૃક્ષોકી શોભા ફલ ફુલોં સે હોતી હૈ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરિતાકી શોભા પ્રવાહ સે હોતી હૈ,
સાગરકી શોભા મર્યાદા સે હોતી હૈ,
સોચો! સંયમ કી શોભા સ્વાધ્યાય સે હોતી હૈ.
: પ્રકાશક-પ્રાપ્તિસ્થાન : શ્રુતસરિતા (બુકસ્ટોલ)
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા - ૩૮૨૦૦૯ (ગાંધીનગર)
ફોન નં. ૦૭૯-૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ નં. ૦૭૯-૨૩૨૭૬૨૪૯ શ્રી વિશ્વમૈત્રીધામ જૈન તીર્થ-બોરીજ, ગાંધીનગર ફોન નં. ૦૭૯-૫૫-૭૨૭૧૮૧, ૨૩૨૪૩૧૮૦
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આવૃત્તિ ઃ
મૂલ્ય :
+ દિવ્ય આશિષ + યો.આ.શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. + દિવ્યકૃપા +
અજાતશત્રુ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. + આશિષ + શિલ્પ મર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.
+ ગુરુકૃપા + શ્રુતસમુદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મ.
+ પ્રેરક + મુનિશ્રી પ્રશાંતસાગરજી + સંપાદક + મુનિશ્રી પદ્મરત્નસાગરજી + સહયોગી + મુનિશ્રી પુનીતપદ્મસાગરજી મુનિશ્રી પૂર્ણપદ્મસાગરજી
: દ્વિતીય - ૧૦૦૦ નકલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં. ૨૦૬૩, ઇ.સ.૨૦૦૬
બાહ્યમૂલ્ય - ૧૫-૦૦ આત્યંતર મૂલ્ય
આત્મરમણતા
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
-: अम्निम: :
.: मंगल कामना':. (मने यह जान कर प्रसन्नता कि- कैलास-भ-स्वाध्यायसागर' की द्वितीय भावृत्ति प्रकाशित लेने जा रही। "स्वाध्याय संपमीजीरन का परम माथी एवं कल्माण मिनरें। सम्पर ज्ञान के प्रकार में व्यक्ति अपने कार्य के परिणाम को जानममतारें अपनी विकृति को संस्कृति में बदल सकता है। भासना ओ मामा में परिवर्तित करने की प्रक्रिया भीजान के द्वारा पिलन्ध लेती है। स्वाध्याय के माध्यम से आत्मचिंतन अगर मन के परिणाम सादिकरण लेता है। परिणाम हदरोनोपरी सिद्ध बनानासार) इस स्वाध्याप" सागर का संकलन एवं संगदन निहान्न मुनिश्री पभरत्न सागरजी म.ने मिसाएं, पर प्रशंसनीयर) सुभास नि म उस्तक पत्न- पाटन द्वारा अनेक जामा विकास के पथ पर अपनीनीनन पामा में स्वयं का पूर्णविराम माल करने से भोग्य बनेगी।
शुभैल:सादही भरनधर्मशाला
पभसागरसूरि पालीलागा (गुजरात)
दि. २३.१०.०६ सिहसेन
नतनवर्ष
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય.. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને તથા મુમુક્ષુ આત્માઓને અત્યંત ઉપયોગી થઈ શકે તેમજ વિહાર આદિમાં રાખવા માટે સુલભતા રહે તે હેતુથી અલગ-અલગ વિભાગમાં “કૈલાસ-પા સ્વાધ્યાય સાગર' પ્રકાશિત થાય એ અમારી ઘણા સમયથી મહતી અભિલાષા હતી, જે પૂર્ણ થતા અમને આત્મિક પરમાનંદ પ્રગટ થાય છે.
સ્વાધ્યાય સાગર ને જ સંશોધિત પરિમાર્જીત કરી કૈલાસપા સ્વાધ્યાયસાગરની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરતાં અત્યંત હર્ષ થાય છે. નવ ભાગોમાં પ્રકાશિત થઈ રહેલ આ પ્રકાશન અનેક પ્રકારનાં સુધારા વધારા તથા ઉપયોગી માહિતીથી સમૃદ્ધ કરવામાં આવ્યું છે. જેની નોંધ લેવી ઘટે તેમ
આ ગ્રંથનું પ્રકાશન કરતા અમોને એ બાબતની પણ વિશેષ ખુશી થાય છે કે આ સાથે અમો અમારી એક લાંબા ગાળાથી પ્રતિક્ષિત એક જવાબદારી પૂર્ણ કરવા સમર્થ થયા છીએ. - પૂજ્ય આચાર્યશ્રીના વરિષ્ઠ શિષ્ય ઉપાધ્યાય પ્રવર શ્રી ધરણેન્દ્રસાગરજીની એમના કાલધર્મ પૂર્વે પ્રબલ ભાવના હતી કે સ્વાધ્યાય સાગરનું પુનઃ પ્રકાશન થાય... અને એ માટે તેઓશ્રીના સદુઉપદેશથી અમુક ધનરાશિની પણ વ્યવસ્થા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયેલ. એ દ્રવ્યનો ઉપયોગ પ્રસ્તુત પ્રકાશનમાં થયેલ છે. અમો તે સહુ નામી-અનામી દાતાશ્રીઓનો અત્રે આભાર માનીએ છીએ.
વિશુદ્ધ ક્રિયાપાત્ર પૂજ્ય મુનિપ્રવર શ્રી રૈલોક્યસાગરજીએ સાધુ-સાધ્વીજી ભગવંતોમાં વ્યાપક પણે આદર પ્રાપ્ત થયેલ સ્વાધ્યાય સાગર ગ્રંથ અત્યંત પરિશ્રમ લઇને આદ્ય સંપાદનનું કાર્ય કરેલ. એ મુનિપ્રવરનું સ્મરણ કરીને હાર્દિક અનુમોદના કરીએ છીએ.
આ ગ્રંથના પાઠશુદ્ધિ સંશોધનમાં તથા ગ્રંથ માટે મહત્વનું માર્ગદર્શન દર્શાવ્યું, તેવા મુનિવરો મુનિશ્રી હેમચંદ્રસાગરજી, મુનિશ્રી નિર્વાણસાગરજી તથા મુનિશ્રી અજયસાગરજીને તેમના સ્તુત્ય કાર્ય બદલ સંપૂર્ણ સાધુવાદ ઘટે છે.
આ સમગ્ર ગ્રંથના સંપાદન કાર્ય માટે પૂ. મુનિશ્રી પરત્નસાગરજી આદિ એ ખૂબ શ્રમ કરેલો છે તેની અમે અનુમોદના કરીએ છીએ.
આ ગ્રંથના મુફ સંશોધનમાં યો. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયવર્તિની સા. શ્રી રત્નત્રયાશ્રીજી, સા. શ્રી નલિનયશાશ્રીજી તથા સા. શ્રી જયનંદિતાશ્રીજી એ પણ અમૂલ્ય સહયોગ કર્યો છે. તેમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સ્થિત પં. શ્રી નવિનભાઈ જૈન, પં. શ્રી જિગરભાઈ ધામી, પં. શ્રી આશિષભાઈનો પણ ખૂબ જ સુંદર સહયોગ મળ્યો છે, અમો તેમને સાધુવાદ આપીએ છીએ.
આ ગ્રંથના મૂલ મેટર તથા તેનું સંપૂર્ણ કંપોઝ તથા બટર માટે (કોબા) આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સ્થિત કમ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતન શાહ તેમજ સંજય ગુર્જરે અથાગ શ્રમ લઈને પ્રસ્તુત ગ્રંથને સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન કરેલ છે, તે બદલ તેઓને હાર્દિક અભિનંદન ઘટે છે.
પ્રસ્તુત ગ્રંથમાં પાઠશુદ્ધિને પ્રધાન મહત્વ આપ્યું છે, છતાં અશુદ્ધિ તરફ ધ્યાન દોરાશે તો સહર્ષ સાભાર તે તરફ લક્ષ કેન્દ્રિત કરાશે.
ગ્રંથમાં નામી-અનામી દ્રવ્ય સહયોગી મહાનુભાવોના તથા મુદ્રણ માટે બિજલ ગ્રાફિક્સને મળેલ સહકાર સદેવ સ્મરણમાં રહેશે.
પ્રાંતે આ ગ્રંથનો સદ્ઉપયોગ કરી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય એજ મંગલ કામના.
પ્રકાશક
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનુક્રમણિકા
પ્રવ્રજ્યા વ્રત-તપ-તીર્થમાળા વિધિ
લઘુ દીક્ષાવાળા માટે
સર્વને માટે .....
લઘુ યોગોદ્દહન યંત્ર .....
શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દિ૦ ૧૫, નંદિ-૨................૨૫
ઉપધાન તપાદિ યંત્ર.........
આગમ વાંચન વિધિ
વાસક્ષેપ મંત્રવાની વિધિ ......
વર્ધમાનવિદ્યા .....
સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા વિધિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
૨૭
૨૮
૨૯
૩૦
નવકારવાળી મંત્રવાની વિધિ
૩૯
રક્ષા પોટલી મંત્રવાની વિધિ
૩૯
ચાતુર્માસ પ્રવેશ વગેરે પ્રસંગ પર નગર પ્રવેશની વિધિ .. ૩૯
મકાન પ્રવેશ વિધિ ......
૪૨
જાજમ પાથરવાની વિધિ ...........
જાપ કરતાં સૂચન અને આવર્તો
જાપ કરવાના આવર્તો
૪૭
દેરાસરની વર્ષગાંઠે-ધજા ચડાવવાનો વિધિ .................. ૪૮
....
For Private And Personal Use Only
404
૨૦
૨૧
૨૪
......
*******
૪૩
૪૫
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
......
......••••••
I
ધજા ઉપર લખવાનો યંત્ર............ વિદ્યા અભ્યાસ માટે .......................... નવીન પાત્ર વાપરવા માટે ... નવીન વસ્ત્ર ધારણ કરવા માટે પ્રયાણમાં શ્રેષ્ઠ શુકન .................................. કાળપ્રમાણ ..........
......... પટ્ટાવલી (શ્રીમહાવીરથી ૨૫૦૦ વર્ષની)............ સાક્ષીપાઠ સંજ્ઞા ....
••••••••••••••••••••••••• ૧૫ આંકસંજ્ઞા ....
..................... સંખ્યા
...પ-૧૨૮
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવજ્યા વ્રત-તપ-તીર્થમાળા વિધિ
ચૈત્ય, વડલો, આસોપાલવ, આંબા પ્રમુખ સ્થાને આવી ચારેદિશામાં સો (૧૦૦) હાથ વસતિ શુદ્ધ કરાવી, નાણ મંડાવી સવાપાંચ શેર ચોખાના પાંચ સાથીઆ કરાવવા, તેના ઉપર પાંચ શ્રીફળ મૂકવા, ચૌમુખજી પધરાવવા, ચારેબાજુ દિપક અને ધૂપ રાખવો, સવાપાંચ રૂપિયા પ્રભુની પલાઠીમાં મૂકાવી, શ્રીફળ હાથમાં રાખી એકસાટી ઉત્તરાસંગ કરી (અખંડ ખેસ નાખી) નાણની ચારેબાજુ એકેક નવકાર ગણતો તથા ગુરૂને “મથએણ વંદામિ” કહેતો ત્રણ પ્રદક્ષિણા દે, પછી શ્રીફળ મૂકી, ઉત્તરાસંગ અને સચિત્ત પુષ્પમાળાદિ કાઢી નાખે.
ગુરુ અનુક્રમે પોતાના અંગો શિર-મુખ-હૃદય નાભી અને અધોભાગને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની આંગળીથી સ્પર્શ કરતાં આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે લિ-પ-%- સ્વા-હા એ મંત્રાક્ષરોને મનથી ઉચ્ચારે, પછી અવરોહના (ઉપરથી નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચ સ્થાનોને અનામિકાથી સ્પર્શ કરતા હા-સ્વા-3ૐ-પ-શિ એ મંત્રાલરોને મનથી ઉચ્ચારે, પુનઃ આરોહના પૂર્વની માફક કરે, એમ ત્રણવાર પોતાની આત્મરક્ષા કરીને તે જ પ્રમાણે શિષ્યની પણ આત્મરક્ષા કરે.
હાથમાં ચરવળો-મુહપત્તિ લઇ, કટાસણું જમીન પર પુંજીને પાથરે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્રિયા માટે ગુરૂની જમણી બાજુએ પુરુષે અને ડાબી બાજુ
સ્ત્રીએ ઉભા રહેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા વિગેરે નંદિની ક્રિયા મહાનિશીથના યોગ કર્યા હોય તે કરાવી શકે.
નંદિ અનુયોગના યોગ કર્યા હોય તે નંદિના સૂત્ર બોલી શકે. ઇરિયાવહિ-કરી, ખમા૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વહિ પવેઉં? (ગુરુ-પવેઓ) ઇચ્છું, ખમા૦ ભગવન્! શુદ્ધાવસહિ (ગુરુ-તત્તિ) ખમા ઇવ સં૦ ભ-! મુહપત્તિ પડિલેહઉં? (ગુરુ-પડિલેહેહ) ઇચ્છું, કહી મુહપત્તિ પડિલેહે, ખમા ઇચ્છકાર ભ! તુમ્હે અહં (પ્રથમ સમ્યક્ત્વ ઉચ્ચરેલ હોય તો ફરી ઉચ્ચરવાની જરૂર નથી) સમ્મત્તસામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમાં છટ્ઠ, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિસ્થમાલ) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિખેવું કરે! (ગુરુ-કરેમિ) ઇચ્છું સૂરિમંત્ર અથવા વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઇ ત્રણ નવકાર પૂર્વક સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવે૨માં છટ્ઠ, દેસવરઇ-સામાયિયં, સુયસામાયિયં તિત્થમાલ) આરોણીય નંદિપવત્તેહ, પછી નિત્યારગપારગા હોહ-પૂર્વક વાસ મસ્તકે ઠવે, શિષ્ય-તહત્તિ કહે, ખમા ઇચ્છ૦ ભ!
તુમ્હે અમાંં સમ્મત્ત-સામાયિયં, સવ્વુવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમાં છઠું, દેસવિ૨ઇ-સામાયિયં,
૨
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુય-સામાયિકં તિસ્થમાલં) આરોહણીય નંદિ કરાવણીયં વાસ નિફખેવાવણીયં દેવં વંદાવહ? (ગુરુ-વંદામિ) ઇચ્છ, ગુરુદેવવંદાવે, ખમા) ઇચ્છા સંવ ભo! ચેઇયવંદણ કરેમિ? (ગુરુ-કરેહ) ઇચ્છે.
ચૈત્યવંદન ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે; શ્રી ધરણેન્દ્રવૈરોચ્યા, પદ્માદેવી યુતાયતે. શાન્તિ-તુષ્ટિ-મહાપુષ્ટિ-વૃતિ-કીર્તિ-વિધાયિને; ૐ હ્રીં દ્વિવ્યાલ-વેતાલ-સર્વાધિ-વ્યાધિનાશિને.. જયાડજિતાડડખ્યાવિજયાડડખ્યા વપરાજિતયાન્વિતઃ; દિશાં પાલૈર્ચહેર્યક્ષે-ર્વિદ્યાદેવીભિરન્વિતઃ....
........... અસિઆઉસાય નમ-સ્તત્ર રૈલોક્યનાથતા; ચતુષ્કિટસુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્રચામરે...................૪ શ્રી શંખેશ્વરમંડની પાર્શ્વજિન! પ્રણતકલ્પતરુકલ્પ!; ચૂરય દુષ્ટવ્રત પૂરય મે વાંછિત નાથ!.................. ૫ (અંકિંચિ૦ નમુત્થણ, અરિહંત, અન્નત્થ૦ એક નવકાર કાઉસ્સગ્ગ0 (ગુરુ-સર્વત્ર સ્તુતિ કહે અને શિષ્ય સાંભળીને પારે) નમોહંતુ0) અસ્તનોતુ સ શ્રેય શ્રિયં યધ્યાનતો નરે; અર્પેન્દ્રી સકલાડàહિ, રંહસા સહ સૌથ્થત. (લોગસ્સવ સવલોએ) અન્નત્થ૦ એક નવકાર)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય, નત્તા સદાયદહીંવ્ય; આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાન્ત...... ૨ (પુખર૦ સુઅસ્સવ વંદણવરિઆએ) અન્નત્થ૦ એક નવકાર ) નવતત્ત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાનપુણ્યશક્તિમતા; વરધર્મકીર્તિવિદ્યાડડનન્દા-ડડસ્ચાર્જીનગીર્જીયાતું.
અગાજીવાતું. ......... ૩ (સિદ્ધાણંઇ સિરિસંતિનાહ આરોહણ€ કરેમિ કાઉસ્સગ્ગવંદણ૦ અન્નત્થ૦ એક લોગસ્સ (સાગરવરગંભીરા) નમોહતુ0) શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિ, પ્રશાન્તિકોહસાવશાન્તિમુખશાન્તિમુ; નયત સદા યસ્ય પદાર, સુશાન્તિદાઃ સન્ત સન્તિ જને..... ૪ (સિરિદુવાલસ અંગી આરોહણë કરેમિ કાઉસ્સગ્ગ વંદણ) અન્નત્થ૦ એક નવકાર૦ નમોહંતુ0) સકલાર્થસિદ્ધિસાધનબીજોપાંગા, સદા ફુરદુપાંગા; ભવાદનુપહિતમહા તમોડપતા, દ્વાદશાક્ની વઃ........... ૫ (સિરિસુયદેવયા આરાહણથં કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ0 એક નવકા૨૦ નમોહંતુ0). વદ વદતિ ન વાગુવાદિનિ! ભગવતિ! કા? શ્રુતસરસ્વતિ; ગમેચ્છું; રજ્ઞત્તરગતિવરતરણિ-તુલ્ય નમ ઇતીહ. .. ૬ (સિરિશાસનદેવયા આરાહણë કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ0 એક નવકારી નમોહ૦).
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achar
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
૮
ઉપસર્ગ વલયવિલયનનિરતા, જિનશાસનાવનકરતા; કૂતમિહ સમીહિતકૃતે સ્યુડ, શાસનદેવતા ભવતા.......... ૭ (સમ્મત્ત-વેયાવચ્ચગરાણ કરેમિ કાઉસ્સગ્ગ-અન્નત્થ૦ એક નવકાર૦ નમોહંતુ0) સંઘેડત્ર યે ગુરુગુણોઘનિધે સુવૈયાનૃત્યાદિકૃત્યકરણકનિબદ્ધકક્ષા ; તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરભિઃ, સદ્દષ્ટયો નિખિલવિપ્નવિઘાતદક્ષા:... (પ્રગટ નવકાર૦ નમુત્થણ૦ જાવંતિ) ખમા જાવંત નમોહંતુ, સ્તવન...)
ઓમિતિ નમો ભગવઓ, અરિહંત-સિદ્ધા-ડડરિય-ઉવજઝય; વર-સવ-સાહુ-મુણિ-સંઘ-ધમ્સ-તિર્થી-પવયણસ્સ........... સપ્રણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઇ સુહયાએ; સિવસંતિ દેવયાણ, સિવાવયણદેવયાણ ચ.................. ૨ ઇન્દા-ગણિ-જમ-નેરઇય-વરુણ-વાઉ-કુબેર-ઇસાણા; બમ્ભો-નાગુત્તિ-દસહ-મવિ ય સુદિસાણ પાલા. સોમ-યમ-વરુણ-સમણ-વાસવાણ તહેવ પચહે; તહ લોગપાલયાણ, સૂરાઇગહાણ નવë. ................... ૪ સાહંતસ્સ સમક્ખં, મર્ઝામિણે ચેવ ધમ્મકુઠાણ; સિદ્ધિમવિશ્થ ગચ્છઉં, જિણાઇ નવકારઓ ઘણિયું.........
.... ૩
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(જયવીયરાય સંપૂર્ણo (પ્રભુ સામે પડદો) બે વાંદણાં (પડદો લઇ લેવો) ખમા૦ ઇચ્છ ભo! તુમ્હ અમ્હ સમ્મત્ત-સામાયિય, સવવિરઇ-સામાયિય (પંચમહāય રાઇભોયણવેરમણ છઠું, દેસવિરઇ-સામાયિય, સુય-સામાયિય, તિસ્થમાલ) આરોવણીય, નંદિ કરાવણીયં વાસં નિકુખેવાવણીયં દેવ વંદાવણીય નંદિસુત્ત સુણાવણીય, નંદિસૂર્ત કઢાવણીય કાઉસગ્ગ કરાવે? (ગુરુ-કરાવેમિ) ઇચ્છે.)
(ગુરુ-શિષ્ય બંને) ખમાઇચ્છાસં૦ ભ૦! સમ્મત્તસામાયિયં, સવ્યવિરઇ-સામાયિય, (પંચમહવ્વયં રાઇભોયણવેરમણે છઠ્ઠ, દેસવિરઇ-સામાયિય, સુયસામાયિય, તિસ્થમાલ) આરોવણીય, નંદિ કરાવણીયં વાસ નિકૂખેવાવણીયં દેવં વંદાવણીય નંદિસુત્ત સુણાવણીય, નંદિસૂત્ત કઢાવણીયું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં ગુરૂ-શિષ્ય બંને સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગવ પારી પ્રગટ લોગસ્સવ કહે.)
ખમા૦ ઇચ્છભ૦! પસાય કિસ્સા નંદિત્ત સુણાવેહ? (ગુરુ-સુણાવેમિ) પછી શિષ્ય-બે હાથ ભેગા કરી અનામિકા આંગળી ઉપર મુહપત્તિ અને અંગુઠા નીચે ઓઘો રાખી અંજલી જોડી માથું નીચે નમાવી ઊભો ઊભો નંદિસૂત્ર સાંભલે.
ગુરૂ-ખમા, ઇચ્છા, સંવ ભ૦નંદિસુત્ત કડૂઢું? ઇચ્છ, કહી નવકારરૂપ નંદિસૂત્ર (અથવા નવકારપૂર્વક નંદિસૂત્ર) ત્રણવાર સંભળાવે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી ત્રણવાર વાસક્ષેપ કરે અને નિત્યારગપારના હોય કહે, શિષ્ય તહત્તિ કહે.
વડી દીક્ષા હોય તો-નવકારપૂર્વક નંદિસૂત્ર ત્રણવાર સંભળાવે.
નંદિસૂત્ર-નાણું પંચવિહં પડ્યાં તે જહા-આભિણિબોડિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપwવનાણું, કેવલનાણું, તત્વ ચત્તારિ નાણાઇ ઠપ્પાઈ ઠવણિજ્જાઇ નો ઉદિસિન્ક્રતિ, નો સમુદ્રિસિષંતિ, નો અણુવિજ઼તિ, સુયનાણસ્સ ઉદ્દેશો સમુદેસો અણુન્ના અણુગો પવત્તઇ, ઇમં પણ પઢવાં.
વડદીક્ષાવાળા માટે પડુએ મુણી...સ્સ, સાહૂણી... સિરિએ, પંચ મહÖય છટ્ઠં રાઇભોયણે વેરમણ
વડી દીક્ષાવાળા સિવાય-પડુએ ભવાએ સમ્મત્તસામાયિય, સવ્વવિરઇ-સામાયિય, દેસવિરઇ-સામાયિય, સુય-સામાયિય તિસ્થમાલ આરોવણીય નંદિપવત્તેહ પછી ગુરુ-ત્રણવાર વાસનિક્ષેપ કરે અને નિત્થારગપારગાહોહ કહે, શિષ્ય તહત્તિ કહે.
લઘુ દીક્ષાવાળા માટે ખમા, ઇચ્છ0 ભવ! મમ મુંડાવે! મમ પવ્યાવહા! મમ વેસ સમર્પેહ! (આ પાઠ ત્રણવાર શિષ્ય પાસે બોલાવી ચરવળો નીચે મુકાવે)
ગુરૂ ઊભા થઈ ઓધો હાથમાં લઈ, મુહપત્તિ ઓઘાને દોરે બાંધી, એક નવકાર ગણવા પૂર્વક “સુગહિય કરેહ”
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહેતાં શિષ્યની જમણી બાજુએ ઓધાની દશીઓ આવે તેમ, ઓઘો શિષ્યના હાથમાં જાળવીને, નીચે ન પડે તેવી રીતે આપે.
શિષ્ય - ઇચ્છું કહી ઓઘો માથે ચઢાવી નાચે, પછી ઇશાનખુણામાં જઈ આભરણાદિ ઉતારી (પ્રથમ સૌર ન કરાવ્યું હોય તો) ત્રણ ચપટીલેવાય તેટલા વાળ રાખી હજામત કરાવે, પછી ઠંડા પાણીથી સ્નાન કરી ઇશાનખુણામાં મુખ રાખી સાધુનો વેશ પહેરે.
લઘુ દીક્ષાવાળા સિવાય માટે
બે વાંદણા ઇચ્છ૦ ભ૦! તુમ્હે અહં પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં (સમ્મત્ત-સામાયિયં, દેશવિરઇસામાયિયં, સુય-સામાયિયં, તિત્વમાલ) આ૨ોવણીયં નંદિ કરાવણીય વાસં નિર્ખવાવણીયં દેવં વંદાવણીય કાઉસ્સગ્ગ કરાવેહ ? (ગુરુવ-કરેહ) ઇચ્છું, ખમા૦ ઇચ્છ ભ! તુમ્હે અહં
પંચમહવ્વયં રાઇભોયણવેરમાં છટ્ઠ (સમ્મત્ત-સામાયિયં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્વમાલ) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિકૂખેવાવણીયં દેવં વૃંદાવણીયં કરેમિ કાઉસ્સગં-અન્નત્ય૦ સાગરવરગંભીરા સુધી લોગસ્સનો કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ૦
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડી દીક્ષાવાળા માટે ખમા, ઇચ્છકારિ ભગવદ્ પસાય કિસ્સા મહાન્વયં દિંડક ઉચ્ચરાવે (ગુરૂ-ઉચ્ચરામિ) ઇચ્છું કહી મુહપત્તિ ટચલી આંગળી ઉપર રાખી અને ઓઘો અંગુઠા નીચે રાખી બે હાથ દતુશલની પેઠે કરી બે કોણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે.
ગુરૂ-નવકારપૂર્વક પંચમહાવ્રત અને છઠું રાત્રિભોજન વેરમણવ્રત એ છએ વ્રતના આલાવા વિભાગ ૫ પેજ ૧૫૭ દશવૈકાલિક અધ્યયન ૪, સૂત્ર ૩ થી ૮ સુધી, ત્રણવાર ઉચ્ચરાવે અને અર્થ કહે, દરેક આલાવાને અંતે નિત્યારગપારગા હોહ (શિષ્ય૦-તહત્તિ) કહે.
લગ્ન વેળાએ-નવકારપૂર્વક નીચેની ગાથા ત્રણ વાર બોલાવવી અને અર્થ કહેવો. ઇચ્ચેયાઇ પંચ મહત્વયાઈ, રાઇભોયણવેરમણછઠાઇ; અત્તહિઅઠયાએ ઉવસંપજ્જિતા ણં વિહરામિ (દ,વૈ૦૪-૯)
લઘુ-વડી દીક્ષાવાળા સિવાય માટે ખમા૦ ઇચ્છકારિ ભગવનું પસાયે કિચ્ચા સમ્મત્ત-દંડક ઉચ્ચરાહ! (ગુરુ-ઉચ્ચરામિ.) ઇચ્છે. ગુરુ-નવકારપૂર્વક સમ્યકત્વનો આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
સમત-દંss (આલાપ) અન્ન ભંતે તુમ્હાણ સમીવે, મિચ્છત્તાઓ પડિકમામિ સમ્મત્ત ઉવસંપન્જામિ, તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ,
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવઓ, તત્ય દબૂઓ ણે મિચ્છકારણાઇ પચ્ચકખામિ સમ્મત્તકારણાઇ ઉવસંપન્જામિ, નો મે કપૂઇ અક્સપ્રભિઈ અaઉસ્થિઆએ વા, અન્નઉસ્થિઅદેવયાણિ વા, અaઉન્દિઅપરિગ્ગહીઆણિ વા અરિહંત ચેઇઆણિ, વંદિત્તએ વા, નમંત્તિએ વા, પુથ્વિ અણાલવિત્તએણ આલવિત્તએ વા, સંલવિત્તએ વા, તેસિં અસણં વા પાણે વા ખાઇમં વા સાઇમં વા દાઉં વા અણુપદાઉ વા, ખિત્તઓણ ઇન્થ વા અન્નત્યં વા, કાલણ જાવજીવાએ, ભાવણ જાવગ્રહણ ન ગણિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણ નાભિભવિજ્જામિ; જાવ અન્નેણ વા કેણઈ વા રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ તાવ મે અયં સમ્મ દંસણ નન્નત્ય રાજ્યાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિ-ઓગેણં, દેવાભિઓગેણં, ગુરુનિન્ગહેણં, વિત્તિકતારેણં, વોસિરામિ. નિત્યારગપારગા હોહ (શિષ્ય-તહત્તિ) કહે છેવટે નીચેની ગાથા ત્રણવાર ઉચ્ચરાવવી અને અર્થ કહેવો. અરિહંતો મહદેવો, જાવજીવે સુસાહુણો ગુણો; જિણપત્ત તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિય.... ........... ૧
બારવ્રત અથવા અમુકવ્રતવાળા માટે - ખમા ઇચ્છકારિ ભગવનું પસાય કિસ્સા દુવાલસઅણુવયં (અમુકવય) દંડક ઉચ્ચરાહ! (ગુરુ-ઉચ્ચરામિ.) ગુરુનવકારપૂર્વક જે વ્રતો હોય તે વ્રતોના આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
૧૦
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટમવથ-દંss અન્ન ભંતે! તુમ્હાણ સમીવે, થલગપાણાઇવાયં સંકધ્ધઓ નિરવરાહ નિરવેફખ પચ્ચકખામિજાવજજીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુ સંવરેમિ, અણાગય પચ્ચકખામિ, તંજહા દબૂઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દબઓ ણ ઇમે થુલગપાણાઇવાય, ખિત્તઓ શું ઇત્યં વા, અણë વા, કાલઓ શું જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અત્રેણ વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઈ, તાવમય થુલગપાણાઇવાય પન્નત્ત.
નન્નત્ય રાજ્યાભિઓગણે, ગણાભિઓગેણં, બલાભોગેણં, દેવાભિઓગણે ગુરુનિગ્રહણ વિત્તિકતારેણં, અરિહંતસખિયે, સિદ્ધસખિયે, દેવકુખિયું, અપ્પસકુખિયું, અન્નત્થણાભોગેણે સહસા૦ મહત્તરા૦ સવ્વસમાહિ૦ વોસિરામિ
બીથવય-દંડક અન્ન ભંતે! તુમ્હાણ સમીવે, થલગભુસાવાયું જીહા છેઆઇ હેઉ કન્નાલીઆઇ પંચવિહં મુસાવાયું પચ્ચખામિ, જાવજીવાએ જહાગઠિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ,
૧૧
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડિપન્ન સંવરેમિ, અણગમં પચ્ચકુખામિ, તે જહા-દવઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવઓ ણે ઇમે થુલગભુસાવાય, ખિત્તઓ શું ઇત્યં વા અણë વા, કાલઓ ણં જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ | જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અaણે વા કેણય રોગાય-કાઇણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ તાવમય થુલ મુસાવવું પન્નત્ત, નક્ષત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે
તઈથવથ-દંss અહ# ભંતે! તુમ્હાણ સમીવે, થલગઅદિન્નાદાણું ખત્તખણણાઇયં ચોરિકારકારે રાયનિગ્રહકર સચિત્તાચિત્તવસ્તુવિષય પચ્ચકખામિ જાવજીવાએ જહાગઠિયભંગેણં, દુવિહં તિવિહેણ, મણેણં વાયાએ કાએણે, ન કરેમિ, ન કારમિ, અઇયં નિંદામિ, પડિપન્ન સંવરેમિ, અણાગયું પચ્ચકખામિ, તે જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્યઓ ઇમ થલગઅદિન્નાદાણ, ખિત્તઓ ણે ઇન્ધ વા, અણ€ વા, કાલઓ શું જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ શું જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણ, ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે, નાભિભવિજ્જામિ, જાવ અન્નણ વા કેણય રોગાયંકાઇણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમાં થુલગઅદિન્નાદાણ પત્રd, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
૧૨
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થથવથ-દંડs
અહન્ન ભંતે! તુમ્હાણું સમીવે, ઓરાલિય વેઉન્વિયભેયભિન્ન થુલગમેહૂણં પચ્ચ ખામિ, જાવજીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ પડિપુત્રં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્યઓ હું ઇમં થુલગમેહૂણં ખિત્તઓ ણં ઇત્યં વા, અણત્યં વા, કાલઓ ણં જાવજીવાએ અહાગહિયભંગેણ, ભાવઓ ગં જાવગ્ગહેણું ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અનેેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં થુલગમેહૂણં પન્નાં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
પંચમવય દંડs
અન્ન ભંતે! તુમ્હાણું સમીવે, થુલગં અપરિમિઅં પરિગ્ગહં પચ્ચક્ખામિ ધણધન્નાઇ નવવિહં વત્થવિસયં ઇચ્છાપરિમાણં ઉવસંપજ્જામિ, જાવજીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુત્રં સંવરેમિ, અણાગયં પચ્ચખામિ, તં જહા-દવઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવઓ ણં ઇમં થુલગપરિગ્ગહં, ખિત્તઓ ણં ઇત્થે વા અણત્યં વા, કાલઓ ણં જાવવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણું ન ગહિજ્જામિ, જાવ છુલેણું ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં
૧૩
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
નાભિભવિજ્જામિ, જાવ અન્નેણે વા કેણય રોગાયંકાણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમેય શૂલગપરિગ્રહ પન્નાં, નન્નત્ય, અહિંથી ઉપર પ્રમાણે.
છઠવય-દંss અહ# ભંતે! તુમ્હાણ સમીવે, પઢમં ગુણવયં ઉડૂઢ અહો તિરિય ગમણવિસય દિસિપરિમાણવિસય પડિરજ્જામિ, જાવજીવાએ જહાગઠિયભંગેણં, દુવિહં તિવિહેણ, મણેણે વાયાએ કાએણ, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપન્ન સંવરેમિ, અણાગય પચ્ચકખામિ તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દબૂઓ ઇમ દિસિપરિમાણે, ખિત્તઓ ણે ઇë વા અણë વા, કાલઓ | જાવજીવાએ અહાગહિયભંગણે, ભાવઓ | જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અણે વા કેણય રોગાયંકાઇણા કારણે એસ પરિણામો ન પરિવડઈ, તાવમેય દિસિપરિમાણ પત્ત, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
સામવથ-દંડક અન્ન ભંતે! તુમ્હાણ સમીવે, બીયું ગુણવયં વિભોગપરિભોગવ્વયં ભોયણઓ કમ્મઓ અ, ભોયણઓઅસંતકાય બહુબીય રાઇભોયણાઇયં પરિહરામિ કમ્પણ-પન્નરસ કમ્મદાણાઇયં ઈંગાલકમ્માઇયાઇ બહુસાવજ્જાઇ ખરકમ્માઇ રાયનિઓર્ગે ચ હાસત્તિએ
૧૪
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ach
પરિહરામિ, જાવજીવાએ જણાગહિયભંગણે, દુવિહં તિવિહેણં, મeણે વાયાએ કાએણે, ન કરેમિ ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુ સંવરેમિ, અણગયું પચ્ચખામિ, તે જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દÖઓ ઇમ વિભોગ-પરિભોગં, ખિત્તઓ | ઇત્ય વા, અણë વા, કાલાઓ શું જાવજીવાએ અહાગઠિયભંગેણં, ભાવઓ | જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અન્નેણે વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેય વિભોગપરિભોગે પત્રd, નન્નત્ય, અહિંથી ઉપર પ્રમાણે.
અટકમવય-દંડક અન્ન ભંતે! તુમ્હાણ સમીવે, તઈએ ગુણવયે અણWદંડે અવઝાણાઇયં હિંસપ્રયાણ પાવકસ્મોવએસ પમાયાચરણ ચઉવિહે અણસ્થદંડ જહાસત્તિએ પરિહરામિ, જાવજીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિદામિ, પડિપન્ન સંવરેમિ, અણાગયું પચ્ચકખામિ, તે જહા દવઓ ણે ઇમે અણસ્થદંડ, ખિત્તઓ ણે ઇન્થ વા, અણë વા, કાલઓ શું જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ શું જાવગ્ગહેણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અત્રણ વા કેણય રોગાયંકાઇણા કારણેણં અંસ પરિણામો ન પરિવડઇ, તાવમેય અણWદંડ પન્નત્ત, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
૧૫
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમવથ-દંડક અન્ન ભંતે! તુમ્હાણ સમીવે, તઈએ ગુણવયે અણસ્થદંડે અવઝાણાઇયં હિંસપ્રયાણ પાવકમ્મોવએસ પમાયાચરણ ચઉવિહં અણત્થદંડ જહાસત્તિએ પરિહરામિ, જાવજીવાએ જહાગડિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણે, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુત્ર સંવરેમિ, અણગયું પચ્ચકખામિ, તંજહા દબૂઓ ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દધ્વઓ | ઇમં સામાઇમં, ખિત્તઓ | ઇ€ વા, અણ€ વા, કાલઓ શું જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવ ણે જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અત્રણે વા કેણય રોગાયંકાઇણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમેય અણ–દંડ પન્નાં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
દામવય-દંડક અન્ન ભંતે! તુમ્હાણ સમાવે, બીયું સિફખાવયં દેસાવગાસિયું જહાસત્તિએ પડિવજ્જામિ, જાવજીવાએ જહાગહિયભંગણે, દુવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ, અઇયે નિંદામિ, પડિપન્ન સંવરેમિ, અણાગય પચ્ચખામિ, તંજ હા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દāઓ ણે અમ દેસાવગાસિય, ખિત્તઓ ણે ઇન્થ વા, અણë વા, કાલઓ | જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ શું જાવગ્રહણ ન ગહિજ્જામિ, જાવ છલેણે ન
૧૬
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અત્રણ વા કેણ રોગાયંકાઇણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમેય દેસાવગાસિયે પન્નત્ત, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
અગાસવય-દંડક અહ ભંતે! તુમ્હાણ સમીવે, તઇયં સિકુખાવયં પોસહોવવાસ જહાસત્તિએ પડિરજ્જામિ, જાવજજીવાએ જહાગહિયભંગણે, દુવિહં તિવિહેણં, મહેણું વાયાએ કાએણે, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપન્ન સંવરેમિ, અણાગયું પચ્ચખામિ, તે જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દāઓ | ઇમં પોસહોવવાસ, ખિત્તઓ ણે ઇન્થ વા, અણë વા, કાલઓ | જાવજીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ શું જાવગહેણું ન ગહિજ્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અણ વા કેણય રોગાયંકાઇણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમેય પોસહોવવામં પન્નત્ત, નન્નત્ય, અહિંથી ઉપર પ્રમાણે.
દુવાલસવથ-દંss અન્ન ભંતે! તુમહાર્ણ સમીવે, ચઉલ્થ સિફખાવયં અતિથિસંવિભાગયે જહાસત્તિએ પડિવજ્જામિ, જાવજીવાએ જણાગહિયભંગણે, દુવિહં તિવિહેણું, મણેણં વાયાએ કાએણે, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ,
૧૭
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પડિપુત્રં સંવમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા- દત્વઓ, ખત્તઓ, કાલઓ, ભાવઓ, દવઓ ણું ઇમં અતિથિસંવિભાગ, ખિત્તઓ ણં ઇત્યં વા, અણથં વા, કાલઓ ણં જાવવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણું ન ગહિજ્જામિ, જાવ છલેણું ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં અતિથિસંવિભાગં પન્નાં, નન્નત્ય અહિંથી ઉપર પ્રમાણે.
(લગ્ન વેળાએ) -ઇએઇયં સમ્મત્તમૂલ, પંચ અણુવઇમં, સત્ત સિાવઇમં, દુવાલસવિહ સાવગધમાં, અત્તહિઅઠ્યાએ ઉવસંપ્પજ્જિત્તાણં વિહરામિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપવાળા માટે
ખમા ઇચ્છકારિ ભગવન્! પસાયં કિચ્ચા તવ-દંડક ઉચ્ચરાવેહ (વિસઠાણં તવદંડક ઉચ્ચરાવેહ) (ગુરુઉચ્ચરાવેમિ.) ઇચ્છું. ગુરુ-નવકારપૂર્વક જે તપ હોય તે તપના આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
વિસઠાણું તવદંડક
અહત્રં ભંતે! તુમ્હાણું સમીવે ઇમં વીસઠા તવં ઉવસંપજ્જામિ, તંજહા-દવઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવઓ ણું ઇમેં વીસઠાણું તર્વ, ખિત્તઓ હું ઇત્થે વા અગ્રત્વ, વા, કાલઓ ણં જાવ દસવરિસાઇ અહાગહિયભંગેણં, ભાવઓ
૧૮
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ણ જાવગ્ગહેણું ન ગહિજ્જામિ જાવ છલેણે ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અન્નેણે વા કેણઈ રોગાયંકાઇણા કારણેણે એસ પરિણામો ન પરિવડઇ, તાવમેય વિસઠાણ તવ પન્નત્ત, નન્નત્ય રાજ્યાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિઓગણે ગુરુનિગહેણે વિત્તિકતારેણં અરિહંતસખિય, સિદ્ધસખિયે, સાહુસખિય, અપ્પસખિય, ઉવસંપન્જામિ, અન્નત્થણાભોગેણં સહસા મહત્તરા૦ સવ્વસમાહિ૦ વોસિરામિ.
(છઠ, ઉપવાસ, આયંબિલ કે એકાસણાદિથી છ માસમાં એક ઓળી અને દસ વર્ષમાં વીસસ્થાનકતપની વીસે ઓળી પૂર્ણ કરવી જોઈએ.)
દંડકમાં તપ પ્રમાણે પાઠ ફેરફાર કરવાનું કોષ્ટક
(
તપ
વરિસાઈ { માસાઈ
બીજ. પંચમી અષ્ટમી એકાદશી ચતુર્દશી રોહિણી
ર છે ?
પંચ અઠ ઇગારસ ચઉદસ સત્ત
૧૪
૧૯
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
તપ
વરિસાઈ
માસાઈ | દિનાનિ
531
તિ
મેરુત્રયોદશી
તેરસ પોષ દશમી
દસ વર્ધમાનતય
વીસ સિદ્ધચક્ર કલ્યાણક
ધારણા પ્રમાણે. (૧૨૦) (વીસસ્થાનક તપદંડક-આલાવામાં ઘાટ્ટા કાળા અક્ષરોમાં આપેલ પાઠમાં તપ અનુસાર ઉપર પ્રમાણે તપનું નામ અને કાળનો ફેરફાર કરવો. દા.ત. ...ઇમ વઢમાણ તd ઉવસંપન્જામિ... કાલણ જાવ ચઉદસવરિસાઇ તિમાસાઇ વિસદિવસાઇ અહાગહિયભંગણે...).
લઘુ દીક્ષાવાળા માટે નવદીક્ષિત ગુરુ પાસે આવી “મFએણ વંદામિ” કહે, ખમાળ ઇરિયાવહિવેકરી, ખમા) ઇચ્છભ૦! મમ મુંડાવે? મામ પત્રાવે? મમ સમ્મત્ત-સામાઇમં, સવ્યવિરઇ-સામાઇયં, આરોહ? (ગુરુ-આરોમિ) ખમા, ઇચ્છાસં૦ ભO! મુહપત્તિ પડિલેહઉં? (ગુરુ પડિલેહેહ) ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં) ખમા૦ ઇચ્છ0 ભ0! તુહે અર્પ સમ્મત્ત-માસાયિય, સવ્વવિરઇ-સામાયિય આરોવાવણીય કાઉસ્સગ્ગ કરાવે? (ગુરુ-કરાવેમિ) ઇચ્છે, ઇચ્છભ0!
૨૦
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુમ્હ અમ્હ સમ્મત્ત-સામાયિય, સવવિરઇ-સામાયિય આરોવાવણીયું કરેમિ કાઉસ્સગ્મ-અન્નત્થ૦ ગુરૂ-શિષ્ય બન્ને એક લોગસ્સ (સાગરવરગંભીરા) નો કાઉસ્સગ્ગપારી પ્રગટ લોગસ્સ0
લિગ્ન (મુહૂર્ત) વેળાએ ગુરુ-ઊંચે શ્વાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ત્રણ ચપટીએ લોન્ચ કરે.
પછી સમ્યકત્વ ન ઉચ્ચરેલું હોય તો, ખમા૦ ઇચ્છકારિ ભગવદ્ પસાય કિસ્સા મમ સમ્મા દંડકં ઉચ્ચરાવેહ? (ગુરુ ઉચ્ચરાવેમિ.) ઇચ્છ, ગુરુ-નવકારપૂર્વક સમ્યક્ત્વ દંડક (પેજ૩ ઉપર આવેલ આલાવો) ત્રણવાર ઉચ્ચરાવે.
પછી-ખમા, ઇચ્છકારિ ભગવન્! પસાય કિસ્સા મામ સવ્યવિરઇ દંડક ઉચ્ચરાવે? (ગુરુ ઉચ્ચરાવમિ) ઇચ્છ, ગુરુનવકારપૂર્વક કરેમિ ભંતે ત્રણવાર ઉચ્ચરાવે, શિષ્ય-પાછળ મનમાં બોલે.
કરેમિ ભંતે સામાઇયં સવ્વ સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાયેણ, ના કરેમિ, ન કારવેમિ, કરંતંપિ અન્ન ન સમણુક્રાણામિ, તસ્મ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિમામિ અય્યાણ વોસિરામિ. (મંત્રેલો વાસક્ષેપ ચોખામાં ભેળવીને ચોખા સંઘને આપવા)
સર્વને માટે (૧) ખમા ઇચ્છ૦ ભo! તુમ્હ અરૂં સમ્મત્ત-સામાયિય, સલ્વવિરઇ-સામાયિય (પંચમહવયં રાઇભોયણવેરમાં છઠું
૨૧
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશવિરઇ-સામાયિય, સુય-સામાયિય તિસ્થમાલ) આરોહ? (ગુરુ-આરોવેમિ) ઇચ્છે, (અહિં તીર્થમાળા પહેરાવવી)
(૨) ખમા, સંદિસહ કિ ભણામિ? (ગુરુ-વંદિતા પહ) ઇચ્છે.
(૩) ખમા ઇચ્છ) ભવ! તુહે અમસ્તું સમ્મત્ત-સામાયિય, સલ્વવિરઇ-સામાયિય (પંચમહત્વયે રાજભોયણવેરમણે છઠં દેસવિરઇ-સામાયિય, સુય-સામાયિય, તિસ્થમાલ) આરોવિય ઇચ્છામો અણુસદ્ધિ (ગુરુ-આરોવિયં આરોવિય ખમાસમણાણે હત્યેણે સુત્તેણં અત્થણે તદુભાયેણે સમું ધારિજજાતિ અસિ ચ પવન્જાહિ ગુરુગુણહિં વૃઢિજ્જાહિ, નિત્યારગપારના હોય) તહત્તિ.
(૪) ખમાતુમ્હાણે પવેઇયં સંદિસહ સાહૂણં પવેમિ? (ગુરુ-પહ) ઇચ્છે.
(૫) નાણની ચારે બાજુ એકેક નવકાર ગણતાં અને ગુરુને “મFણ વંદામિ” કહેતાં ત્રણ પ્રદક્ષિણા આપે. ગુરુ પ્રમુખ ચતુર્વિધ સંઘ ત્રણવાર વાસક્ષેપ કરે)
ગુરુવાક્ય-સમ્મત્ત-સામાયિય, સવ્વવિરઇ-સામાયિય, (દેસવિરઇ-સામાયિય, સુય-સામાયિય થિરકરાવણીય નિત્યારગ-પારગા હોય. ગુરુવાક્ય-પંચમહવ્યું છઠં રાઇભોયણવેરમણં૦ (તિસ્થમાલં) આરોવિય-નિત્થારગપારગા હોહા શિષ્ય-ઇચ્છામો અણુસટૂિંઠ, કહે.
૨૨
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
() ખમાતુ તુમ્હાણ પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? (ગુરુ-કરેહ) ઇચ્છે.
(૭) ખમા, ઇચ્છા, સં૦ ભo! સમ્મત્ત-સામાયિય, સવવિરઇ-સામાયિય, (દસવિરઇસામાયિય, સુય-સામાયિય, થિરીકરાવણીય.
પંચમહવ્વર્યા રાઇભોયણવેરમણે છઠું (તિસ્થમાલ) આરોવાવણીયં કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થ0 એક લોગસ્સ (સાગરવરગંભીરા)નો કાઉસ્સગ્ગવ પારી પ્રગટ લોગસ્સ૦ બે વાંદણા, ઇચ્છા, સંવે ભo! બેસણે સંદિસાહઉં? (ગુરુસંદિસામિ) ઇચ્છે, ખમા૦ ઇચ્છા સં૦ ભo! બેસણે ઠાઉં? (ગુરુ0ઠાએહ) ઇચ્છ, ખમા. અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં.
લઘુ-વડી દીક્ષાવાળા માટે ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ0! મમ નામ ઠવણું કરે? ગુરુ નામ થાપે.
દિબંધ આ પ્રમાણે-નવકાર૦- કોટિગણ, વયરી શાખા, ચાન્દ્રકુલ, આચાર્ય.......ઉપાધ્યાય.....(પ્રવર્તિની.) અમુકના શિષ્ય-શિષ્યા તરીકે તમારું નામ મુનિ..સાધ્વી...સ્થાપન કરવામાં આવે છે. આ પ્રમાણે ત્રણવાર બોલી વાસક્ષેપ કરે)
યોગમાં હોય તો પણું કરાવવું, યોગમાં ન હોય તો પણ કોઇક પર્વણું કરાવે છે.
૨૩.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખમા∞ અવિવિધ આશાતના (પડદો) ખમાળ સજ્ઝાય અને ઉપયોગના આદેશ માગવા, પછી ગુરૂવંદન અને પચ્ચક્ખાણ૦ પછી બહુવેલના આદેશ માગવા.
પછી અચિત્તજ ઓહડ્ડાવણાર્થે ચાર લોગસ્સનો (સાગ૨વ૨ગંભીરા) કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦
પછી સંઘ નૂતનદીક્ષિતને વંદન કરી વસ્ત્રાદિ વહોરાવે, પછી નૂતન દીક્ષિત-ખમા૦ ઇચ્છુકારિ ભગવન્! પસાયં કિચ્ચા હિતસિખ્ખું પસાયં કરાવેહ (ગુરુ કરેમિ) (ગુરુ-ઉપદેશ આપે)
પછી શિષ્યને ઇશાન ખુણા તરફ ચલાવે. વાજતે ગાજતે જિનમંદિરે જાય, ચૈત્યવંદન કરી વસતિમાં આવી. ઇશાન સન્મુખ મુખ રાખી અષ્ટોત્તરશત નમસ્કાર મહામંત્ર ગણે.
દિન
૧
અધ્ય. શુ.ઉ.નં.૧ ૨
કાઉ. +૪ તપ ૩
લઘુ થોગોāહન યંત્ર
શ્રી આવશ્યક શ્રુતસ્કંઘે દિ ૮, નંદિ-૨
૬
૩ ૪ ૫
૩ ૪
પ્
૩
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૨૪
For Private And Personal Use Only
૩
+ શ્રુતસ્કંધ ઉદ્દેશાની નંદિમાં કાઉસ્સગ્ગ-૧, પછી પ્રથમ અધ્યયનના ઉદ્દેશ સમુદ્દેશ અને અનુજ્ઞાના કાઉસગ્ગગ્ગ-૩, મળી કાઉસગ્ગ ચાર.
૭
८
શ્રુસ. શ્રુ.અ.નં.
૧-તપ ૧-તપ
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દિ૦ ૧૫, નંદિ-૨
૧૪ ૧૫
દિન ૧ | ૨ | ૩ | ૪ | ૫ | | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ ૧૨ ૧૩ અ.| શ્રુ.ઉ.૨ | ૩ | ૪ | ૫ | ક | ૭ | ૮ | ૯ | ૯ | ૧૦ | ચ ચુ.
. | મુ. સ. | અ.નં.
નં. ૧
|
For Private And Personal Use Only
| ૦
ર૫
ઉ. |
|
|
|
|૧/૨ | O |
૦ [૧૨ /૩/૪
૦
૦
૦
www.kobatirth.org
(કા. ૪,તપ | ૩ | ૩ | ૩ |
૯ | ૩ | ૩ | ૩ |
૭ | ૮
૩
૩
૩] ૧,તપ|૧,તપ
(૧) કાલગ્રહણ સિવાયના જોગમાં અનુજ્ઞા પછી ઈ0 ભ0 તુ0 અO અમુક સૂત્રે વિધિઅવિધિ દિન પેસરાવણી, પાલી? તપ (પારણું) કરશું! એમ કહેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
ઉપધાન તપાઠ યંત્ર મૂલ નામ
ચાલુ નામ | દિન ! ઉપવાસ વા) ૧ | વા૦ ૨ | વા૦ ૩. ૧. પંચમંગલ- નવકારમંત્ર | ૧૮ | પ૭=૧૨ll | પાંચપદ ચારપદ
મહાશ્રુતસ્કંધ ૨. પ્રતિક્રમણ ઈરિયાવહિવે [ ૧૮ ] પા =૧ર | જેમ જીવા | બાકીનું | ૦ શ્રુતસ્કંધ તસ્યઉત્તરી
વિરાહિયા ૩. શકસ્તવઅધ્ય. | નમુત્થણ ૩૫ | ૩+૮+૪=૧૯| પુરિસરર | ધમવર... બાકીનું
ગંધહત્થિણ | ચક્રવીણ ૪. ચૈત્યસ્તવ | સવ્વલોએ ૪ | ll
સંપૂર્ણ | ૦ અધ્યયન અન્નત્થ૦ ૫. નામસ્તવ અધ્ય. | લોગસ્સી ૨૮ [ ++કા=૧પ/ પ્રથમ ગાથા ર થી ૪ | બાકી. ૬. શ્રુતસ્તવ અધ્ય. | પુકખરવરદીવ | ૭ | ર+રી)=૪ll | પુખર૦ | સિદ્ધાણં૦ | ૦ સિદ્ધસ્તવ અધ્ય. સિદ્ધાણંબુદ્ધાણં
સંપૂર્ણ | | વૈયાવચ્ચનું વેયાવચ્ચગરારંવ
સંપૂર્ણ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમ વાંચન વિધિ શ્રી કલ્પસૂત્ર વાંચતા પહેલા કરવાનો વિધિ :વસ્તી સો ડગલાની જોઈ પ્રથમ સ્થાપનાજી ખુલ્લા કરવા પછી ખમાસમણ દઈ ઇરિયાવહિયં કરવા પછી ખમાસમણ આપી ઇચ્છા-સદિ.-ભગવનું, વસતિ પdઉં?
ઇચ્છે પછી ખમા. ભગવદ્, સુદ્ધા વસહી પછી ખમા ઇચ્છા. સંદિ. ભગવદ્
અનુયોગ આઢવાવણીય મુહપત્તિ પડિલેઉં? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી
પછી બે વાંદણા આપવા. પછી ખમા ઇચ્છા. સંદિસહ ભગવદ્, અનુયોગ આઢવું
ઇચ્છે કહી ઇચ્છા. સંદિસહ. ભગવન, અનુયોગ આઢવાવણી કાઉસગ્ગ કરું?
ઇચ્છું કહી અનુયોગ આઢવાવણીયું કરેમિ કાઉસગ્ગ અન્નત્થ. કહી એક
નવકારનો કાઉસગ્ગ કરી પાર્યા વગર પ્રગટ એક નવકાર ગણવો પછી બે
વાંદણાં આપીને બેસણે સંદિસાઉં? બેસણે ઠાઉં ના બે આદેશ માંગીને ખમા.
આપી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ દેવું.
૨૭
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસક્ષેપ મંત્રવાની વિધિ અનામિકા આંગળીથી પહેલાં તો વાસના થાળમાં વચ્ચે ત્રણ આંટા દક્ષિણાવર્તના આકારે કરીને, ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમા ઓં ને આલેખી (૧) પૂર્વથી પશ્ચિમ સુધી (૨) દક્ષિણથી ઉત્તર સુધી (૩) ઇશાનથી નૈઋત્ય સુધી (૪) અને અગ્નિથી વાયવ્ય સુધી, એમ ચાર-રેખાઓ કરી આઠ
આરાવાળું ચક્ર આલેખે. તેના મધ્યમાં મૂળબીજ હી ને આલેખી, છેડેથી ત્રણ આંટા દક્ષિણાવર્તના આકારે કરી આવર્તને છેડે ક્રીં ને આલેખી શ્રી ની સામે પૂર્વ દિશામાં શ્રી
નમો અરિહંતાણં ની સ્થાપના મનથી જ મંત્રાક્ષરોનું ચિત્તવન કરતો કરે, પછી તે જ રીતે અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય અને પશ્ચિમમાં અનુક્રમે ઓ શ્રી નમો સિદ્ધાણં થી ઓ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં સુધીનાં ચાર પદોની સ્થાપના ચિન્તવે, વાયવ્યમાં ઓ હ્રીં નમો દંસણમ્સ, ઉત્તરમાં ઓ હ્રીં નમો નાણસ્સ અને ઇશાનમાં ઓ શ્રી નમો ચારિત્તસ્મ પદની સ્થાપના મનથી જ કરે, પછી આચાર્ય સૂરિમંત્રને, ઉપાધ્યાય પાઠકમંત્રને અને તે સિવાયના બીજા વર્ધમાનવિઘાને સ્મરણ કરતા સાત મુદ્રાઓથી વાસને સ્પર્શ
કરે.
ઇતિ વાસક્ષેપ મંત્રવાની વિધિ
૨૮
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ધમાનવિદ્યા ઐ નમો અરિહંતાણં, ૐ નમો સિદ્ધાણં, ૐ નમો આયરિયાણં, ૐ નમો ઉવઝાયાણં, ૐ નમો લોએ સવ્વસાહૂણં, 3ૐ નમો અરહઓ ભગવઓ મહઇ મહાવીર વદ્ધમાણસામિસ્ટ સિઝઉ મે ભગવઇ મહઇ મહાવિજ્જા, વીરે ધીરે મહાવીરે જયવીરે એણવીરે વદ્ધમાણવીરે, જયે વિજયે જયંતે અપરાજિએ અણહિએ, ૐ શ્રી ઠક ઠક ઠક સ્વાહા.
સાત-મુદ્રા (૧) પરમેષ્ઠિ (૨) ધનુ (૩) સૌભાગ્ય (૪) ગરૂડ (૫) પદ્મ (ક) મુગર (૭) અંજલી મુદ્રા.
અંજની ના
::
:
પ્રવપક
Jક :
૨૯
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપનાથાર્થ પ્રતિષ્ઠા વિધિ (૧) શાંતિસ્નાત્ર :- અષ્ટોત્તરી કે સિદ્ધચક્ર પૂજન વખતે પણ નવગ્રહાદિના પૂજન પૂર્વે નવગ્રહાદિનું આહ્વાન કરતાં પૂર્વે નીચેનો પાઠ બોલવો.
શ્રી સ્થાપનાચાર્ય અંજન પ્રતિષ્ઠાવિધિ પ્રસંગે અત્ર આગચ્છ આગચ્છ (૨) ઉપર મુજબ નવગ્રહાદિના પૂજન વખતે આહ્વાન કર્યું હોય તો શાંતિસ્નાત્રાદિની વિધિ બાદ વિસર્જન વિધિ પૂર્વે સ્થાપનાજીની પ્રતિષ્ઠા થવી જોઈએ, એવું મુહૂર્ત ન આવતું હોય તો બોલેલા પાઠનો કોઈ અર્થ નથી. (૩) ઉપર મુજબ શાંતિસ્નાત્રાદિમાં મૂકવું શક્ય ન હોય તો પ્રતિષ્ઠા સમય પૂર્વે સ્નાત્ર ભણાવી સ્થાપનાજીને સર્વોષધિથી અભિષેક કરવા... (૪) નવા સ્થાપનાજીને ૧૮ અભિષેક કરવા આવશ્યક છે... પ્રતિષ્ઠા બાદ થાય તો અતિશ્રેષ્ઠ કારણે પહેલા પણ કરી શકાય.. (૫) પ્રતિષ્ઠાના સ્થાને વિધિકાર ભૂમિશુદ્ધિ ગોમૂત્રસોનાવણી-દુધપાણી (ગમેતે ૧) થી કરે.... () પ્રતિષ્ઠાચાર્ય અને સ્થાપનાચાર્ય ઉપર ચંદરવો બાંધે.... (૭) અંજન-પ્રતિષ્ઠાની યોગ્યતાવાળા ગુણવાન આચાર્યઉપાધ્યાય-પંન્યાસ કોઈપણ પ્રતિષ્ઠા કરી શકે તેમને પોતાના
૩૦
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રબળાદિ જોઈ દ્વિસ્વભાવ યા સ્થિરનવમાંશે મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિષ્ઠા કરે... (૮) પ્રતિષ્ઠાચાર્ય હાથ-પગની શુદ્ધિ કરે... સદશ લાક્ષણિક વસ્ત્ર પરિધાન કરે. તેઓને વિધિકાર કંકણ-મુદ્રિકાદિ ચિહ્ન કરે... (૯) નવીન સ્થાપનાજી બને તો ચાંદીના થાળમાં પધરાવી કપડું ઢાંકે... (૧૦) અખંડ ધૂપ-દીપ સાથે પડદામાં ગુરુ મૂળમંત્રથી પ્રતિષ્ઠા કરે... (૧૧) પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થાય ત્યાં સુધી વાજિંત્રાદિના મંગળ
ધ્વનિ કરે... (૧૨) ઈરિયાવહિયે.... (૧૩) “શ્રી તીર્થકર ગણધર પ્રસાદાતુ મમ એષ યોગ ફલતુ” (૩ વાર...) (૧૪) ભૂમિશુદ્ધિ. “ૐ ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા' ૩ (૧૫) શરીરશુદ્ધિ... “ૐ અમલે વિમલે સર્વતીર્થજલે ૫: ૫: પાં પાં વાં વાં અશુચિ: શુચિર્ભવામિ સ્વાહા..” (૩ વાર...) (૧૧) વસ્ત્રશુદ્ધિઃ- ૐ હ્રીં ઝવી સ્વ પો પો વસ્ત્રશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા.” ૩ (૧૭) પંચપરમેષ્ઠીના પાંચ પદની જમણા હાથની આંગળીઓમાં ક્રમશઃ સ્થાપના. ૩ વાર અંગુઠો.. તર્જની... મધ્યમા.. અનામિકા.... કનિષ્ઠા.... ૐ નમો અરિહંતાણં.. નમો સિદ્ધાણ... પ પદો..
૩૧
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ડાબાહાથથી દુ:સ્વાદિના રક્ષણાર્થે ૩ વાર કુરુકુલ્લેની સ્થાપના... ૐ લલાટે... કુ ડાબાખભે.. ? ડાબાપેટે (કુક્ષી)... કુ ડાબા પગે... જમણા પગે... સ્વા. જમણી કુક્ષી.. હા જમણાખભે સ્પર્શ કરવો... સીધુ-ઉર્દુ ૩ વાર... (૧૯) કલ્મષદહન - બે હાથ બે ભૂજા પર રાખી ૩ વાર...
ૐ વિઘુસ્યુલિગે મહાવિદ્ય સર્વકલ્મષ દહ દહ સ્વાહા..' (૨૦) હૃદયશુદ્ધિ:- ડાબો હાથ હૃદય પર રાખી ૩ વાર... “ૐ વિમલાય વિમલચિત્તાય ઝવી સ્વી સ્વાહા...”
સકલીકરણ, ૩ વાર.... ફિ ૫ ઊં સ્વાહા... ૐ હ્રીં નમો અરિહંતાણ હૃદયે...
ૐ હ્રીં નમો સિદ્ધાણં લલાટે... ૐ હ્ નમો આયરિયાણં મસ્તકે... ૐ હ્રીં નમો ઉવજઝાયાણં બે બાહુમાં...
ૐ હ્ર: નમો લોએ સવ્વસાહૂણં શસ્ત્રમુદ્રા આયુધ.. (૨૧) ૧ વાર યા ૩ વાર આલ્વાન:- “શ્રી ચતુર્વિશતિ જિન શ્રી ગૌતમસ્વામી શ્રી પુડરિકસ્વામી હસ્તેનેય ક્રિયમાણા સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા શાશ્વતપ્રતિમાવત્ સ્થિરા ભવતુ અત્ર પ્રસગે દશદિગ્ધાલા: ચતુર્લોકપાલા: નવગ્રહા ભવનપત્યાદિ ચતુર્નિકાયદેવદેવ્ય: સમ્યગ્દષ્ટયઃ અત્ર આગચ્છખ્તર તિષ્ઠનુર સર્વે સન્નિહિતા ભવતુ સમ્યફ શાંતિ તુષ્ટિ પુષ્ટિ વૃતિ મતિ કીર્તિ કાંત્યાદિ કારક ભવન્તુ.” (૨૨) નવગ્રહાદિ પૂજનમાં સ્થાપનાચાર્યજી મૂકેલા હોય તો ઉપરના મંત્રમાં આગચ્છન્નુ અને તિષ્ઠન્ત પાઠ ન બોલવો...
૩૨
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) શ્રી સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા નિમિત્તે દેવવંદન કરું? ઇચ્છે...ૐ નમો પાર્શ્વનાથાય... વગેરે નંદીના દેવવંદનની જેમ શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ... વંદણવત્તિયાએ... અન્નત્થ... ૧
લોગસ્સ સાગરવરગંભીરા... શ્રી શાંતિ શ્રુતશાંતિ પ્રશાંતિ.... સ્તુતિ... પછી
શ્રી શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ. ૧ નવકાર... વદવદતિ ન...
શ્રી શાંતિદેવતાયે કરેમિ કાઉ. ૧ નવકાર... શ્રી ચતુર્વિધ સંઘસ્ય શાસનોન્નતિ કારિણી શિવશાંતિકરી ભૂયાત્ શ્રીમતી શાંતિદેવતા...
શ્રી શાસનદેવતા આરાધનાર્થ કરેમિકાઉ. ૧ નવકાર ઉપસર્ગવલયનનિરતા....
શ્રી ભવનદેવતાર્ય કરેમિ કાઉ. વ નવકાર.. જ્ઞાનાદિ ગુણયુતાનામ્...
શ્રી ક્ષેત્રદેવતાયે કરેમિ કાઉ. ૧ નવકાર... યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય... (૨૪) શ્રી અમ્બિકાર્ય કરેમિ કાઉ. ૧ નવકાર...
અમ્બાબાલાંકિતાંકાસી સૌખ્ય ખ્યાતિ દદાતુ નઃ માણિક્ય રત્નાલંકાર ચિત્ર સિંહાસન સ્થિતા; શ્રી અચ્છતાયે કરેમિ કાઉ. ૧ નવકાર
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્ભુજા તડિત્વર્ણા કમલાક્ષી વરાનના ભદ્ર કરો, સંઘસ્યાડછુપ્તા તુરગવાહના;
સમસ્ત વૈયાવચ્ચગરાણ થી સંપૂર્ણ જયવીયરાય. નંદીના દેવવંદનવતું.” (૨૫) “ૐ ૐ નમઃ” કપડા પર વાસક્ષેપ નાંખી કપડું ખોલવાનું.. (૨૬) પંચ પરમેષ્ઠી આલ્વાન વગેરે ૩ – ૩ વાર બોલવા.... (૧) આહ્વાહન મુદ્રા ૐ હ્રીં શ્રીં અહં અહંન્તો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર.. સંવૌષ.... ૐ હ્રીં શ્રી અ સિદ્ધા ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર.. સંવષર્ .. ૐ હ્રીં શ્રીં અહં આચાર્ય ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર.. સંવષ.... ૐ શ્રી શ્રી અર્વ ઉપાધ્યાય ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરજુ૨. સંવૌષ... ૐ હ્રીં શ્રીં અહં સાધવો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર.. સંવષર્ .... સ્થાપના મુદ્રા... પૂર્વવત્ છે પણ અવતરજુને બદલે તિષ્કન્તુ ઠઃ ઠ:
ૐ હ્રીં શ્રી અઈ અહંન્તો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ તિષ્ઠજુ ઠાઠ:
૩૪
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3ૐ હ્રીં શ્રી અહં સિદ્ધા ભગવન્ત એષ સ્થાપનાચાર્યાદિષ તિષ્ઠન્ત ઠ: 6:ો.
ૐ હ્રીં શ્રી અહં આચાર્ય ભગવન્ત એષ સ્થાપનાચાર્યાદિષ તિષ્ઠન્ત ઠઃ ઠ: ૩ૐ હ્રીં શ્રી અઈ ઉપાધ્યાય ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ તિષ્ઠન્ત ઠક ઠ:
ૐ હ્રીં શ્રીં અહં સાધવો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ તિષ્ઠન્ત ઠક ઠ:I
સંનિધાન મુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્ત ઠક ઠક ને બદલે અત્રેવ સન્નિહિતા ભવન્ત વર્ષ
અવગુંઠનમુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠનુ ઠઃ ઠર ને બદલે અત્રવ સ્થાતવ્યમ્
તર્જની મુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્ત ઠઃ ઠઃ ને બદલે પરેષામ્ મિથ્યાદશાં અદશ્યા ભવન્તુ
છોટીકા :- પૂર્વ - દક્ષિણ - પશ્ચિમ - ઉત્તર – ઉપર - નીચે..
અ-આ ઇ-ઈ ઉ-ઊ એ-ઐ ઓ-ઔ અં-અઃ અક્ષરો બોલવા દ્વારા ૨-૨ ચપટી વગાડવી ઘેનમુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્ત ઠક ઠક ને બદલે અમૃત ક્ષરજ્યા સંજિવી ભવન્તર.
૩૫
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંજલિમુદ્રા (અર્ણમુદ્રા) - ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્ત ઠઃ ઠા ને બદલે... ગન્ધાદ્યÁ ગૃષ્ણનુર સંઘસ્ય શાંતિતુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વજુ સ્વાહા.
પ્રતિષ્ઠાચાર્ય ક્રમશઃ ચંદન - કેસર અને ઉત્તમ દ્રવ્યથી બધાજ અક્ષને સંપૂર્ણ વિલેપન કરે... વિધિકારક પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેદ્ય-ફળ પૂજા કરે..
પ્રતિષ્ઠાચાર્ય ૭યા ૨૧ વાર સૂરિમંત્ર ગણી બધા અક્ષ પર વાસક્ષેપ કરે અને વિધિકાર અક્ષતથી વધારે....
પ્રતિષ્ઠાચાર્ય સૌભાગ્યમુદ્રાથી નીચેનો સૌભાગ્ય મંત્ર ૩ વાર ગણી બધે વાસક્ષેપ કરે..
ૐ નમો વગૂ વષ્ણુ નિવગુ નિવગુ સમુણે સોમરસે મહુ મહુરે જયન્ત અપરાજિ એ સ્વાહા”
સૌભાગ્ય મુદ્રાથી અરિહંત પદનો મંત્ર ૭ વાર ભણે....
“ૐ નમો અર્હતે જિનાય રજોહનનાયડઘોર સ્વભાવાય નિરતિશય પૂજાર્યાય અરુહાય ભગવતે હ્રૌં અહંત્પરમેષ્ઠિને 'નમઃ હ્રીં શ્રીં અહં અન્તો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વન્તર સ્વાહા. પરમેષ્ઠી મુદ્રાથી સિદ્ધપદનો મંત્ર ૭ વાર ભણે...
ૐ નમો સ્વયમ્ભવે અજરાય મૃત્યુંજયાય નિરામયાય અનિધનાય ભગવતે નિરંજનાય સિદ્ધ પરમેષ્ઠિને સ્વાહા હ્રીં શ્રીં અહં સિદ્ધા ભગવન્ત એષ સ્થાપનાચાર્યાદિષ
૩૬
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરન્નુ અવતરનું સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વનુ સ્વાહા. (૩૩) પ્રવચન મુદ્રાથી આચાર્યપદનો મંત્ર ૭ વાર ભણે..
ૐ નમ: પચ્ચવિધાચારદિને તદાચરણશીલાય તત્વવર્તકાય હૈં આચાર્ય પરમેષ્ઠિને સ્વાહા ૩ૐ હ્રીં શ્રી અહિં આચાર્યા ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વિન્તુ સ્વાહા.' (૩૪) ધેનમુદ્રાથી ઉપાધ્યાય પદનો મંત્ર ૭ વાર ભણે...
ૐ નમો દ્વાદશાંગ પરમ સ્વાધ્યાય સમૃદ્ધાય તદાનોઘતાય હ્રીં ઉપાધ્યાય બ્રહ્મણે સ્વાહા ૐ હ્રીં શ્રી અર્ધ ઉપાધ્યાયા ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વન્તુ સ્વાહા.' (૩૫) અંજલિમુદ્રાથી સાધુપદનો મંત્ર ૭ વાર ભણે... - “ૐ નમ: સ્વર્ગાપવર્ગ સાધકાય હ્ર: સાધુ મહાત્મને સ્વાહા ૩ૐ હ્રીં શ્રી અહં સાધવો ભગવત્ત એષ સ્થાપનાચાર્યાદિષ અવતરન્નુર સંઘસ્ય શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વજુ સ્વાહા.”
દરેક અને હસ્ત સ્પર્શ-કેસર છાંટણા - વાસક્ષેપ - અક્ષતક્ષેપ કરવો... (૩૬) મુહૂર્તના સમયે:- “૧ નવકાર અને ૐ નમો આયરિયાણં ભગવત્તાણું નાખીણ દંસણીણ ચરિત્તીર્ણ પંચવિહાયાર સુઢિયાણ આયરિયા ભગવન્તો ઇહ અવતરન્તુ
૩૭
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરજુ સાહુ - સાહણી - સાવિય સાવિયા કર્યું પ્રય પડિચ્છન્નુર સબસિદ્ધિ દિસત્તેર સ્વાહા.” ૭ વાર ભણી અનામિકાથી કેસર છાંટણા અને વાસક્ષેપ કરવો... (૩૭) ૭-૨૧ કે ૧૦૮ વાર સૂરિમંત્રથી વર્ધમાનવિદ્યા ભણી વાસક્ષેપ... (૩૮) શસ્ત્રમુદ્રાથી હસ્તસ્પર્શ - મના આસન ચલન.... આજ્ઞાહીને ક્રિયા હીનું મંત્રહિન ચ યસ્કૃતમ્ તત્સર્વ કૃપયાદેવી! ક્ષમસ્વ પરમેશ્વર! આલ્વાને નૈવ જાનામિ ન ચ જાનામિ વિસર્જનમ્ પૂજાવિધિ ન જાનામિ સમસ્વ પરમેશ્વરી સૌખ્યદેહિ જયંદેહિ, રાજ્યમાન ચ દેહિ મે દેહિ મે વિપુલા લક્ષ્મી સર્વરોગ્ય ચ દેહિ મા (૩૯) શ્રી ચતુર્વિશતિજિન શ્રી ગૌતમસ્વામી શ્રી પુણ્ડરીકસ્વામી હસ્તન કૃતાઇયે સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા શાશ્વતપ્રતિમાવત્ સ્થિરા ભવતુ, દશદિપાલ:, ચતુર્લોકપાલા - નવગ્રહ:- ભવનપત્યાદિ ચતુર્નિકાય દેવ દેવ્ય: સમ્યગ્દષ્ટય: સર્વે સન્નિહિતા ભવન્તુ સમ્યક્ શાંતિ તુષ્ટિ પુષ્ટિ ધૃતિ મતિ કીર્તિ કાંત્યાદિ કારક ભવન્તુ પુનરાગમનાય સ્વસ્થાન ગચ્છતુર.. વિસર્જન મુદ્રા... અવિધિ આશાતના... (૪૦) વિધિકારક આરતી - મંગળદીવો – શાંતિકળશ કરે. (૪૧) શક્ય હોયતો પ્રતિષ્ઠાચાર્ય ૧૦૮ વાર સૂરિમંત્ર ગણી વાસક્ષેપ કરે...
૩૮
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવકારવાળી મંત્રવાની વિધિ નીચેની ગાથા ૧૦૮ વાર બોલવા પૂર્વક ૧૦૮ વાર નવકારવાળી ઉપર વાસક્ષેપ કરવો. ગાથા - ૐ રત્નઃ સુવર્ણર્નીશ્ચર્યા, રચિતા જપમાલિકા સર્વગાત્રેષુ સર્વાણિ, વાંછિતાનિ પ્રયચ્છતુ-૧ નવકારવાળી ગુરુપુષ્યના યોગમાં મંત્રિત કરવી. નવકારવાળીને સપ્ત મુદ્રાઓ બતાવવી.
રક્ષા પોટલી મંગવાની વિધિ મંત્ર - ૐ હું શું ભૂં ફુટુ કિરિટિ કિરિટિ ઘાતય ઘાતય, પરકૃત વિનાનું ફેટય સ્કેટય, સહસખડાનું કુરુ કુરુ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમંત્રાનું ભિન્દ ભિન્દ હૈં ક્ષઃ સ્વાહા આ મંત્રથી વાસક્ષેપ સાત વાર મંત્રીને રક્ષા પોટલી ઉપર નાંખવો.... શ્રી વર્ધમાન વિદ્યા શ્રી સૂરિમંત્ર થી મંત્રિત કરવી અને મુદ્રાઓ વગેરે બતાવવી જોઇએ. ચાતુર્માસ પ્રવેશ વગેરે પ્રસંગ પર
નગર પ્રવેશની વિધિ પ્રાથમિક વિધિ-પ્રવેશના એક દિવસ પહેલાં સાંજે થોડી માટી અને ૧૧કાંકરી લાવવી (વડીલ અને વક્તા અલગ હોય તો હું કાંકરી અધિક લેવી) તેને રાતે અથવા પ્રવેશ દિનના પ્રાતઃકાલે માટી ( એકેક કાંકરીને નવ વખત શ્રી વર્ધમાન
૩૯
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાથી અભિમંત્રિત કરીને પોતાની પાસે રાખવી. સવારે મંગલ કરી, પૂજ્ય ગુરુદેવ તથા આજ્ઞા આશીર્વાદદાતા ગુરુદેવને વંદનાદિ કરવું આવેલ વાસક્ષેપ લેવો અને.... સહવર્તિઓને પણ વાસક્ષેપ કરવો.
શુકન લઇ મુહૂર્તના સમય પહેલા જ્યાંથી નગર પ્રવેશ કરવાનો હોય, ત્યાં પહોંચી જવું.
પ્રવેશ સ્થાન પણ કરવાની વિધિ ઇરિયાવહિયં કરવા. બધાએ બેસીને ભાવમંગલ સ્વરૂપ નમસ્કાર મહામંત્ર ઉવસગ્ગહર સ્તોત્ર આદિ સ્તોત્ર તથા મંત્રવિદ્યાનું સ્મરણ કરવું.
ત્યારબાદ બની શકે તો બધાએ અથવા વડીલઅવક્તાએ જે દિશા સન્મુખ પ્રવેશ કરવાનો હોય તે દિશાની હદ પર ઊભા રહીને ક્ષેત્રદેવતા (ગામ-નગર દેવતા) ને આહ્યાનાદિ કરવા પછી.. પિત્તદેવયાએ કરેમિ કાઉઅન્નત્થ... એક નવકારનો કાઉ કરવો પછી “યસ્યાઃ ક્ષેત્ર' સ્તુતિ કહી નવકાર બોલવો. પછી ક્ષેત્રપાલનો મંત્ર ત્રણવાર બોલીને ત્રણવાર ભૂમિપર વાસક્ષેપ કરી તેમની નગરપ્રવેશ માટે અનુમતિ લેવી. ત્યારબાદ ભૂમિપર સંક્ષિપ્તથી નામ નિર્દેશ સાથે નવગ્રહ-દશદિક્પાલનું વાસક્ષેપ કરવા દ્વારા વિધાન કરવું. ત્યારબાદ.... અભિમંત્રિત કરેલી એકેક કાંકરીને ક્રમશઃ લઈને નીચેનો શ્લોક અને શ્રીધર્મચક્ર વિદ્યા બોલીને વારા ફરતી ચાર દિશા (સન્મુખ દિશાથી પ્રારંભ) અને ઉર્ધ્વ-અધો દિશામાં તે તે કાંકરીનો પ્રક્ષેપ કરવો. (વડીલ અને વક્તાએ)
૪૦
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લોક - ૐ પડુ ભગદેર દાહં કાર્સ સાસં ચ સુલ માઇણિ; પાસ પહુપભાવેણ નાસંતિ સયલ રોગાઇ હીં સ્વાહા ..... ૧
વિદ્યા - ૩ૐ નમો ભગવઓ મહઈ મહાવીર વદ્ધમાણ સામિસ્સ જસ્સ વરધમ્મચક્ક જલતં ગચ્છેદ આયાસ પાયાલ લોયાણ ભૂયાણ જુએ વા રણે વા રાયગણે વા વારણે બંધણે મોહણે થંભણે સવ્વસત્તાણે અપરાજિઓ ભવામિ સ્વાહા.
પછી... વડીલ સમયાનુસાર મંગલરૂપે નવકાર, ઉઠે ઋષભ અજિત... ભવન્તુ સ્વાહા, શ્રી ગૌતમાષ્ટક આદિ સંભળાવે ૐ નમો નિણાણે... અહત નમઃ સ્વાહા.
એક વાર અથવા ત્રણવાર સમુહમાં બોલાવે પછી... જમીન પર સળીથી ચોરસ આકાર કરી તેમાં અભિમંત્રિત માટીને મૂકે. પછી... શુભમુહૂર્ત પ્રાપ્ત થયે નીચેના મંત્રનું મનમાં ત્રણવાર સ્મરણ કરવું.
મંત્ર - ૐ નમો અરહંતાણં ૐ નમો ભગવઈએ ચંદાવઈએ મહાવિજ્જાએ ભત્તહાએ ગિરે ગિરે હુલ હુલે ચુલુ ચુલ મથુરવાહિનિએ સ્વાહા (આ મંત્રનો જાપ સવારે ૧૦૮ વાર કરી લેવો) ત્યાર બાદ શુકન/સ્વરનો નિર્ણય કરી પ્રથમ ચરણ બનાવેલ ચોરસ માં મૂકી શ્રી નવકાર મહામંત્રના સ્મરણ કરતા હર્ષોલ્લાસ સાથે નગરની હદમાં પ્રવેશ કરવો.
(પ્રવેશ કરતી વખતે શ્રાવક ગહૂલી વગેરે કરે તો સારુ) પ્રવેશ કર્યા પછી.. નજીકમાં જે વિશાલ વૃક્ષ આવે તેના થડમાં ચાર
૪૧
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંકરી મૂકાવવી. અને... એક કાંકરી ચાતુર્માસ સુધી વડીલ યા વક્તા પાસે રાખવી. (વિહાર થયે સ્વચ્છ સ્થાન પર મૂકી દેવી)
મકાન પ્રવેશ વિંધિ શ્રી સકલ સંઘ સાથે મકાનના દ્વાર પર આવીને (વડીલ સંક્ષિપ્ત નવગ્રહ-દિપાલ પૂજન કરે.. ભવનપતિ દેવનું (તે સ્થાનના દેવનું)
પૂજન કરી ભવણ દેવતાનો કાઉ કરે... “જ્ઞાનાદિગુણ સ્તુતિ, નવકાર.
ભવનદેવતાની અનુજ્ઞા માંગે) સંઘ ગફૂલી વગેરે કરે. મંગલગીતો ગાવે.
પછી વડીલ મંગલ સ્વરૂપ નવકાર બોલે તથા... ૐ નમો જિણાણ સમૂહમાં બોલાવે... મુહૂર્ત આવેથી સંઘની અનુમતિ લઈને શુકન-સ્વરનો નિર્ણય કરી
શ્રી સૂરિમંત્ર શ્રી વર્ધમાનવિદ્યાનું ત્રણવાર સ્મરણ કરીને ઉલ્લાસ અને વાજિંત્રોના નાદ સાથે મકાનમાં મંગલ પ્રવેશ કરે.. પછી સ્વસ્થાન પર બેસી શ્રી સંઘને માંગલિક સંભળાવે. સ્વયં શ્રી સૂરિમંત્ર-શ્રી વર્ધમાન વિદ્યાનું મનમાં સ્મરણ કરે. અન્ય મહાત્માઓ પણ સ્થાન પર બેસીને સમયાનુસાર મંગલ કરી લે.
નોટ : નગરપ્રવેશ યા ચાતુર્માસ પ્રવેશ દિવસે મંગલરૂપે આયંબીલ કરવું અને શ્રી સંઘમાં કરાવવા જોઇએ.
૪૨
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાજમ પાથરવાની વિધિ
જોઈતી વસ્તુઓની યાદી :- (૧) આયંબીલ કરેલી ૮ કુંવારી કન્યાઓ (૧૨વર્ષ સુધીની) (૨) ૫ સોપારી (૩) વાટકીમાં કંકુ (૪) ગૌતમસ્વામીજીનો ફોટો (૫) વાસક્ષેપ વાટકામાં બટવામાં રાખવો (૬) જે પાથરવાની છે તે સ્વચ્છ જાજમ (૭) તાંબાનો પૈસો-સિક્કો (૮) ચોખા ૨૦૦ ગ્રામ (૯) શુદ્ધજલ કળશામાં (૧૦) ગોમૂત્ર વાટકામાં (૧૧) ડાભનું ઘાસ (૧૨) ધરો (૧૩) ફૂલો (૧૪) ચાર પાંચ પાવલી (૧૫) ધૂપ (૧૬) દીપક.
મંત્ર - ૐ નમો ગોયમક્સ અક્ખીણ મહાણસસ્સ ભગવન્ ભાસ્કરી હ્રીં શ્રીં વૃદ્ધિ વૃદ્ધિ આનય આનય મમ મનોરથં પૂરય પૂરય સ્વાહા.
ૐ હ્રીં અર્હ નમો ગોયમસ્સ સિદ્ધસ્ટ બુદ્ધસ્સ અક્ખીણ મહાણસસ લદ્ધિસંપન્નસ ભગવનું ભાસ્કર મમ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધિ :- સહુ પ્રથમ એક બે સોપારી કંકુવાળી કરવી, ૧ સોપારી, ૧ તાંબાનો પૈસો અને એક ચપટી ચોખા આદિ ઉપરોક્ત મંત્રથી અથવા શ્રીવર્ધમાન વિદ્યાથી ૧૦૮ વાર મંત્રી લેવા, સોપારી જમણા હાથમાં રાખવી અને મંત્ર જાપ થયા પછી સોપારી ઉ૫૨ વાસક્ષેપ ક૨વો. (પૂજ્ય ગુરુ ભગવંત હોય તો તેમની પાસે મંત્રિત કરાવવું)
૪૩
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમણા હાથની મૂઠીમાં સોપારી, પૈસો, ચોખાને વાસક્ષેપ લેવો, અને ઉત્તર દિશા કે ઇશાન ખૂણા સામે રાખીને વિધિ કરાવનાર શ્રાવકે રહેવું.
જાજમ પાથરવાનું મુહૂર્ત આવે ત્યારે હાજર રહેલા દરેક ભાગ્યશાળીઓ પાસે ૧૨ નવકાર ગણાવવા.
જાજમ શુદ્ધને ચોકુખી લેવી, અને તેના પર શ્રી ગૌતમસ્વામીનો મંત્ર ગણી લેવો.
જે કુંવારી કન્યાઓ છે તેમને કપાળમાં તિલક કરવા, શુભ વસ્ત્રો પહેરાવવા, અને જાજમના ૪ છેડા ૪ કન્યાઓના હાથમાં આપવાં.
જાજમ પાથરવાની હોય તે જગ્યા શુદ્ધજલથી અને ગોમૂત્રથી પવિત્ર કરવી.
જાજમ જ્યાં પાથરવાની છે તેની વચ્ચે તેમજ ચાર ખૂણે કંકુના સાથીયા કન્યાઓ પાસે કરાવવા, તથા તેના પર ચોખા ચોટાડવા (નાંખવા).
વચ્ચે મંત્રિત સોપારી મૂકાવવી અને ડાભ ધરો ફુલને ૧૫ રૂપિયો વચ્ચે મૂકાવવો, તથા ચાર ખૂણે ચાર પાવલી સોપારી ડાભ ધરો ફૂલ મૂકાવવા અને વચલા ભાગમાં ધૂપ દીપ ચાલુ ૨ખાવવા.
ચોખા પૈસા સોપારી વાસક્ષેપ વગેરે જાજમ પાથરતાં પહેલાં ઇશાનખૂણે અથવા ઉત્તરદિશા તરફ જાજમની નીચે ઉછાળવા અને પછી તુરત જ કુંવારી કન્યાઓ દ્વારા જાજમ
४४
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથરાવતાં સર્વે જણાં નવકાર ગણતાં ગણતાં જમણો પગ પ્રથમ મુકતાં જાજમ પર જઈને બેસે.
જ્યાં સુધી ઘી બોલવાનું હોય (ઉછામણી કરવાની હોય) ત્યાં સુધી જાજમને ખાલી ન રાખવી, કોઈને કોઈ માણસે વારા ફરતી બેસી રહેવું.
જાજમ પાથરતાં તેની નીચે બરાબર વચ્ચે સાથીયો કરેલ છે તેના પર કોઈનો પગ ન આવે માટે તે જગ્યાએ ટેબલ કે પાટલો મૂકાવી. તેના પર ધૂપ-દીપ મૂકાવવાં.
આઠ કન્યાઓ ને શીખ આપવી.
પછી....શ્રી નવકાર બોલવો. ૐ નમો જિણાણું સ્વાહા સમૂહમાં બોલાવવું,
ત્યારબાદ જય સિરિ વિલાસ. સ્તોત્ર બોલવું આ સ્તોત્ર સાંભળ્યા પછી શ્રાવકો બોલીની શરૂઆત કરે.
આ જાજમની વિધિ રાજસ્થાની ક્ષેત્રોમાં વિશેષ પ્રકારે કરવામાં આવે છે. તે પર્યુષણમાં સુપનનું ઘી બોલતાં પહેલાં અને દેરાસરની પ્રતિષ્ઠા અંજનશલાકા ઉપધાનમાલ, સંઘમાલ વગેરે પ્રસંગોએ ઘી બોલતાં પહેલા કરવામાં આવે છે.
જાપ કરતાં સૂચન અને આવર્તો
ઘાસ ઉપર બેસી જાપ કરે તો પ્રીતિ તુટે કાષ્ઠ ઉપર બેસી જાપ કરે તો દુર્ભાગી થાય પત્થર ઉપર બેસી જાપ કરે તો રોગી થાય
૪૫
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરતી ઉપર બેસી જાપ કરે તો દુઃખી થાય વાંસના આસન ઉપર બેસી જાપ કરે તો દરિદ્રી થાય વ્યાઘચર્મ ઉપર બેસી જાપ કરે તો બંધનથી છૂટે મૃગચર્મ ઉપર બેસી જાપ કરે તો ધનવૃદ્ધિ થાય કાંબળી ઉપર બેસી જાપ કરે તો આયુવધે, નિરોગી થાય વાહન ઉપર બેસી જાપ કરે તો ચિત્ત વિભ્રમ કરે વસ્ત્ર ઉપર બેસી જાપ કરે તો ધન પ્રાપ્તિ થાય સૂત્રની માળાથી જાપ કરે તો સુખી થાય ચાંદી, પરવાળા, માળાથી જાપ કરે તો સૌભાગ્ય થાય સોના, મોતીની, માળાથી જાપ કરે તો આરોગ્ય થાય હાડકાં, માટી, કાષ્ઠની માળાથી જાપ કરે તો અલ્પસુખ થાય સ્ફટિક, વૈદુર્યમણિની, માળાથી જાપ કરે તો હજાર ઉપવાસનું ફળ રુદ્રાક્ષની નવકારવાળીથી ૧ કરોડ ગણો લાભ થાય (૧) આ લોક અને પરલોકની પૌગલિક ઇચ્છા છોડીને કેવળ દુર્ગુણો ટાળવા માટે જાપ કરાય તો આત્મા દોષોથી મુક્ત થાય અને ગુણોને પ્રાપ્ત કરી-આવેલું ન જાય એવું દુખ વિનાનું સુખ મેળવે. (૨) નવ વખત એક આવર્ત ઉપર જાપ કરવાથી એક બાંધી નવકારવાળી થાય.
૪૬
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાપ કરવાના આવર્તો
-: જાપ કરતાં સૂચન :
(૧) પૂર્વ કે ઉત્તર સન્મુખ બેસવું. (૨) દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી. (૩) મનની એકાગ્રતા રાખવી. (૪) નવકારવાળી ગણતાં મેરુ ઉલ્લંઘન કરવો નહિ.
(૫) નવકા૨વાળી નાભિનીચે રાખવી નહિ તેમજ નાસિકા ઉપર પણ રાખવી નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vishri
(૬) મણકાને નખ અડે નહિ.
(૭) અંગુઠા પર ગણવાથી મુક્તિ મા
(૮) તર્જની પર ગણવાથી વૈરીનાશ
૪૭
(૯) મધ્યમા પર ગણવાથી સુખપ્રાપ્તિ
(૧૦) અનામિકા પર ગણવાથી વશીકરણ
(૧૧) ટચલી પર ગણવાથી આકર્ષણ
(૧૨) નવ વખત એક આવર્ત ઉપર જાપ કરવાથી એક બાંધી નવકારવાળી થાય.
For Private And Personal Use Only
સૂર્ય
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેરાસરની વર્ષગાંઠે-ધજા ચડાવવાનો વિધિ
દેરાસરના મૂલનાયક પ્રભુજીની વરસગાંઠના દિવસે સવારે સત્તર ભેદી પૂજા ભણાવવી, એમાં નવમી ધ્વજ પૂજા વખતે ધજાનો થાળ ગુરુ પાસે પાટલા ઉપર મૂકવો. ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા અગર સૂરિમંત્ર દ્વારા મંત્રી વાસક્ષેપ નાંખે તે ધજા ઉપર કેશરનાં છાંટણાં કરવાં ને કેશરના ત્રણ કે પાંચ સાથિયા કરવા અને પછી તે થાળ ભાગ્યવાન હાથમાં રાખી ઊભા રહે, ત્યાર બાદ નવમી પૂજા ભણાવવી. તે પૂજા પૂર્ણ થયે થાળ ને સધવા-સોહાગણ સ્ત્રી માથે મૂકીને ડકાના નાદ સાથે મંદિરની અગર છેવટે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા ફેરવી સાથે ધૂપ દીપને ધારાવલી પણ કરવી ત્યારબાદ મંદિરના શિખરે ચઢવું. ત્યાં દંડ અને કળશની અષ્ટપ્રકારી પૂજા કરવી.
38 પુણ્યાતું પુણ્યાતું, વગેરેના નાદપૂર્વક ધજા ચડાવવી. પછી ગુરુ મુખે નવકાર મંત્ર અને મોટી શાન્તિ સાંભળવી.
નીચે આવી બાકીની પૂજાઓ ભણાવવી. આ દિવસે બને તો સ્વામિવાત્સલ્ય કરવું. છેવટે સંઘપૂજા અને પ્રભાવના પણ કરવી.
ઘજા ઉપર લખવાનો યંત્ર
પક
SO
૬૧
૫૮
પ૩
૬૬
૬૩
૫
ઉ૪ ४८
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધા અભ્યાસ માટે ગુરુ શ્રેષ્ઠ છે, રવિ અને શુક્ર મધ્યમ છે. અશ્વિની, ભરણિ, પુનર્વસુ, પૂર્વા-ત્રણ, મઘા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રેવતી, આ સારાં નક્ષત્રો છે. ૧,૭,૮,૧૩, ૧૪,૧૫,૩) આ સિવાયની તિથિઓ સારી છે. વિદ્યાની એકાગ્રતા માટે પૂર્વ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ છે.
નવીન પાત્ર વાપરવા માટે અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, રેવતી, તથા સોમ અને ગુરુવાર સારો છે.
નવીન વસ્ત્ર ધારણ કરાવા માટે સૂરે જિર્ણ સસી અદ્ર, મલિણ સણિ ધારિઅં; ભોમે દુફખાવ હોઇ, વલ્થ સેસેહિ સોહણ. ............... ૧
નવીન વસ્ત્ર રવિવારે પહેરવાથી જલદી જીર્ણ થાય, સોમવારે પહેરવાથી વારંવાર ધોવું પડે, શનિવારે પહેરવાથી જલ્દી મેલું થાય, મંગળવારે પહેરવાથી દુ:ખ આપનાર થાય, બાકીના બુધ, ગુરુ અને શુક્રવાર નવીન વસ્ત્ર પહેરવા માટે સારા છે. અથવા ધન-જ્ઞાન અને સુખ મળે છે.
દગ્ધાતિથિ અશુભ છે અને ૧-૨-૩-૧૩-૧૫ સારી છે. અશ્વિની-રોહિણી-પુનર્વસુ-પુષ્પ-ઉ.ફા.-હસ્ત-ચિત્રા-સ્વાતિ આ નક્ષત્રો સારા છે.
૪૯
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાબો
દેખાય
સૌભાગ્યને ઇચ્છતી સતી સ્ત્રીઓને માટે અલંકાર અને લાલ વસ્ત્રો માટે-મંગલ-બુધ અને શુક્રવાર તથા અશ્વિનીહસ્ત-ચિત્રા-વિશાખા-અનુરાધા-ધનિષ્ઠા અને રેવતી આ નક્ષત્રો સારાં છે.
પ્રથાણમાં શ્રેષ્ઠ શુકન
સન્મુખ મળે કાગ બોલે કુમારીકા, દહિ નીલચાસ પક્ષી કુકડો બોલે મયૂર, ભેરી, રાજા બોલતા બગલા ઘુવડ બોલે ચાવલ, રત્ન, મુનિ ઉડતા બગલા દુર્ગા બોલે વીણા, ધ્વજા
બોલતો મયૂર ગદ્ધા ભૂકે સપુત્ર સધવા સ્ત્રી નાચતો મયૂર છીંક થાય વિધવા પણ માતા ડાબો સારસ ફૂલ પર ભમર ખીરપૂર્ણ ઘટ
ભક્ષ યુક્ત કુતરું મયૂર, હરણ ગોળપૂર્ણ ઘટ નોળીઓ, મોર જમણો- નિધૂમ અગ્નિ ઘણી ચકલીવાળુ વૃક્ષ સર્પ હોય બોલતી ટીટોડી જમણો ઉતરે તેતર હોય ફૂલની માળા
વાંદરા, કુતરા કબુતર હોય વાજિંત્રનો શબ્દ બલ્લી, હાથી ખાંસી થાય જલપૂર્ણ કળશ કોયલ, ઘોડા ભૈરવ બોલે ડાબો ઉતરે
રૂપારેલ, તેતર ઊંટ, ગદ્ધા
હરણ
પ૦
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિશા ફૂલ ડાવી ભલી, જોગણ ભલી જો પૂઠ; જો ચન્દ્રમાં સન્મુખ હવે, તો લાવે લંકા લૂટ................. ૧
કાળપ્રમાણ નિર્વિભાજ્ય કાળ પ્રમાણ
૧ સમય અસંખ્યસમય
૧ આવલી ૨૫૬ આવલી
૧ ક્ષુલ્લકભવ ૧૩૧૫૧/૩ ક્ષુલ્લકભવ
૧ મિનિટ ૭૮ ૨૯/૪૮ શ્વાસોશ્વાસ (પ્રાણ) ૧ મિનિટ ૪૪૪૬ ૨૪૫૮૩૭૭૩ આવલી
૧ પ્રાણ ૧૭ ૧૩૯૫૩૭૭૩ ક્ષુલ્લકભવ
૧ પ્રાણ ૨૨ ૩૪/૪પ શુલ્લકભવ
૧ સેંકડ ૧ ૮૯૩/૨૮૮૦ શ્વાસોશ્વાસ
૧ સેકંડ ૭ પ્રાણ
૧ સ્ટોક ૭ સ્ટોક
- ૧ લવ ૩૮ ૧/૨ લવ
૧ ઘડી (૭ ક્ષણ) ૭૭ લવ
૧ મુહૂર્ત (૪૮ મિનિટ) ૩૭૭૩ શ્વાસોશ્વાસ
૧ મુહૂર્ત (૪૮ મિનિટ) ઉપપ૩૬ ફુલ્લકભવ ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) ૧૩૭૭૭૨૧૬ આવલી ૧ મુહૂર્ત (૪૮ મિનિટ) એકસમ~ન મુહૂર્ત ૧ અંતર્મુહૂર્ત (ઉત્કૃષ્ટ) બે સમય
અંતર્મુહુર્ત (જઘન્ય) ૩૦ મુહૂર્ત
૧ અહોરાત્ર ૫૧
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૩૦ અહોરાત્રિ
૧ મહિનો ક0 અહોરાત્રિ
૧ ઋતુ ૩ ઋતુ
૧ અયન ૨ અયન
૧ વર્ષ ૮૪ લાખ વર્ષ
૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ
૧ પૂર્વ ૭૦ લાખ પ૬ હજાર ક્રોડ વર્ષ - ૧ પૂર્વ અસંખ્યાતાવર્ષ (પત્યપ્રરૂપણાએ). ૧ પલ્યોપમ ૧૦ કોડાકોડીપલ્યોપમ
૧ સાગરોપમ ૧૦ કોડાકોડીસાગરોપમાં
૧ ઉત્સપિણિ ૧૦ કોડાકોડી સાગરોપમ
૧ અવસર્પિણિ ૨૦ કોડાકોડીસાગરોપમ
૧ કાળચક્ર અનંતાકાળચક્ર
૧ પુદ્ગલપરાવર્તન. પટ્ટાવલી (શ્રીમહાવીરથી ૫૦૦ વર્ષની) ૧ સુધર્માસ્વામી (સદી) ૨ જંબુસ્વામી ૩ પ્રભવસ્વામી
૪ સ્વયંભવસૂરિ (સદી) ૫ યશોભદ્રસૂરિ
સંભૂતિવિ. અને........
ભદ્રબાહુસ્વામી ૭ થુલીભદ્રસ્વામી (૨) ૮ આર્ય સુહસ્તિસૂરિ અને
આર્ય મહાગિરિ ૯ સુસ્થિતસૂરિ (૩) અને ૧૦ ઈન્દ્રજિન્નસૂરિ
પર
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપ્રતિબદ્ધસૂરિ ૧૧ દિન્નસૂરિ (૪)
૧૨ સિંહગિરિ ૧૩ વજસ્વામી (૫) ૧૪ વજસેનસૂરિ (૬) ૧૫ ચંદ્રસૂરિ
૧૬ સામન્તભદ્રસૂરિ ૧૭ વૃદ્ધદેવસૂરિ (૭) ૧૮ પ્રદ્યોતનસૂરિ ૧૯ માનદેવસૂરિ
૨૦ માનતુંગસૂરિ ૨૧ શ્રીવીરસૂરિ (૮) ૨૨ જયદેવસૂરિ ૨૩ દેવાનંદસૂરિ (૯) ૨૪ વિક્રમસૂરિ ૨૫ નરસિંહસૂરિ
૨૯ સમુદ્રસૂરિ (૧૦) ૨૭ માનદેવસૂરિ (૧૧) ૨૮ વિબુધપ્રભસૂરિ ૨૯ જયાનંદસૂરિ
૩૦ રવિપ્રભસૂરિ (૧૨) ૩૧ યશોદેવસૂરિ (૧૩) ૩૨ પ્રદ્યુમ્નસૂરિ ૩૩ માનદેવસૂરિ (૧૪) ૩૪ વિમલચંદ્રસૂરિ ૩૫ ઉદ્યોતનસૂરિ
૩ સર્વદેવસૂરિ (૧૫) (સં. ૯૯૫ માં ૮૪ ગચ્છ નિકળ્યા) ૩૭ દેવસૂરિ
૩૮ સર્વદેવસૂરિ ૩૯ યશોભદ્રસૂરિ અને ૪૦ મુનિચંદ્રસૂરિ
નેમિચંદ્રસૂરિ (૧૬) ૪૧ અજીતદેવસૂરિ
૪૨ વિજયસિંહસૂરિ (૧૭) ૪૩ સોમપ્રભસૂરિ અને ૪૪ જગચંદ્રસૂરિ મણિરત્નસૂરિ
- ૫૩.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ ધર્મઘોષસૂરિ ૪૮ સોમતિલકસૂરિ ૫૦ સોમસુંદરસૂરિ પર રત્નશેખરસૂરિ (૨૦) ૫૪ સુમતિસાધુસૂરિ પક આનંદવિમલસૂરિ ૫૮ હીરવિજયસૂરિ (૨૨)
૪૫ દેવેન્દ્રસૂરિ (૧૮) ૪૭ સોમપ્રભસૂરિ ૪૯ દેવસુંદરસૂરિ (૧૯) ૫૧ મુનિસુંદરસૂરિ પ૩ લક્ષ્મીસાગરસૂરિ પપ હેમવિમલસૂરિ પ૭ વિજયદાનસૂરિ (૨૧)
અને ઋદ્ધિવિમલ પ૯ ઉ. સહજસાગર ૩૧ ગણિ. જિતસાગર ૯૩ શ્રીમલયસાગર ઉપ સુજ્ઞાનસાગર ૧૭ જ્ઞાનસાગર ૯૯ નેમિસાગર ૭૧ સુખસાગર ૭૩ કીર્તિસાગરસૂરિ
૬) જયસાગર ૬૨ માનસાગર ૬૪ પદ્મસાગર ૬૬ સરૂપસાગર ૬૮ મયાસાગર ૭૦ રવિસાગર ૭૨ બુદ્ધિસાગરસૂરિ ૭૪ જિતેન્દ્રસાગર અને.
સુબોધસાગરસૂરિ ૭૬ કલ્યાણસાગરસૂરિ ૭૮ વર્ધમાનસાગરસૂરિ
૭૫ કૈલાસસાગરસૂરિ ૭૭ પદ્મસાગરસૂરિ
પ૪
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અસા-અધ્યાત્મસાર
અનુ૦-અનુયોગદ્વાર . ઓનિ-ઓનિર્યુક્તિ
કલ્પ-કલ્પસૂત્ર
ગુ-ગુરૂવંદનભાષ્ય જી-જીવવિચાર . ઠા-ઠાણાંગ
www.kobatirth.org
સાક્ષીપાઠ સંજ્ઞા
ષોચિ-ષોડશક ચિત્તદોષાષ્ટક
સ૦પ્ર-સન્મતિ પ્રકરણ
સેન-સેનપ્રશ્ન
હીર-હીરપ્રશ્ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચિ-અભિધાન ચિન્તામણી
આદિ-આચાર દિનકર
..ઉ૦મા-ઉપદેશમાળા-ઉ૦ પ્રા
૫૫
ઉપદેશપ્રાસાદ
.ગચ્છા-ગચ્છાચાર પયજ્ઞા
ચે-ચૈત્યવંદનભાષ્ય
જીવા-જીવાડજીવાભિગમ
તબિ-તત્ત્વબિન્દુ
દીક-દીવાળીકલ્પ
૧૦સં-ધર્મસંગ્રહ
નિચૂ-નિશીથચૂર્ણિ
પા૦-પાક્ષિકસૂત્ર
અ-પાક્ષિકઅતિચાર
પિં૦નિ-પિંડનિયુક્તિ
.પંવ-પંચવસ્તુ
બૃસં-બૃહત્સંગ્રહણી .. યતિ-યતિદિનચર્યા યોશા-યોગશાસ્ત્ર
વ્ય-ભા-વ્યવહારભાષ્ય
.વિ-વિશેષાવશ્યકભાષ્ય
સ-સમ્યક્ત્વસપ્તતિ
.સમ-સમવાયાંગ
સં-સંબોધસિત્તરી
ક્ષેસ-ક્ષેત્રસમાસ
ત-તત્ત્વાર્થસૂત્ર વૈ-દશવૈકાલિક
૧૦પ્ર-ધર્મરત્નપ્રકરણ
For Private And Personal Use Only
નત-નવતત્ત્વ
.. પ્ર૦-પ્રવચનસારોદ્વાર
પા
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર વિરૂદ્ધ કંઇપણ લખાયું હોય તો મિથ્યા થાઓ, સાથે સાથે કોઇપણ મુમુક્ષુ ભૂલ બતાવશે તો તેનો અંતઃકરણપૂર્વક આભાર માનીશ સં સં સં)
આંકસંજ્ઞા (૦) ખ (૧) શશી, ભૂમિ (૨) ભૂજ, સુગમ, નયન (૩) ભુવન, લોક, વહ્નિ, ગુણ (૪) ગતિ, મુગતિ, ગુણ, યુગ, વેદ, વરણ (૫) ભૂત, ઇન્દ્રિય, શરદ, ક્રિયા, શરઃ (ક) શાસ્ત્ર, દર્શન, ચક્ર, રસ, ઋતુ (૭) મુનિ, અશ્વ, સમુદ્ર (૮) વસુ, પૃથ્વી, નાગ, ગજ (૯) ભક્તિ, નિધિ, અંક, નંદ, ખંડ, ગ્રહ (૧૦) દિશિ (૧૧) રુદ્ર (૧૨) સૂર્ય (૧૪) મનુ, મુદ્ર, વિશ્વ (૧૫) તિથિ (૧૬) નૃપ. આંક ડાબીબાજુથી ગણવો.
સંથા 3 (૧) દેશના તત્ત્વવાદ, વિધિવાદ, ચરિતાનુવાદ (૨) યોગભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન અથવા ઇચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય (૩) જ્ઞાન-વિષયપ્રતિભાષ, આત્મપરિણતિમતું, તત્ત્વસંવેદન (૪) સ્વર-અનુદાત્ત, સ્વરિત, ઉદાત્ત, ઉત્તરોત્તર જોસથી બોલાય (૫) અક્ષર-સંજ્ઞા, વ્યંજન, લબ્ધિ. () લોક અંધકાર કારણઅરિહંત નિર્વાણ, અરિહંત ધર્મ (તીર્થ) નષ્ટ, પૂર્વનષ્ટ (૭) મનુષ્ય યોનિ-કૂર્મોન્નતા, શંખાવર્તા, વંશી પત્રિકા (૮) જન્મ-ત. ૨-૩૨ માં (૯) અંગુલ-આત્મ, ઉત્સધ, પ્રમાણ (૧૦) લક્ષણના દોષ-અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ.
પક
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૪ (૧) અનુયોગ-દ્રવ્ય, ગણિત, ચરણ-કરણ, ધર્મકથા (૨) આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ (૩) સન્યાસીકુટીચક્ર, બહૂદક, હંસ, પરમહંસ (૪) બુદ્ધિ-ઔપપાતિકી, વિનયિકી, કાર્મિકી, પારિણામિકી (૫) મિથ્યાત્વ-પ્રવર્તન, પ્રરૂપણા, પ્રદેશ, પરિણામ (ક) દુઃખ શય્યા-જિનવચને અશ્રદ્ધા, બીજાને મળતા લાભની ઇચ્છા, સારા વિષયોની અભિલાષા, વિભૂષા કરવાની ઇચ્છા (૭) જાપ-વૈખરી, મધ્યમાં, પશ્યત્તિ, પરા, અથવા ભાષ્ય, ઉપાંશુ, માનસ, અજપા (૮) કર્મબંધ-સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત (૯) દોષ-દગ્ધ, શૂન્ય, અવિધિ, અતિપરિણતિ (૧૦) યુગ-સતું, ત્રતા, દ્વાપર, કલિ (૧૧) વર્ણ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર (૧૨) મૂળસૂત્ર-દશવૈકાલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન, ઓઘનિર્યુક્તિ (૧૩) શાશ્વતપ્રતિમા-ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન (૧૪) દેશના-આત્મસ્વભાવ તરફ ખેંચે તે-આક્ષેપિણી. મિથ્યાત્વ અને વિષય, કષાય છોડાવે તેવિક્ષેપિણી. મોક્ષની રૂચી ઉત્પન્ન કરાવે તે-સંવેદિની. આત્મસ્વરૂપ બાધક સંસારી સુખમાં અરૂચી જગાડે તેનિર્વેદિની. (૧૫) અદત્તાદાન-માલિકની રજા વિના વસ્તુ લેવી તે સ્વામિ. સજીવ વસ્તુને તેનો માલિક આપે છતાં તેમાં રહેલા જીવની અનુમતિ વિના લેવી તે-જીવ. અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં જિનેશ્વરે જેની આજ્ઞા ન આપી હોય તેવી
પ૭
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુ લેવી તે-તીર્થંકર. જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરુની અનુમતિ વિના લેવી તે-ગુરુ. (૧૯) પ્રતિક્રમણ કરવાનાં કારણ-આજ્ઞા વિરૂદ્ધ આચરેલ હોય, કરવા યોગ્ય ન કર્યું હોય, જિનવચનમાં અશ્રદ્ધા કરી હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું; અસદ્દતણે આ તહા, વિવરીઆ પરાવણાએ અવંદિતુ...૪૮
સંખ્યા ૫ (૧) દિવ્ય (દાનવિષયક)-દુંદુભિનાદ, વસ્ત્રાવૃષ્ટિ ગંધોદકવૃષ્ટિ, વસુધારાવૃષ્ટિ, અહો દાન ઇતિ ઘોષણા (૨) દિવ્ય (રાજ્ય વિષયક) હસ્તિ, કળશ, ચામર, છત્ર, માળા (૩) ક્ષમા-ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા, ધર્મ (૪) અવગ્રહઇન્દ્રનો, ચક્રીનો, રાજાનો, ઘરધણીનો, સાધુનો (૫) ભોજનએક બાજુથી ખાવું તે-સિંહ. જેવું લીધું તેવું ખાવું તે-પ્રતર. ઉપેક્ષાથી ખાવું તે-હસ્તિ. ચુંથીને ખાવું તે-કાક. જ્યાં ત્યાંથી ખાવું તે-શૃંગાલ. (૬) સભા (સ્વર્ગમાં) મજ્જન, અલંકાર, સુધર્મ, ઉપપાત, વ્યવસાય (૭) જાપ-શબ્દ, મૌન, સાર્થ, ચિત્તસ્થ, ધ્યાતાધ્યમૈક્ય (૮) પંચાંગ-મૂળસૂત્ર, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા (૯) અનુષ્ઠાન-વિષ, ગરલ, અનનુષ્ઠાન, તહેતુ, અમૃત (૧૦) મિથ્યાત્વ-આભિયોગિક, અનાભિયોગિક, અભિનિવેશક, સાંશયિક, અનાભોગિક (૧૧) વ્યવહાર-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, જીત (૧૨)
- ૫૮
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
પ્રસ્થાન-વિદ્યાપીઠ (સરસ્વતી-અભય), સૌભાગ્યપીઠ (ત્રિભુવનસ્વામિની દેવી-અકરણ), લક્ષ્મીપીઠ (શ્રીદેવીઅહમિન્દ્ર), મંત્રયોગ-રાજપીઠ (યક્ષરાજ-તુલ્ય), સુમેરૂ પીઠ (ઇન્દ્રાદિદેવો-કલ્પ) (૧૩) સંસ્થાન-ચોરસ, ત્રિકોણ, લંબગોળ, થાળીની માફક ગોળ, બંગડીની માફક ગોળ (૧૪) વર્ણ-સફેદ, લાલ, પીળો, લીલો, કાળો (૧૫) આશયપ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ (૧૩) રસતિકુખો, કડવો, તુરો, ખાટો, મધુર (૧૭) શરીર-ત.ર-૩૭માં (૧૮) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા (૧૯) સંયમનાશક-સ્વપ્રશંસા, પરનિન્દા, રસલાલસા-દુષ્ટવચન, વેદોદય, કષાય. સુદૃવિ ઉજ્જમમાણે, પંચે કરિંતિ ચિત્તયં સમર્ણ; અપથઇ પરનિંદા, જિબ્લોવત્થા કસાયા ય.... (૨૦) કાર્યોત્પત્તિકારણ-કાળ, સ્વભાવ, નિયતિ-ભવિતવ્યતા, પૂર્વકર્મ, પુરુષાર્થ. કાલો સાવ નિયઇ, પૂવયં પુરિસકારણે; પંચ સમવાયે સન્મત્ત, એગતે હોઇ મિચ્છત્ત ........ (૨૧) વિનય-દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, તપનો, અને
ઔપચારિક વિનય. ૧-દર્શનવિનય-વીતરાગની વાણીમાં શ્રદ્ધા, અને સમકિતિનો વિનય કરવો.
પ૯
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨-જ્ઞાનવિનય-જ્ઞાન મેળવવું, અને જ્ઞાનનો વિનય કરવો. ૩-ચારિત્રવિનય-ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી, અને ચારિત્રીનો વિનય. ૪-તપવિનય-તપમાં પ્રવૃત્તિ કરવી, અને તપસ્વીનો વિનય
કરવો.
પ-ઔપચારિક વિનય-પ્રતિરૂપયોગjજનરૂપ અને અનાશાતના રૂપ એમ મુખ્ય બે પ્રકારે છે.
તેમાં પહેલો ત્રણ પ્રકારનો છે. ૧-કાયિક ર-વાચિક ૩માનસિક. તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. ૧-ગુણી માણસ આવે ત્યારે સામા જવું તે-અભુત્થાન વિનય. રતેમના સામું હાથ જોડી ઉભા રહેવું તે-અંજલિબદ્ધ વિનય. ૩તેમને આસન આપવું તે-આસન પ્રદાન વિનય. ૪-તેમની વસ્તુ લઇ ઠેકાણે રાખવી તે-અભિગ્રહ વિનય. પ-તેમને વંદન કરવું તે-કૃતિકર્મ વિનય. ૯-તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે-શુશ્રુષા વિનય. ૭-તેમની પાછળ જવું તે-અનુગમન વિનય. ૮-તેમની પગ ચંપી વિ. કરવી તે-સંસાધન વિનય.
વાચિક વિનય ચાર પ્રકારનો છે ૧-હિતકારી બોલવું. ૨ખપ જેટલું બોલવું. ૩-મધુર બોલવું. ૪-અનુસરતું બોલવું.
માનસિક વિનય બે પ્રકારે ૧-ખરાબ વિચારોને અટકાવવા ૨-સારા વિચારો કરવા.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો અનાશાતના રૂપ વિનય બાવન પ્રકારનો છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વીર ઉપાધ્યાય, અને ગણી-આ તેર ને ૧આશાતના ન કરવી. ર-ભક્તિ કરવી. ૩-બહુમાન કરવું. ૪પ્રશંસા કરવી. એમ ચારે ગુણતાં બાવન ભેદ થાય.
સંખ્યા 9 (૧) દર્શન-જૈન, મીમાંસક, બૌદ્ધ, નૈયાયિક, ચાર્વાક, સાંખ્ય (૨) સાધુને ભોજન કરવાનાં કારણ-સાધુચર્યા ૭૬માં (૩) ઋતુ-વિભાગ ત્રીજો પેજ ૪પમાં (૪) સાધુને નહિ જમવાનાં કારણ-સાધુચર્યા ૭૭માં (૫) સાધુને ઉપાશ્રયમાંથી નીકળવાનાં કારણ-સાધુચર્યા ૩૩માં () ચારિત્રતિથિ-બે અષ્ટમી, બે ચૌદશ, પૂર્ણિમા, અમાસ (૭) જ્ઞાનતિથિ-બે બીજ, બે પાંચમ, બે અગીયારસ (૮) ભાવશ્રાવકનાં ક્રિયાગત લક્ષણ-વ્રતધારી, શીલવત, ગુણવંત, સરળસ્વભાવી, ગુરુસેવક, શાસ્ત્રનિપુણ (૯) પચ્ચકખાણશુદ્ધિ-શ્રદ્ધાન, જ્ઞાન, વિનય , અનુભાષણ, અનુપાલન, ભાવના (૧૦) તીર્થકરના વર્ષિદાનના અતિશયસૌધર્મેન્દ્ર-શક્તિ મુકે જેથી પ્રભુ દાન દેતાં થાકે નહિ. ઇશાનેન્દ્ર-રત્નજડિત છડી લઈ ઉભો રહે અને ભાગ્ય પ્રમાણે યાચક પાસે મગાવે. અમરેન્દ્ર અને બલીન્દ્ર-પ્રભુની મુદ્ધિમાં ઓછું કે વધારે હોય તો માંગ્યું તેટલુ કરી દે. ભવનપતિભરતક્ષેત્રના માણસોને ઉપાડી લાવે. વાણવ્યંતરો-વાચકોને તેઓના સ્થાને મુકી દે. જ્યોતિષિઓ-વિદ્યાધરોને વર્ષિદાનની
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખબર આપે. (૧૧) મિથ્યાત્વ-લૌકિક દેવ ગુરુ અને ધર્મ સંબંધી તથા લોકોત્તર દેવ ગુરુ અને ધર્મ સંબંધી (૧૨) નકારભુટિ ચઢાવવી, આંખ ઊંચી કરવી, મુખ નીચું કરવું, મુખ આડું કરવું, મૌન વિલંબ કરવો (૧૩) ષદ્ગુણ હાનિ અને વૃદ્ધિ-અનંત ભાગ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અનંત ગુણ, (૧૪) રીસચિત્તપરિહારી, એકલ આહારી, ગુરુ સાથે પાદચારી, ભૂમિસંથારી, બ્રહ્મચર્યધારી, આવશ્યક દોયવારી (૧૫) વનસ્પતિનું બીજ-અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ, બીજ, સમુર્છન (૧૭) અંતરંગ શત્રુ-કામ, ક્રોધ, માન, મદ, લોભ, હર્ષ (૧૭) છેદસૂત્ર-બૃહત્કલ્પ, લઘુનિશીથ, મહાનિશીથ, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, જીતકલ્પ (૧૮) રસ-(સંખ્યા ૫ માં રસ-૫) મધુર રસથી લવણ રસ જુદો ગણતાં એકવષે (૧૯) ભાષાપ્રાકૃત, સંસ્કૃત માગધી, પિશાચી, શૌરસેની, અપભ્રંશ.
સંખ્યા ૭
(૧) શુદ્ધિ-શરીર, વસ્ત્ર, મન, ભૂમિ, પૂજાનાં ઉપકરણ, દ્રવ્ય, વિધિ (૨) ભય-ઇહલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ, અપયશ (૩) રાજ્યનાં અંગ-સ્વામી, અમાત્ય, મિત્ર, કોશ, રાષ્ટ્ર, કિલ્લો, સૈન્ય (૪) નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત (૫) સપ્તભંગી-સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ, સ્યાદ્ અસ્તિ નાસ્તિ, સ્યાદ્ અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ્ નાસ્તિ
ફર
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય (૬) સ્થાપનાનાં લક્ષણ અને ફળ-એક આવર્ત હોય તો બળ આપે, બે હોય તો
ક્લેશ આપે, ત્રણ-હોય તો માન મળે, ચાર-હોય તો શત્રુનો નાશ કરે, પાંચ-હોય તો ભય દૂર કરે, છ-હોય તો રાગ કરે, સાત-હોય તો રોગનો નાશ કરે (૭) નરક-અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ અથવા સંવે ૨૦૮માં (૮) પિડુગ્રહણ-ખરડાયેલા હાથ કે વાસણથી વહોરવું તે સંસૃષ્ટા, હાથ કે વાસણ ન ખરડાય તેવી રીતે વહોરવું તે અસંસૃષ્ટા, ગૃહસ્થ પોતાને ખાવા માટે કાઢેલા વાસણમાંથી વહોરવું તે ઉધૃતા, હાથ કે વાસણ થોડા ખરડાયા તેવી રીતે વહોરવું તે-અલ્પ લેવા. ગૃહસ્થ પોતાને ખાવા થાળીમાં લેવા માટે વાટકીમાં કાઢી રાખેલ હોય તેમાંથી વહોરવું તે-અવગૃહીતા. ગૃહસ્થ ખાવાની તૈયારી કરતો હોય તેવા સમયની તેની થાળીમાંથી વહોરવું તે પ્રગૃહીતા ગૃહસ્થની દૃષ્ટિએ નિરુપયોગી ગૌચરી વહોરવી તે-ઉક્ઝિતધર્મિકા. (૯) આયુર્ભેદક-રાગ ભય સ્નેહ વગેરે-અધ્યવસાય. જલ અગ્નિ શસ્ત્ર વગેરે-નિમિત્ત. વધુ આહાર સ્નિગ્ધઆહાર અને આહારનો ત્યાગ વગેરે. આહાર. કેન્સર ટીબી વગેરે વેદના. ઝુંપાપાત વગેરે પરાઘાત. વિષકન્યા ઝેરી પદાર્થ વગેરે-સ્પર્શ. શ્વાસ રોકવાથી શ્વાસ ઘણો લેવાથી શ્વાસ ખરાબ ચાલવાથી વગેરે-શ્વાસ. વિ- ૨૦૪૧ માં (૧૦) શાસ્ત્રનાં અંગઆગમરહસ્ય ૨ માં (૧૧) વ્યસન-જુગાર, માંસ, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી પરસ્ત્રીગમન.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘુતં ચ માંસ ચ સુરા ચ વેશ્યા, પાપદ્ધિ ચોરી, પરદારસેવા, એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે, ઘોરાતિઘોર નરક નવન્તિ. (૧૨) માંડલી-સૂત્ર, અર્થ, ભોજન, કાલગ્રહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સંથારો.
નવદીક્ષિત સાધુ આ સાત માંડલીનાં સાત આયંબિલ કરે ત્યારે તે નવદીક્ષિત સાધુ-સાધુની સાતે માંડલીમાં ભળી શકે, શક્તિ હોય તો સાતે આયંબિલ સાથે કરવા. અશક્ય વચ્ચે (ત્રણ અથવા ચાર આયંબિલ) બેસણું કરે ત્યારે ભોજનમાંડલીમાં ભળી શકે. સુત્તે અર્થે ભોઅણકાલે, આવત્સએ ય સક્ઝાએ; સંથારે ચેવ તહા, સત્તા મંડલી જઇણો (૬૯૨) પ્ર0 (૧૩) ભાવસાધુનાં લક્ષણ-ભાવશ્રાવક ઉપચારથી દ્રવ્ય સાધુ કહેવાય છે, અને પંચમહાવ્રતધારી અનુપચરિત દ્રવ્ય સાધુ હોય તે, આ બન્ને ભાવસાધુપણું પામે.
બન્ને પ્રકારના જે દ્રવ્ય સાધુ-તે ભાવસાધુનાં સાતે લક્ષણ લક્ષમાં રાખી યથાશક્તિ સાતેમાં ઉદ્યમ કરે, તો તે બન્ને ભાવસાધુપણું પામે, અન્યથા ભાવસાધુપણું પામે નહિ.
માર્ગાનુસારિણી ક્રિયા-ઘણા સંવિજ્ઞ ગીતાર્થ પુરુષની આચરણ તે માર્ગ તે માર્ગને અનુસારે ગૌચરી પડિલેહણ વિહાર વગેરે સર્વ ક્રિયા કરે.
- ૬૪
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંયમ ધર્મમાં અત્યન્તશ્રદ્ધા-વિધિપૂર્વક અનુષ્ઠાન કરે, ધર્મમાં અતૃપ્ત, સરળસ્વભાવે દેશના આપે, દેશનાની સફળતા-નિષ્ફળતામાં અભિમાન કે શોક ધારણ કરે નહિ, અને દોષોનું પ્રાયશ્ચિત્ત કરે.
ન ભવતિ ધર્મઃ શ્રોતુઃ સ્વઐકાન્તતો હિતશ્રવણાત્; ધ્રુવતોનુગ્રહબુધ્યા, વસ્તુસ્નેકાન્તતો ભવતિ (૧)
અવિરુદ્ધ-વસ્તુને
નહિ.
સરળતા-આગમવચનથી
કરવાની સ્વાભાવિક સરળતા.
અપ્રમાદી-કદાગ્રહી ન હોય, તેમજ ગ્રહણ કરેલ પ્રતિજ્ઞા
અને શુભક્રિયામાં અપ્રમાદી.
આરંભી-યથાશક્તિ સર્વક્રિયામાં ઉદ્યમી, લીધેલા વ્રતને મુકે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગી-ગુણ મેળવવા માટે ગુણી ઉપર રાગ અને પોતાના અવગુણ જોવા.
અંગીકાર
આજ્ઞાપાલક-ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું, ઉચ્ચ કોટીની પ્રવૃત્તિ પણ આજ્ઞા વિનાની હોય તો અધર્મ અને સામાન્ય કોટીની પણ પ્રવૃત્તિ આજ્ઞાવાળી હોય તો ધર્મ.
કપ
એઅસ્સ ઉ લિંગાઇં, સયલા મગ્ગાણુસારિણિ કિરિઆ; સદ્ધાપવર ધર્મો પન્નવણિજ્જમુજુભાવા (૭૮) કરિઆસુ અપ્પમાઓ આરંભો સક્કણિજ્જણુઠ્ઠાણે; ગુરૂઓ ગુણાણુરાઓ, ગુરુઆણારાહણં ૫૨મ (૭૯) ૧૦ પ્ર૦
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંખ્યા-૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળશ,
(૧) અષ્ટમંગલ-દર્પણ, ભદ્રાસન, વર્ધમાન,
મત્સ્યયુગલ, શ્રીવચ્છ, સ્વસ્તિક, નંદાવર્ત્ત (૨) આત્મા-દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય (૩) વર્ગણાઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન, કાર્યણ. (૪) સિદ્ધિ-મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાક્રમ્ય, ઇશિતા, વશિતા, અપ્રતિઘાતિતા (૫) સંસારપ્રેમીનું લક્ષણ-ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ભયવાળો, શઠ, અજ્ઞાન, નિષ્ફળઆરંભી (૬) યોગ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ (૭) દૃષ્ટિ-મિત્રા,, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા (૮) વાણવ્યંતર-બૃસં. ૩૯ માં (૯) મદ-જાતિ, કુલ, બલ, રૂપ, તપ, ઐશ્વર્ય, વિદ્યા, લોભ (૧૦) નિમિત્તશાસ્ત્ર-સંખ્યા ૨૯માં (૧૧) ચિત્તનાદોષ-સાધુચર્યા ૮માં
૩૭
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) સ્પર્શ-શીત, ઉષ્ણ, ઋક્ષ, સ્નિગ્ધ, ગુરુલઘુ, કર્કશ, મૃદુ (૧૩) વ્યંતર-ત) ૪ ૧૨માં (૧૪) પૃથ્વી-સાત નરકની સાત અને આઠમી સિદ્ધશિલા (૧૫) પ્રમાદ-અજ્ઞાન, શંસય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મઅનાદર, રાગ, દ્વેષ.
પમાઓ ય મુર્ણિદહિ, ભણિઓ અઠભેઓ; અજ્ઞાણે સંસઓ ચેવ, મિચ્છાનાણે તહેવ ય (૧) રાગો દોસો માઇભંસો, ધમૅમિ ય અણાયરો; જોગાણું દુપ્પણિહાણે, અઠવા વજિયવ્ય (૨) (૧૬) સિદ્ધગુણ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું. નામં ચ દંસણું ચિય, અવ્યાબાહ તહેવ સમત્ત; અફખયઠિઇ અરૂવી, અગુરુલહૂ વરિય હવાઈ................. ૧ (૧૭) ગોચરચર્યા પદ્ધતિ-૧ ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોના ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષાપૂર્ણ ન થાય તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨-ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીના ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે. ૩સામસામે રહેલા ઘરોની બંને શ્રેણીમાં સામ સામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે. ૪-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરોમાં ભિક્ષા માટે ફરે. પ-પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેના ઘરો છોડી
૯૭
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે દિશામાં કલ્પલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. - ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીના ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૭-ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામના છેડે નીકળે.
૮-ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામના છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામના મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા પૂર્ણ કરે૦
(&
જ
»
રા
, કે
કે
છે
'
ખૂકા.
(૧૮) પ્રતિહાર્ય (પરિકરે)-અશોક પત્રથી....વૃક્ષ, માલધારી દેવોથી...પુષ્પવૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી.. દિવ્યક્તિ, ચામરધારિથી...ચામર, ગાદીથી...
૩૮
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સિંહાસન, મસ્તક પાછળના વર્તુળથી...ભામંડળ, ઉપર જે બાજુ ઢોલક વગાડતી આકૃતિથી....દેવદુંદુભી, મસ્તક ઉપર રહેલ છાત્રાકારથી...છત્ર (ચૈભા૦)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિશ્ચારમાસનં ૨; ભામણ્ડલં દુન્દુભિરાતપત્ર, સત્ક્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ્ ૧ (૧૯) વિવાહ-બ્રાહ્મ (દાગીના પહેરાવી કન્યા આપવી) પ્રાજાપત્ય (ધનખરચી કન્યા આપવી) આર્ષ (ગૌ-વિ૦ આપી કન્યા આપવી) દૈવ (યજમાનને દક્ષિણામાં કન્યા આપવી) ગાંધર્વ (પ્રેમ લગ્ન) આસુરી (વિક્ર્મ કરી કન્યા આપવી) રાક્ષસી (હરણ કરવી) પૈશાચી (સુતેલી-પ્રમાદી કન્યાને ગ્રહણ કરવી૦) શ્રાદ્ધO વિધિ
(૨૦) જ્ઞાનપ્રતિરોધક-કુટિલતા, ભય, દીનતા, લોભ, ધર્મહીનતા, કામ, ક્રોધ, દયાહીન.
સંખ્યા
(૧) ભક્તિ-શ્રવણ, કીર્તન, સેવા, વંદન, વચન (નિન્દ્રા) ધ્યાન, લઘુતા, એકતા, સમતા (૨) રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્ભુત, શાન્ત (૩) નિયાણાં-તપાદિ ધર્મ પ્રભાવે....રાજા થાઉં, શેઠ થાઉં, પુરુષ થાઉં, પરપ્રવિચારી દેવ થાઉં, સ્વપ્રવિચારી દેવ થાઉં, અલ્પવેદોદયવાલો દેવ થાઉં, શ્રાવક થા૦ (૪) લોકાન્તિક દેવ-ત૦ ૪-૨૬માં (૫) બાહ્મગાંઠ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ,
25
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ (૯) શિયલની વાડ-સ્ત્રી, પુરુષ, નપુંસકથી રહિત વસતિ, રાગપૂર્વક સ્ત્રી, પુરુષની કથાનો ત્યાગ0 પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ નવ કલાક અને
સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે ૪૮ મનિટ બેસવું નહિ૦ સ્ત્રી પુરુષનાં અંગોપાંગ નીરખીને જોવાં નહિ૦ ભીંતને આંતરે
સ્ત્રી, પુરુષની વાતો સંભળાતી હોય તેવે સ્થળે રહેવું નહિ પૂર્વે ભોગવેલા ભોગોને યાદ કરવા નહિ૦ ઘીથી તરબોળ, મિષ્ટાન્ન અને ઘણા રસકસવાળા આહાર લેવા નહિ૦ લખો આહાર પણ ઠાંસી ઠાંસીને ખાવો નહિ પરંતુ ઉણોદરી વ્રત કરવું, કપડાની ટાપટીપ તથા વસ્ત્રોને દોરા નાખવા-ભરત ભરવા રૂપ શોભા અને શરીરની શોભા કરવી નહિ) બ્રહ્મચારીએ આ નવે કિલ્લાઓનું પાલન કરવું (૭) રૈવેયકસુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર, આદિત્ય (૮) રોગનું કારણ-અતિભોજન, અહિતભોજન, પ્રતિકૂળભોજન, અજીર્ણોભોજન, અતિનિદ્રા, અતિજાગરણ, ઝાડો રોકવો, પેશાબ રોકવો, વિષય વિકાર (૯) નિધિ-નૈસર્પ, પાડુક, પિંગલક, સર્વરત્ન, મહાપધ, કાલ, મહાકાલ, માણવક, શંખ પ્ર.૧૨૧૮માં (૧૦) વાસુદેવત્રિપૃષ્ઠ, હિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષપુંડરીક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ (૧૧) પ્રતિવાસુદેવઅશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલિ, પ્રદ્વાળું, રાવણ, જરાસંઘ (૧૨) બલદેવ-અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, રામચંદ્ર, બળભદ્ર (૧૩)નવકોટિ દોષ-મનથી કરવું-સાવદ્ય (આજ્ઞાવિરુદ્ધ) વિચાર કરવા,
૭૦.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનથા કરાવવું બીજા પાસે સાવદ્યકાર્ય કરવાવવાની યોજના કરવી, મનથી અનુમોદવું બીજાએ સાવદ્ય કાર્ય કરેલું હોય તેને મનથી સારું માને વચનથી કરવું-સાવદ્ય (પ્રિય પથ્ય તથ્યથી રહિત) બોલવું વચનથી કરાવવું -બીજાને સાવદ્યકાર્યમાં જોડવા રૂપ વચન બોલવું વચનથી અનુમોદવુંસાવદ્ય કાર્યને વચનથી વખાણે) કાયાથી કરવું-સાવદ્ય કાર્ય કાયાથી કરવું) કાયાથી કરાવવું-સાવદ્ય કાર્યમાં મદદગાર થવું) કાયાથી અનુમોદવું-સાવધ કાર્ય કરનારની પીઠ થાબડવી તેમજ તાળી પાડવી, હર્ષ થવો, રોમાંચ થવો વગેરે) (૧૪) ગ્રહ-વિભાગ ૧, પેજ ૬૫માં.
સંખ્યા ૧0 (૧) ઉપઘાત-ઉદ્ગમ, ઉત્પાદન, એષણા (આધાર્મિ વગેરે દોષ સેવવાથી), પરિહરણ (અકથ્ય કે અધિક વસ્ત્રાદિના ભોગથી), પરિશાટન (વસ્ત્રપાત્રાદિની શોભા કરવાથી), જ્ઞાન, દર્શન, ચારિત્ર (ચોવીશ આચારોમાં દોષ લગાડવાથી), સંરક્ષણ (મૂછપૂર્વક શરીરાદિનું રક્ષણ કરવાથી), અચિઅત્ત (ગુરુ આદિ ઉપર અપ્રીતિ કરવાથી) (૩) પચ્ચકખાણ-અનાગત, અતિક્રાન્ત, કોટીસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત, કાલ (૪) સત્યભાષા-જનપદ (જે દેશમાં જે બોલાય તે) સમ્મત (જે શબ્દને જે અર્થમાં માન્ય કર્યો હોય), સ્થાપના (૫૦-૧૦૦ ક. ખ, વગેરે) નામ (ગરીબ છતાં લક્ષ્મીચંદ) રૂપ
૭૧
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વામી
દિપાળ ઇન્દ્ર અગ્નિ
પૂર્વ
અગ્નિ
યમ
દક્ષિણ
For Private And Personal Use Only
૭૨
નિર્ઝતિ વરૂણ વાયુ
() દશ-દિકપાળ યંત્ર વર્ણ વસ્ત્ર
વાહન હાથમાં તપ્તસુવર્ણ૦ પીત ઐરાવત હાથી વિજ. કપિલ નીલ
બકરૂં ધનુષઅગ્નિવત્
બાણ કૃષ્ણ મૃગચર્મ ભેંસ, શબ,પાડો ધૂમવત્
વ્યાધર્મ માછલી, શબ મુદ્ર મેઘવત્ પીતા માછલી,હરણ
પાશ પીત શ્વેત
મનુષ્ય,હરણ
ધ્વજા સુવર્ણવત્ શ્વેત મનુષ્ય,બળદ રત્ન
- હસ્તિચર્મ કમળ,બળદ ધનુષ, ત્રિશૂળ સુવર્ણવત્ શ્વેત શ્વેત
હંસ પુસ્તક, કમળ કૃષ્ણ
સર્પ
www.kobatirth.org
કુબેર
નૈÁત્ય પશ્ચિમ વાયવ્ય ઉત્તર ઇશાન ઉદ્ધ પાતાલ
શ્વેત
ઇશાન બ્રહ્મ નાગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
કમળ
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
(રૂપ ધારણ કરનાર બાવો, સ્ત્રી, સાધુ વગેરે) પ્રતીત-અપેક્ષા (નાની મોટી વગેરે), વ્યવહાર-લોક (વ્યવહારમાં બોલાય માર્ગ જાય-ગામ આવ્યું.), ભાવ (જમાં ભાવ પ્રધાન હોય, પાંચે રંગ છતાં લીલો પોપટ), યોગ સંબંધથી ઓળખાય-ડૉ. જર્જ) ઉપમા (સમાન હોવાથી બીજા સાથે સરખાવવું ચરણકમલ), (૫) સાધુધર્મ-નવ ત૦ ૨૯માં (ક) કલ્પવૃક્ષ-ક્ષેત્ર સ0 ૯૬, ૯૭માં (૭) નરકવેદના-બૃ૦ સં૦ ૨૦૫માં (૮) મિથ્યાત્વ-દેવમાં અદેવબુદ્ધિ, ગુરુમાં અગુરુબુદ્ધિ ધર્મમાં અધર્મબુદ્ધિ, જીવમાં અજીવબુદ્ધિ, માર્ગમાં અમાર્ગબુદ્ધિ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અજીવમાં જીવ બુદ્ધિ, અમાર્ગમાં માર્ગબુદ્ધિ (૯) દેરાસરની મોટી આશાતના-ખાવું, પીવું, ભોજન કરવું, જોડા મુકવા, મૈથુન કરવું, ઊંઘવું, થુંકવું, પેશાબ કરવો, ઝાડો કરવો, જુગાર રમવું (૧૦) વૈયાવૃત્ય-સંખ્યા ૧૩૦માં (૧૧) પન્નાચઉશરણ, મહાપચ્ચખાણ, આતુર-પચ્ચક્ખાણ, સંસ્મારક, ભક્તપરિજ્ઞા, ગણિવિદ્યા, ચંદ્રવિદ્યા, દેવેન્દ્રસ્તવ, મરણસમાધિ, તંદુલવૈચારિક (૧૨) ભવનપતિ-ત) ૪-૧૧માં (૧૩) દ્રવ્યપ્રાણ-જી૦ ૪૨માં (ભાવપ્રાણ-નવ પમાં (૧૪) પ્રાયશ્ચિત્ત-આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય, પારાંચિત (૧૫) કામદશા-અર્થ (સ્ત્રીને સાંભળતાં જ તેની અભિલાષા) ચિંતન (રાગથી રૂપાદિનું ચિતવન), શ્રદ્ધા (સંગની અભિલાષા), સ્મરણ
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સંકલ્પ દ્વારા અથવા ફોટો આદિ દેખવાથી આનંદ)0 વિકલતા (વિરહના દુઃખથી આહારાદિમાં ઉપેક્ષા) લજ્જાનાશ (વડીલો સમક્ષ તેના ગુણોનું વર્ણન)૦ પ્રમાદ (તેના માટે આરંભો કરવા), ઉન્માદ (ચિત્ત બગડવાથી જેમ તેમ બોલવું) તભાવ (ખંભાદિ જે દેખે તેમાં સ્ત્રીની કલ્પના કરી આલિંગનાદિ કરે), મરણ (પ્રાપ્ત ન થવાથી મુછિત થાય) (૧૭) સમાચારી-ઇચ્છાકાર (નાના સાધુ પાસે કામ કરાવતી વખતે તેનો અભિપ્રાય જાણવો દુર્વિનીતને ફરજ પણ પાડે), મિથ્યાકાર (અયોગ્ય આચરણ કર્યું હોય તો મિચ્છા મિ દુક્કડ' આપવું) તથાકાર (ગુરુદેવના વચનો તહત્તિ' કરી સ્વીકાર કરવો)આવશ્યકી (દહેરાસર ઉપાશ્રયમાંથી નીકળતાં આવસ્યહિ કહેવું), નૈષધિથી (દહેરાસર ઉપાશ્રયમાં પેસતાં નિસાહિ કહેવું) અપૃચ્છના (કોઈપણ કાર્ય માટે વડીલની સંમત્તિ લેવી)0 પ્રતિપૃચ્છના (કોઈપણ કાર્યનો આરંભ કરતી વખતે ફરી આજ્ઞા લેવી અથવા પૂર્વે નિષેધ કર્યો હોય અને કરવા લાયક હોય તો ફરી પૂછવું) છંદના (પોતાને માટે લાવેલ આહારાદિમાંથી બીજા સાધુઓની ભક્તિ કરવી)
નિમંત્રણા (પોતાના કર્મક્ષય નિમિત્તે સર્વ સાધુઓની ભક્તિ કરવા માટે પ્રાર્થના કરવી). ઉપસંપદા (રત્નત્રયીની નિર્મળતા અને વૃદ્ધિ કરવા ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય ગચ્છમાં જઈ અન્યગુરુની નિશ્રા સ્વીકારવી.
૭૪
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈચ્છા મિચ્છા તહક્કારો, આવર્સિયાય નિસીહિયા, આપુચ્છણાય પરિપુચ્છા, છંદણાય નિમંતણા (૭૬૦) ઉપસંપયા ય કાલે, સમાયારી ભવે દસહાઉ, એએસિ તુ પયાણું, પત્તેય પરૂવર્ણ વોર્ચ્છ (૭૬૧) પ્ર૦
(૧૭) અંતિમ આરાધના-અતિચાર આલોવવા, વ્રતો લેવાં, ૮૪ લાખ જીવયોનિને ખમાવવી, ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવો, ચાર શ૨ણ અંગીકાર કરવાં, દુષ્કૃ-તની નિંદા ક૨વી, સુકૃતની અનુમોદના કરવી, ૧૨ ૨ ૪ ઇં ૧૬ ભાવના ભાવવી, ચાર આહારનો ત્યાગ કરવો, અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ધ્યાનનાં સ્થાન-ચક્ષુ, કાન, નાસિકાગ્રભાગ, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાળવું, ભૃકુટિ (યો શા૦)
નાભિહ્રદયનાસાગ્ર-ભાલભૂતાલુ દૃષ્ટયઃ;
મુર્ખ કર્ણો શિરચૈતિ, ધ્યાનસ્થાનાન્યકીર્તયન્ (૬-૭) (૧૯) માનવભવની દુર્લભતાના દૃષ્ટાંત-ચોલક, પાસક, ધાન્ય, રત્ન, સ્વપ્ન, જુગાર, ચક્ર, કાચબો, યુગ, પરમાણુ. ચુલ્લગ પાસગ ધન્ને, જુએ રયણે અ સુમિણ ચક્કે અ; કુમ્મ જુગે પરમાણુ, દદિôતા મણુઅલમે (૧)
૭૫
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથા ૧૧
ભવાભિનંદીજીવો ના ૧૧ દુર્ગુણો (૧) આહારને માટે ધર્મ કરે (૨) પૂજાવાને માટે ધર્મ કરે (૩) ઉપધિ (વસ્ત્ર-પાત્રાદિ) ને માટે ધર્મ કરે. (૪) ઋદ્ધિગારવ (શ્રાવકો મારા થશે, તેમનાથી મારું ગુજરાન ચાલશે) માટે ધર્મ કરે (૫) શુદ્ર-પારકાં છિદ્ર ઉઘાડે, બીજાના અલ્પ અવગુણ દેખી લોકોની આગળ વિશેષ પ્રકારે કહે અને ગુણ ઢાંકે, પોતાની બડાઈ મારે, પોતાનો ઉત્કર્ષ થાય તેમ લોકોની આગળ બોલે (૬) લોભી-ધન ધાન્ય વસ્ત્ર કીર્તિ આદિ મેળવવામાં તત્પર-લીન હોય તેમજ પોતાની પાસે રહેલી વસ્તુ ભોગવી ન શકે તેમ બીજાને પણ આપી શકે નહિ, સર્વની પાસે માગતો ફરે (૭) દીન-પુગલિક વસ્તુના વિયોગે કરી રાંક, ભવિષ્યકાળની ચિન્તા કરે કે-હાય હાય હું શું ખાઈશ? હું શું કરીશ? એવી ચિત્તાઓ કરે (૮) મત્સરી,-ઇર્ષાળુ, બીજાના ગુણને સહન કરે નહિ, બીજાને સુખી જોઈ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી જોઈ પોતે રાજી થાય-મલકાય (૯) ભયવા-નિરંતર સર્વલોકથી ભય પામતો રહે, પુદ્ગલિક વસ્તુના વિયોગનો ભય રાખે (૧૦) શઠ-કપટી આચાર વિચાર અને ઉચ્ચારમાં જુદાઈ હોય (૧૧) અજ્ઞાની-ધર્મ અને આધર્મના સ્વરૂપથી અજાણ હોય. (૨) શ્રાવક પડિમા-૦ સમ્યકત્વ (અતિચાર અને આગાર રહિત સમ્યકત્વ પાળે) ૦ વ્રત (અતિચાર અને આગાર રહિત વ્રત પાળે, પૂર્વની પડિમાના અનુષ્ઠાન સહિત) સામાયિક
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સવારે અને સાંજે સામાયિક કરે, પૂર્વની બન્ને પડિકાઓના અનુષ્ઠાન સહિત, તેવી રીતે પૂર્વ પૂર્વની પડિમાઓ સહિત ઉત્તર ઉત્તરની પડિમાઓ જાણવી) પૌષધ (પર્વદિને રાત્રિ દિવસનો ચૌવિહાર પૌષધ કરે) કાયોત્સર્ગ (પર્વદિને પૌષધમાં રાત્રે શૂન્યગૃહાદિમાં કાઉસ્સગ્ન કરે, સ્નાન અને રાત્રિભોજન વર્ષે, દિવસે મૈથુન ત્યાગ, અપર્વદિને રાત્રે મૈથુનનું પરિમાણ કરે, ધોતી કચ્છ વિના પહેરે) મૈથુન વર્જન (બ્રહ્મચર્યનું પાલન કરે) સચિત્ત વર્જન (સચિત્ત વસ્તુનો ત્યાગ કરે) સ્વયં આરંભ વર્જન (પોતે આરંભ કરે નહિ) obષ્ય આરંભ વર્જન (બીજા પાસે આરંભ કરાવે નહિ). ઉદિઠત્યાગ (પોતા માટે કરેલ આહારનો ત્યાગ કરે, કોઈ અસ્ત્રાથી મુંડન કરાવે-કોઈ ચોટલી રાખે) શ્રમણભૂત (અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરે, રજોહરણ-પાત્રાદિ સાધુનાં ઉપકરણ લઈ ઘરથી નીકળી સાધુની માફક માસ કલ્પાદિ વડે વિચરતો તથા સાધુ સામાચારી-સમિતિ-ગુપ્તિ આદિનું પાલન કરતો ભિક્ષા ફરતાં
પ્રતિમાપ્રતિપન્નાય શ્રમણોપાસકાય ભિક્ષા દત્ત-પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા આપો એમ બોલે.
કવમિતિ કમૈિશ્ચિમ્યુચ્છતિ તદ્ધિ પ્રતિમાપ્રતિપન્ન શ્રમણોપાસકોડહમિતિ કથતિ-તમે કોણ છો ; એમ કોઈ પૂછે તો કહે કે પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસક હું છું.
દરેક પડિમા (અભિગ્રહોનો જઘન્યકાળ (મરણ અથવા દીક્ષા પ્રાપ્તિનો સંભવ હોવાથી) અંતર્મુહૂર્ત (સમ0)
૭૭
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ઉત્કૃષ્ટકાળ-પહેલી પડિમા એક માસની, બીજી બે માસની એવી રીતે અનુક્રમે વધતાં અગીયારમી પડિમા અગીયાર માસની જાણવી.
કંથા ૧૨ (૧) સાધર્મિક-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ, ભાવના (૨) તપન, ત) ૩૫-૩૬માં (૩) ભાવના-ન) ત૦ ૩૦-૩૧ માં (૪) બારપર્ષદા-વિભાગ-૧, પેજ ૮૧માં (૫) રાશિ વિભા-૩, પેજ પપમાં () અરિહંતના-ગુણ આઠ પ્રાતિહાર્ય સંખ્યા ૮ માં, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (૭) ચક્રી-ભરત, સગર, મધવાનું, સનંત, શાન્તિ, કુંથું, અર, સુભૂમ, મહાપદ્મ, હરિષણ, જય, બ્રહ્મદત્ત (૮) ઉપાંગઔપપાતિક, રાજપનીય જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્યિકા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા (૯) દેવલોક-ત) ૪-૨૦માં (૧૦) અંગ-વિભાગ-૨, પેજ ૩૩માં (૧૧) સાધુપડિમા ૧-એક માસની અલેપભોજન, આહારપાણીની એકેક દીઠ ર-બે માસની, બે-બે દત્તી૩-ત્રણ માસની, ત્રણ ત્રણ દત્તી ૪-ચાર માસની ચાર ચાર દત્તીપ-પાંચ માસની , પાંચ પાંચ દત્તી ૬-છ માસની છ છે દત્તી ૭-સાત માસની સાત સાત દત્તી૮-સાત
૭૮
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહોરાત્રિની, એકાંતરે નિર્જળ ચોથભક્ત, વચ્ચે ઠામ ચૌવિહાર આયંબિલ, કાયોત્સર્ગ-ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે, ૯-સાત અહોરાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયોત્સર્ગ-ઉત્કટિકાસને અથવા દંડાસને રહી ઉપસર્ગ સહન કરે, ૧૦-સાત અહોરાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયોત્સર્ગ-ગોદોહિત્રાસન, વીરાસન અથવા કેરીની જેમ વક્ર શરીરે બેસી ઉપસર્ગ સહન કરે) ૧૧-એક અહોરાત્રિની નિર્જળછઠ, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની અહોરાત્રિ કાયોત્સર્ગ રહી ઉપસર્ગ સહન કરે૦ ૧૨-એકરાત્રિની, નિર્જળ અઠમ, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની રાત્રિએ સિદ્ધશિલા ઉપર એકાગ્રદષ્ટિ રાખી કાયોત્સર્ગ કરી ઉપસર્ગ સહન કરે, અતિચાર રહિત પ્રવૃત્તિ હોય.
સંખ્યા ૧૩ (૧) જાપ-રેચક, પુરક, કુંભક, સાત્વિક રાજસિક, તામસિક, સ્થિરકૃતિ, સ્મૃતિ હક્કા, નાદ, ધ્યાન, ધ્યાતામ્બેર્યકર્ય, તત્ત્વ (૨) કાઠિયા-આળસ, મોહ, અવર્ણવાદ, અહંકાર, ક્રોધ, પ્રમાદ કૃપણતા, ગુરૂભય, શોક અજ્ઞાન, અસ્થિરતા, કુતૂહલ, તીવ્ર વિષયાભિલાષ (૩) સ્થાપનાજીના બોલ-શુદ્ધસ્વરૂપના ધારક ગુરુ, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય, શુદ્ધશ્રદ્ધામય, શુદ્ધસ્પર્શનામય, શુદ્ધકરૂનામય, પંચાચાર પાળે, પળાવે,
૭૯
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુમોદે મનગુપ્તિ, વચનગુપ્તિ કાયગુપ્તિ ગુપ્તા (પાંચે સ્થાપનાએ જુદા જુદા આ તેરા બોલ બોલવા). (૪) કિરિયા સ્થાન ૧-અર્થ (અનિર્વાહ-ગ્લાનાદિ પ્રયોજને હિંસાદિ દોષ લગાડવો) ૨-અનર્થ (પ્રયોજન) વિના દોષ લગાડવો) ૩-હિંસા (આને મને માર્યો કે મારશે, એમ ધારી મારે) ૪-અકસ્માત્ (બીજાને મારતાં વચ્ચે બીજો મરે) પદષ્ટિવિપર્યાસ મિત્રને શત્રુ અને અચોરને ચોર સમજી મારે) દુ-મૃષા (જુઠું બોલવું) ૭-અદત્તાદાન (કોઈના આપ્યા વિના લેવું) ૮-અધ્યાત્મ (વાંકું કોઈ ન બોલે છતાં શંકા રાખીને મનમાં ક્રોધ કરી દુભાય, પાપ વ્યાપારોનો વિચાર કરે) ૯માન (જાતિ વિ૦નું અભિમાન કરી બીજાને હલકા માને) ૧૦-અમિત્ર (થોડા અપરાધે વધુ દંડ ) ૧૧-માયા (કપટથી મનમાં જુદું, વચનમાં જુદું, કાયાથી જુદું આચરે) ૧૨-લોભ (લોભથી દોષ લગાડે, આસક્તિથી પાપારંભમાં પ્રવર્તે ૧૩ઇરિયાપથિકી (યૌગિક ક્રિયા, એક સમયનો બંધ, ૧૧ થી ૧૩ મે ગુણઠાણે હોય.)
સંખ્યા ૧૪ (૧) પૂર્વ-ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિ-પ્ર) જ્ઞાનપ્ર૦ સત્ય૦ આત્મ-પ્ર૦ કર્મ-પ્ર0 પ્રત્યાખ્યાન-પ્ર0 વિદ્યાપ્ર0 કલ્યાણપૂર્વ, પ્રાણાયુપૂર્વ, ક્રિયા-વિશાળ, લોકબિન્દુસાર (૨) લૌકિકવિદ્યા-બ્રહ્મ, ચાતુરી, બલ, વાહન, દેશના, બાહુ,
૮૦
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ach
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલતરણ, રસાયણ, ગાયન, વાદ્ય, વ્યાકરણ, ભેદ, જ્યોતિષ, વૈદક (૩) લોકોત્તરવિદ્યા-ગણિતાનુયોગ, ધર્મકથાનુ, દ્રવ્યાનુ, ચરણકરણાનું શિક્ષા, વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યોતિષ, નિક્તિ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય (૪) સમુચ્છિમ ઉત્પત્તિસ્થાન-વિષ્ટા, પેશાબ, શ્લેષ્મ, વમન, પિત્ત, પરૂ, લોહી, વીર્ય, વીર્યપુદ્ગલ, નાસિકામેલ, મૃતક, સ્ત્રીપુરૂષનો સંયોગ, ગટર, મનુષ્યના સર્વ અશુચિ સ્થાનો (૫) ગુણસ્થાન-કર્મગ્રન્થ ૨-૨-માં () રત્ન-સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, ઘોડો, હાથી, સુથાર, સ્ત્રી, ચક્ર છત્ર, ચર્મ, મણી, કાકિણી, ખગ, દંડ (૭) અત્યંતરગાઠ-મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
સંખ્યા ૧૫ (૧) પરમાધામી-અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ (૨) યોગ દંડક ૨૧માં (૩) સિદ્ધ-ન૦ પપમાં.
સંખ્યા ૧૭ (૧) સંજ્ઞા-સુખ, દુઃખ, મોહ, જુગુપ્સા, શોક, ધર્મ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ બૃ૦ સં૦ ૩૪૧-૪૨માં (૨) વિદ્યાદેવી-સંતિકર ૫-૬માં
૮૧
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૧૭ (૧) સંડાસા(સાંધાઓ) ખમાસમણની પ્રમાર્જના- (૧ થી ૩) પાછળના ભાગમાં કમ્મરથી પગની પાની સુધી જમણા અને ડાબા પગને તથા બન્ને પગની વચ્ચેના ભાગને ઓઘાથી પૂજવો (૪ થી ૭) ઉપર પ્રમાણે આગળના ભાગમાં ઓઘાથી પૂજવો (૭ થી ૯) જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી, પગની આગળની ભૂમિને ઓઘાથી પૂજવી (૧૦-૧૧) નીચે બેસી જમણાલલાટથી ડાબા હાથ ઉપર થઈ પાછળ કોણી સુધી હાથને મુહપત્તિથી પૂજે, પછી ડાબા હાથમાં મુહપત્તિ લઈ ડાબાલલાટથી જમણા હાથ ઉપર થઈ પાછળ કોણી સુધી હાથને મુહપત્તિથી પૂજે (૧૨ થી ૧૪) મુહપત્તિથી ત્રણવાર ઓઘાને પૂજે (૧૫ થી ૧૭) ઉભા થતી વખતે જ્યાં ઉભા રહેવાનું છે ત્યાં જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી પગની પાછળની ભૂમિને પૂજવી. (૨) ભાવ શ્રાવકનાં ભાવગત લક્ષણ (૧) સ્ત્રી ત્યાગના પરિણામવાળો (૨) ઇન્દ્રિય નિરોધક (૩) અર્થને અસાર જાણે. (૪) સંસારને વિટંબન જાણે (૫) વિષયોને કિંપાક ફળ જેવા જાણે (૬) તીવ્ર આરંભ કરે નહિ. (૭) ગૃહવાસને જેલ સમાન માને (૮) સુગુરૂની ભક્તિ વડે દર્શનશુદ્ધિ કરે (૯) ગાડરીયા પ્રવાહમાં તણાય નહિ. (૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોય (૧૧) યથાશક્તિ દાન કરનાર (૧૨) ધર્મ કરવામાં
૮૨.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરમાય નહિ. (૧૩) રાગ-દ્વેષ છોડનારો (૧૪) મધ્યસ્થ (૧૫) સર્વપદાર્થને ક્ષણિક વિચારે (૧૬) વિરક્ત થઈ વિષયભોગોને ભોગવે (૧૭) વેશ્યાની જેમ ઘરવાસનું પાલન કરે. (૩) સંયમ (૧ થી ૫ ) પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ અને વનસ્પતિનો (૬ થી ૯) બેતે ચઉ0 અને પંચેન્દ્રિયનો (૧૦) અજીવનો (૧૧) પ્રેક્ષાનો-દરેક કાર્યમાં પ્રથમ ચક્ષુથી જોવું (૧૨) ઉપેક્ષાનો-પ્રમાદી અને સાવદ્ય વેપારવાળા તરફ મધ્યસ્થ ભાવના (૧૩) પ્રમાર્જનાનો (૧૪) પરિષ્ઠાપનાનોઅનુપયોગી અને દોષિત વસ્ત્ર-પાત્ર અશનાદિને વિધિ પૂર્વક પરઠવવું (૧૫ થી ૧૭) મન વચન કાયાનો સંયમ.
પૂઢવિદગ અગણિ મારુય વણસઇ બિ સિ ચ પર્ણિદિ અજીવા પેહુપેહ પમwણ પરિઠવણ મણો વઇ કાલે (પપક પ્ર.)
સંથા ૧૮ (૧) પૌષધદોષ-(૧) અવિરતિએ લાવેલ આહાર પાણી લેવા (૨) પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો (૩) ઉત્તર પારણાના દિવસે સરસ આહાર વાપરવો. (૪) પૌષધમાં કે આગળ દિવસે પૌષધને ઉદ્દેશીને શરીરની શોભા વધારે કરવી (૫) પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવા (ક) પૌષધ નિમિત્ત આભૂષણાદિક તૈયાર કરાવવા (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રંગાવવા (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારવો (૯) રાત્રિના પહેલા પહોરે નિદ્રા લેવી તથા બીજા પહોરે સંથારા પોરિસી ભણાવ્યા વિના નિદ્રા લેવી (૧૦) પૌષધમાં સ્ત્રીને લગતી વાત કરવી (૧૧) આહારને સારો કે ખોટો કહેવો (૧૨) પૌષધમાં રાજદ્વારી કે યુદ્ધને લગતી વાત કરવી (૧૩) પૌષધમાં દેશને લગતી વાત કરવી (૧૪) પૌષધમાં પ્રતિલેખા-પ્રમાર્યા વિના લઘુનીતિ વડીનીતિ વિ. પાઠવવું. (૧૫) પૌષધમાં નિન્દા કરવી (૧૬) પૌષધમાં અવનિતિ સાથે વાત કરવી (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાત કરવી. (૧૮) પૌષધમાં સ્ત્રીનાં અંગોપાંગાદિ નિરખીને જોવા. (૨) દર્શનતિથિ-૧-૨ બે એકમ, ૩-૪ બે ત્રીજ, ૫-૬ બે ચોથ, ૭-૮ બે છઠ, ૯-૧૦ બે સાતમ, ૧૧-૧૨ બે નોમ, ૧૩-૧૪ બે દશમ, ૧૫-૧૬ બે બારસ, ૧૭-૧૮ તેરસ. (૩) દોષરહિત તીર્થંકર-અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, વેદ, દાનાંતરાય, લાભાં ભોગાંઠ ઉપભોગાં૦ વર્યા
અન્તરાયા દાન લાભ-વીર્ય ભોગોપભોગગા હાસોરન્યરતી ભીતિ-ર્જુગુપ્સા શોક એવ ચ (૭૨) કામો મિથ્યાત્મજ્ઞાન, નિદ્રા ચાવિરતિસ્તથા; રાગો દ્વેષથ્ય નો દોષાસ્તષામષ્ટાદશાપ્યમી (૭૩-અચિ.)
८४
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૧૯ (૧) કાઉસ્સગ્ગના દોષ-૧ ઘોટક (ઘોડાની જેમ એક પગ ઉંચો વાંકો રાખે) ૨-લતા (વેલડીની જેમ શરીરને હલાવે) ૩ખંભાદિ (થંભ-ભીંત વિ. નો ટેકો રાખે) ૪-માલ (ઉપર માળનો મસ્તકે ટેકો રાખે) પ-ઉદ્ધિ (ગાડીની ઉધીની જેમ અંગુઠા અથવા પાની મેળવીને રાખે) -નિગડ (પગમાં બેડી નાખ્યાની જેમ પગ પહોળા રાખે) ૭-શબરી (નગ્ન ભીલડીની જેમ ગૃહ્યસ્થાને હાથ રાખે) ૮-ખલિણ (ઘોડાના ચોકડાની જેમ ઓઘાયુક્ત હાથ આગળ રાખે) ૯-વધૂ (નવ પરિણીત સ્ત્રીની જેમ માથું નીચું રાખે) ૧૦-લંબોત્તર (નાભી ઉપર અને ઢીંચણથી નીચે વસ્ત્ર રાખે) ૧૧-સ્તન (મચ્છર-અજ્ઞાન કે લજ્જાથી સ્ત્રીની જેમ હૃદયને વસ્ત્રથી ઢાંકી દે) ૧૨-સંયતિ (ઠંડી આદિના ભયથી સાધ્વીની જેમ સર્વ શરીર ઢાંકી દે) ૧૩-ભમુહંગુલી (કાઉસ્સગ્નની સંખ્યા ગણવા ભૃકુટી અથવા આંગળી હલાવે) ૧૪-વાયસ (કાગડાની જેમ ડોળા ફેરવે) ૧૫-કપિત્થ (વસ્ત્રો મલીન થવાના ભયથી કોઠની જેમ ગોપવી રાખે) ૧૬-શિરડકંપ (ભૂત-વળગાડની જેમ માથું ધુણાવે) ૧૭-મુક (મુંગાની જેમ હું હું કરે) ૧૮-મદિરા (દારૂ પીનારની જેમ બડબડાટ કરે) ૧૯-પ્રેક્ષ્ય (વાંદરાની જેમ આજુબાજુ જોયા કરે અને હોઠ હલાવે.)
લંબુર-સ્તન અને સંયતિ આ ત્રણ દોષ સાધ્વીઓને ન હોય, તેથી તેમને ૧૬ દોષ હોય.
૮૫
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરના ત્રણ અને વધુ દોષ શ્રાવિકાઓને ન હોય, તેથી તેમને ૧૫ દોષ હોય.
સંખ્યા ૨૦ (૧) વિહરમાન તીર્થંકર-સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીર્ય, સુરપ્રભ, વિશાળ, વજધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભૂજંગ, ઇશ્વર, નેમિપ્રભુ, વિરસેન, મહાભદ્ર, દેવયશા, અજીતવીર્ય (૨) વિહરમાન તીર્થકર લંછન-વૃષભ, હાથી, હરણ, વાનર, સૂર્ય, ચંદ્ર, સિંહ, હાથી, ચંદ્ર, સૂર્ય, વૃષભ, વૃષભ, કમલ, કમલ, ચંદ્ર, સૂર્ય, હાથી, વૃષભ, ચંદ્ર, સૂર્ય. (૩) અસમાધિસ્થાન-૧ ઉતાવળથી ચાલવું ૨-પૂજ્યા વિના બેસવું ૩-જેમ તેમ પૂજીને બેસવું ૪-આગંતુક સાધુ સાથે ઝઘડો કરવો. પ-નિષ્કારણ વધુ પડતા ઉપકરણો વાપરવા ક-વડીલ સામે અવિનયથી બોલવું ૭-જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધાદિનો ઉપઘાત કરવો. ૮-જયણા વિનાની પ્રવૃત્તિથી જીવહિંસા કરવી :ચીડીયો સ્વભાવ રાખી વારંવાર ક્રોધ કરવો. ૧૦-ક્રોધની પરંપરા ચલાવવી ૧૧-નિન્દા કરવી. ૧૨-
નિશ્ચય પૂર્વક બોલવું ૧૩-અકાલે સ્વાધ્યાય કરવો. ૧૪-ભૂતકાલના બનાવો યાદ કરી કષાયોની ઉદીરણા કરવી ૧૫-પગ પૂજવા નહિ અથવા અશુદ્ધ પૃથ્વી ઉપર બેસવું ૧૬-રાત્રે ઉંચે સ્વરે બોલવું, અગર સાવદ્ય ભાષા બોલવી ૧૭-કષાયને આધીન થવું. ૧૮સમુદાયમાં એક બીજાને આડું અવળું સમજાવી કુસંપ કરાવવો
.
૬
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯-ઘણું ભોજન કરવું અગર વારંવાર ભોજન કરવું. ૨૦ગોચરીના દોષો ટાળવા નહિ.
સંખ્યા ૧ (૧) સબલસ્થાન-૧-હસ્તમૈથુન ૨-અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારથી બ્રહ્મચર્યમાં દોષ લગાડવો. ૩-રાત્રિભોજન ૪આધાર્મિ ગ્રહણ પ-રાજપિંડ ગ્રહણ ક-ક્રિત ગ્રહણ ૭પ્રામિત્ય ગ્રહણ ૮-અભ્યાહુત ગ્રહણ ૯-આછેદ્ય ગ્રહણ ૧૦ત્યાગ કરેલું લેવું ૧૧-છ માસમાં એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું. ૧૨-એક માસમાં ત્રણવાર નદી ઉતરવી ૧૩એક માસમાં ત્રણવાર કપટ કરવું. ૧૪-જાણીને હિંસા કરવી ૧૫-જાણીને જુઠું બોલવું. ૧૬-જાણીને અદત્ત લેવું. ૧૭દોષિત પૃથ્વી ઉપર બેસવું ૧૮-અનુપયોગથી આવેલ અભક્ષ્યાદિ ચીજો જાણ્યા પછી પણ લાલસાથી વાપરવી ૧૯એક વર્ષમાં દશવાર લેપ નદી ઉતરવી. ૨૦-એક વર્ષમાં દશ વાર કપટ કરવું. ૨૧-કાચા પાણીવાળા હાથે ગોચરી વહોરવી. આ સર્વે સંયમને કલંક લગાડનાર સ્થાનો છે. (૨) દ્રવ્ય શ્રાવકનાં લક્ષણ-૧-અશુદ્ર ૨-રૂપવાન ૩સૌમ્યપ્રકૃતિ ૪-લોકપ્રિય પ-અક્રૂર ૬-ભીરૂ ૭-અસઠ ૮દાક્ષિણ્યતા ૯-લાળ ૧૦-દયાળુ ૧૧-સૌમ્યદ્રષ્ટિ-મધ્યસ્થ ૧૨-ગુણરાગી ૧૩-સત્કથક ૧૪-સહાયકયુત ૧પ-દીર્ઘદર્શી ૧૧-વિશેષજ્ઞ ૧૭-વૃદ્ધાનુગત ૧૮-વિનયવંત ૧૯-કૃતજ્ઞ ૨૦પરહિતકારી ૨૧-લબ્ધલક્ષ. (૩) મિથ્યાત્વ (સંખ્યા ૫-૬-૧૦)
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૨૨ (૧) અભક્ષ્ય-૧-વડનાં ફળ, ર-પીંપળાનાં ફળ, ૩-પીપળનાં ફળ, ૪-ઉબરનાં ફળ, પ-કોઠિંબડા, કુ-દારૂ, ૭-માંસ, ૮માખણ, ૯-મધ, ૧૦-હિમ, ૧૧-વિષ, ૧૨-કરા, ૧૩કાચી માટી-કાચુંમીઠું, ૧૪-રાત્રિભોજન, ૧૫-બહુબીજ (ખસખસ, અંજીર, વિ૦) ૧૬-અનંતકાય, ૧૭-બોળઅથાણું ૧૮-વિદળ (કાચા દહિ દુધ-છાશ સાથે કઠોળ ખાવું ભેગું કરવું) તે, ૧૯-રીંગણા, ૨૦-અજાણ્યાં ફળ-ફુલ, ૨૧-તુચ્છ ફળ (થોડું ખાવાનું-ફંકવાનું વધારે) ૨૨-ચલિતરસ (જેનો વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બદલાઈ જવાથી બે સ્વાદ થએલાં જેમકે વાસી રોટલી, નરમપુરી, દુધની મલાઇ વિ૦) બે રાત્રિ પછી દહિ. (૨) પરિષહ (ન.ત. ૨૭-૨૮ માં)
સંખ્યા ૨૩ (૧) પાંચ ઇન્દ્રિયોના વિષય-વર્ણ-૫, રસ-૫, સ્પર્શ-૮, (સંખ્યા પ-૮માં) સુગંધ, દુર્ગધ, સચિત્ત શબ્દ, અચિત્ત શબ્દ, અને મિશ્ર શબ્દ.
સંખથા ર૪ (૧) અનાગત તીર્થંકર-પદ્મનાભ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રત, ઉદય, પેઢાળ, પોટીલ, શતકીર્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ,
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવર, યશોધર, વિજય, મલ્લિ, શ્રીદેવ, અનંતવીર્ય, ભદ્રકૃત (૨) અતીત તીર્થંકર-કેવળજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત, દામોદર, સુતેજા, સ્વામિનાથ, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્યાગ, નમીશ્વર, અનીલ, યશોધર, કુતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવંકર, ચંદન, સંપ્રતિ (૩) વર્તમાન તીર્થંકર૧બૃહચ્છાન્તિમાં (૪) વર્તમાન તીર્થંકર વર્ણ-પડાપ્રભુ ને વાસુપૂજ્ય રક્ત, ચંદ્રપ્રભુ ને સુવિધિ૦ શ્વેત, મલ્લિ૦ ને પાર્થo નીલ, મુનિસુવ્રત ને નેમિ૦ શ્યામ બાકીના પીત (૫) વર્તમાન તીર્થંકરના યક્ષ-યક્ષિણી-સંતિક-૭ થી ૧૦ માં તહ સમ્મચૂઓ, દુપ્પસહો, સાહુણીઅ ફન્ગસિરિ; નાઇલસઢો સઢી, સચ્ચસિરિ અંતિમો સંઘો............. ૧ સુઅ સૂરિ સંઘ ધમ્મો પુવન્ને, છિજ્જઈ અગણિ સાય; નિવ વિમલવાહણો, સહુમતિ નયધમ્મ મજ્જલ્સે.
(૭) વર્તમાન તીર્થકરના માતા-પિતા અને જન્મસ્થાન(૧) મરૂદેવીમાતા, નાભિરાજા, અયોધ્યાનગરી, (૨) વિજ્યા, જિતશત્રુ, અયોધ્યા, (૩) સેના, જિતારી, સાવત્થી (૪) સિદ્ધાર્થ, સંવર, અયોધ્યા (૫) સુમંગલા, મેઘરાજા, અયોધ્યા (ક) સુસીમા, શ્રીધરરાજા, કૌશંબી (૭) પૃથિવી, પ્રતિષ્ઠિત, વારાણસી (૮) લક્ષ્મણા, મહસેન, ચન્દ્રપુરી (૯) રામા, સુગ્રીવ, કાકન્દી (૧૦) નંદા, દઢરથ, ભદિલપુર (૧૧) વિષ્ણુ, વિષ્ણુ, સિંહપુરી (૧૨) જ્યા, વાસુપૂજ્ય, ચંપાપુરી (૧૩)
........ ૨
૮૯
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામા, કૃતવર્મા, અયોધ્યા (૧૪) સુયશા, સિંહસેન, અયોધ્યા (૧૫) સુવ્રતા, ભાનુરાજા, રત્નપુરી (૧૬) અચિરા, વિશ્વસેન, હસ્તિનાપુર, (૧૭) શ્રીદેવી, શૂરસેન, હસ્તિનાપુર (૧૮) દેવીમાતા, સુદર્શન, હસ્તિનાપુર (૧૯) પ્રભાવતી, કુંભ, મિથિલા (૨૦) પદ્માવતી, સુમિત્ર, રાજગૃહી (૨૧) વપ્રાદેવી, વિજયરાજા, મથુરાનગરી (૨૨) શિવાદેવી, સમુદ્રવિજય, શૌરીપુરી (૨૩) વામાદેવી, અશ્વસેન, વારાણસી (૨૪) ત્રિશલા, સિદ્ધાર્થ, ક્ષત્રિયકુંડ.
સંખ્યા ૫ (૧) વાંદણાંના આવશ્યક-૧-૨-૩-મન વચન અને કાયાની ગુપ્તિ, ૪-યથાજાત મુદ્રા-દીક્ષા રૂપ જન્મ વખતની અવસ્થા (ફક્ત-ચોલપટ્ટ-ઓઘો-મુહપત્તિ લઈ નમ્રભાવે હાથ જોડી ઉભા રહેવું.) પ-ક અવનત (બન્ને વાંદણામાં “અણુજાણહ મે મિઉમ્મહં બોલતાં શરીર નમાવવું) ૭-૮-પ્રવેશ (બન્ને વાંદણાંમાં નિસીહિ બોલતાં અવગ્રહમાં પ્રવેશ કરવો) ૯-૨૦ આવર્ત (“અ-હો, કાય, કાય અને જ-ત્તા-ભે, જ-વ-ણિ,
જ્જ-ચ-ભે રજોહરણ ઉપર બન્ને હાથના પંજા પહોળા કરી દશે આંગળીઓ અડાડી “અ” બોલવો અને બન્ને પહોળા કરેલ પંજાને લલાટે અડાડતાં “હો બોલવું, તે પ્રમાણે “કાય અને કાર્ય માં પણ સમજવું, ઉપર પ્રમાણે “ જ ના બે આદિમાં પણ સમજવું પરંતુ વચ્ચેના અક્ષરો “તા-વ-ચ બોલતાં બન્ને હાથના પંજા ઓઘો અને લલાટની વચ્ચે સ્ટેજ અટકાવવા)
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ થી ૨૪ શિરોનમન (બન્ને વાંદણાંમાં “સંફાસ અને ખામેમિથી વઇક્કમ' બોલતાં ઓઘા ઉપર પહોળા કરેલ બન્ને હાથના પંજામાં માથું મુકવું.) રપ-નિષ્ક્રમણ (આવસ્સિયાએ” બોલી અવગ્રહમાંથી બહાર નીકળવું. (૨) પડિલેહણ-આ મુહપત્તિની પડિલેહણા જાણવી સંખ્યા ૫૦માં (૩) ઉપાધ્યાયના ગુણ-૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી, સંખ્યા ૧૨-૭૦માં (૪) પાંચ મહાવ્રતની ભાવના ૧-થી ૫-મનગુપ્તિ, ઇર્ષાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ, એસણાસમિતિ, દુષ્ટ અન્ન પાણી લેવું નહિ. ૬ થી ૧૦ હાંસી, ભય, લોભ, અને ક્રોધનો ત્યાગ કરવો, વિચારીને બોલવું. ૧૧ થી ૧૫ વિચારીને અવગ્રહનું યાચન, વારંવાર અવગ્રહની અનુજ્ઞા મેળવવી, અવગ્રહનું અવધારણ, સમાન ધાર્મિક પાસે અવગ્રહનું યાચન, આપેલાં જ ગોચરીપાણી વાપરવાં ૧૬ થી ૨૦ પહેલી ત્રીજી-પાંચમી, બીજી, છઠી, ચોથી, નવમી, સાતમ-આઠમી વાડ ૨૧ થી ૨૫ પાંચે ઇન્દ્રિયોના અનુકૂલ અને પ્રતિકૂલ વિષયોમાં રાગ અને દ્વેષ કરવો નહિ. યો) શા) ૧ પ્ર૦ ૨૯ થી ૩૩ માં.
સંખ્યા ૨૭ (૧) સાધુના ગુણ-૬ ષકાયના રક્ષક, ૬-છ વ્રતનું પાલનકરનાર પ-પાંચ ઇન્દ્રિયોના વિષય-વિકારોને રોકનાર, ૩-મન વચન-કાયાની કુટીલતાના ત્યાગી કુલ ૨૦ થયા ૨૧૨૨-પરિષહ અને ઉપસર્ગ સહન કરનાર, ૨૩ લોભનો નિગ્રહ
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનાર ૨૪ ક્ષમાને ધારણ કરનાર, ૨૫-પડિલેહણની શુદ્ધિ, ૨૬ ચિત્તની નિર્મળતા ૨૭ સંયમયોગમાં વર્તનાર. છવ્વય છકાયરફખા, પંચેદિય લોહનિગ્નહો ખંતી; ભાવવિશુદ્ધી પડિલેહણાઇકરણે વિસુદ્ધી અ..................... સંજમજોએ જુતો, અકુસલમણવયકાયસંરોહો; સીઆઇપીસહણે ચ, મરણં તુવસગ્નસહર્ષ ચ. ............
સંખ્યા ૨૮ (૧) લબ્ધિ-આમર્ષઔષધિ, વિપ્ર0 ખેલ0 જલ0 સર્વ સંભિન્નશ્રોત, અવધિજ્ઞાન, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવળજ્ઞાન, ગણધર, પૂર્વધર, તીર્થકર, ચક્રી, બળદેવ, વાસુદેવ, ક્ષીરાશ્રવ, કોષ્ઠ, પદાનુસારિણી, બીજબુદ્ધિ, તેજલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, અક્ષણમહાનસ, પુલાક (૨) નક્ષત્ર-વિભાગ ૩, પેજ ૪૨ માં.
સંખ્યા ૨૯ (૧) પાપગ્રુત-દિવ્યનિમિત્તશાસ્ત્ર, ઉત્પાદ-નિ, અંતરિક્ષ-નિવ ભૌમ-નિ. અંગ-નિ૦ સ્વર-નિ, વ્યંજન-નિ૦ લક્ષણ-નિ૦ ઉપરના આઠ શાસ્ત્રો અને તેની આઠ ટીકાઓ તથા આઠ વાર્તિકો મળી ચોવીસ (૨૫) સંગીતશાસ્ત્ર (ર૭) નાટ્યશાસ્ત્ર (૨૭) વાસ્તુવિદ્યા શાસ્ત્ર (૨૮) વૈદ્યકશાસ્ત્ર (૨૯) ધનુર્વેદશાસ્ત્ર.
૯૨
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા 30 (૧) મોહનીય સ્થાન-૧ જલક્રિડા, ૨-મુખઢાંકી હસવું ૩૦ફાંસો આપવો. ૪-મસ્તક, પર ઘા કરી મારવું. ૫-નાયકને મારવો. દુ-દીપક પેઠે ઉપકારીને મારવો. ૭-સમર્થ છતાં આચાર્યાદિનો રોગ ન મટાડવો. ૮-બહુશ્રુત છતાં સાધુને ધર્મમાર્ગથી પાડવો. ૯-વીતરાગની નિન્દા. ૧૦-આચાર્યઉપાધ્યાયની નિન્દા ૧૧-આ. ઉ. નું વૈયાવચ્ચ ન કરવું. ૧૨વારંવાર અધિકરણ ઉત્પન્ન કરવાં. ૧૩-તીર્થનો ભેદ કરવો. ૧૪-જાણતાં છતાં આધાર્મિક યોગો જોડવાં. ૧૫-ઇહ-પર લોકની ઇચ્છા ૧૬-હું બહુશ્રુત તપસ્વી છું એમ જુઠું બોલવું. ૧-અગ્નિ સળગાવી બીજાને ધુમથી મારવો. ૧૮-પોતે અકાર્ય કરી, બીજાએ અકાર્ય કર્યું, એમ બોલવું ૧૯-વસ્ત્ર પાત્ર કપટથી છુપાવવાં. ૨૦-અશુભ મન રાખવું. ૨૧-નિરંતર કલહ કરવો. ૨૨-લુંટ કરવી. ૨૩-સ્ત્રીના પતિને વિશ્વાસ પમાડી તે સ્ત્રીમાં લુબ્ધ થવું. ૨૪-હું કુમાર છું, એમ ખોટું બોલવું. ૨પ-હું બ્રહ્મચારી છું, એમ ખોટું બોલવું. - ૨૬-જેનાથી ધનાદિ મળ્યું હોય તેના જ ધનાદિની ઇચ્છા કરવી ૨૭-જેનાથી અભ્યદય થયો હોય, તેને જ અંતરાયરૂપ થવું. ૨૮-શેઠ-સેનાપતિ, રાજાદિને હણવા ૨૯-દેવને ન દેખવા છતાં હું દેખું છું, એમ બોલવું, અથવા હું દેવ છું, એમ બોલવું ૩૦-દેવ દેવીની નિન્દા કરવી.
૯૩
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિલલિતા ?
સંખ્યા ૩૧ (૧) સિદ્ધના ગુણ-(૧) ચોરસસંસ્થાન રહિત (૨) ત્રિકોણસંસ્થાન રહિત (૩) લંબગોળ સંસ્થાન રહિત (૪) થાળી માફક ગોળસંસ્થાન રહિત (૫) બંગડી માફક ગોળસંસ્થાન રહિત (ક) શ્વેતવર્ણ રહિત (૭) રક્ત વર્ણ રહિત (૮)
પીતવર્ણ રહિત (૯) નીલવર્ણ રહિત (૧૦) કૃષ્ણવર્ણ રહિત (૧૧) સુગંધ રહિત (૧૨) દુર્ગધ રહિત (૧૩) તિક્તરસ રહિત (૧૪) કટુરસ
રહિત (૧૫) કષાયરસ રહિત lu
(૧૬) આમ્બરસ રહિત (૧૭) મધુરરસ રહિત (૧૮) શીતસ્પર્શ
રહિત (૧૯) ઉષ્ણસ્પર્શ રહિત (૨૦) ઋક્ષસ્પર્શ રહિત (૨૧) સ્નિગ્ધસ્પર્શ રહિત (૨૨) ગુરુસ્પર્શ રહિત (૨૩) લઘુસ્પર્શ રહિત (૨૪) કર્કશસ્પર્શ રહિત (૨૫) મૃદુસ્પર્શ રહિત (૨૬) પુરુષવેદ રહિત (૨૭) સ્ત્રીવેદ રહિત (૨૮) નપુંસકવેદ રહિત (૨૯) શરીર રહિત (૩૦) સંગ રહિત (૩૧) જન્મ રહિત.
સંખ્યા ૩૨ (૧) અનંતકાય – ૧-સર્વ કંદની જાતિ (સુરણ). ૨-વજ કંદ. ૩-લીલી હળદર. ૪-ભોંયકોળું. પ-થોરની જાત. ૬-લીલો
૯૪
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરો. ૭-લીલું આદું. ૮-સતાવરી વેલ. ૯-કુંવાર અને તેનાં શેલરાં. ૧૦-લસણ. ૧૧-ગલો. ૧૨-વંશ કારેલી. ૧૩ગાજર. ૧૪-લુણી (સાજી-વૃક્ષ. ૧૫-લોઢક (પદ્મની) કંદ. ૧૧-કિસલય પત્ર. ૧૭-ગિરિ કર્ણિકા. (ગરમરવેલ) ૧૮ખરસઇઓ. ૧૯-થેગની ભાજી. ૨૦-લીલીમોથ. ૨૧-લુણીની છાલ. ૨૨-ખિલુડો. ૨૩-અમૃતવેલ. ૨૪-મૂળો. ૨૫બીલાડીના ટોપ. ૨૯-વિદળના અંકુરા. ૨૭-ઢક્ક વત્થલાની ભાજી. ૨૮-અસુરવલ્લી. ૨૯-પલંકાની ભાજી. ૩૦-કુણી આંબલી. ૩૧-બટાટા. ૩૨-ડુંગલી. (૨) સામાયિકના દોષ-૧-સમજ્યા વિના સામાયિક કરે. ૨યશ કીર્તિની ઇચ્છા રાખે. ૩-ધનની ઇચ્છા કરે. ૪-સામાયિક કર્યાનો ગર્વ કરે. પ-નિન્દાના ભયથી સામાયિક કરે. - નિયાણું કરે. ૭-ફળનો સંદેહ રાખે. ૮-કષાય યુક્ત ચિત્તે સામાયિક કરે. ૯-ગુરુ અથવા સ્થાપનાનો વિનય કરે નહિ.
૧૦-ભક્તિ પૂર્વક સામાયિક કરે નહિ (આ દશ મનના) ૧૧-કુવચન બોલે. ૧૨-વિચાર કર્યા વિના બોલે. ૧૩-ખોટું આળ મુકે. ૧૪-શાસ્ત્ર નિરપેક્ષ બોલે. ૧૫-શાસ્ત્રના વચનોને સંક્ષેપ કરીને બોલે. ૧૬-કલહ કરે. ૧૭-ચાર વિકથા કરે. ૧૮-મશ્કરી કરે. ૧૯-સુત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરે. ૨૦-સૂત્રો ઉતાવળથી બોલે (આ દશ વચનના) ૨૧-પગ ઉપર પગ ચઢાવે, ઉંચે બેસે. ૨૨-આસન વારંવાર ફેરવે, ચાલતા રાખે. ૨૩-હરણની જેમ ચારે દિશામાં જોયા કરે. ૨૪-સાવદ્ય
૯૫
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાની સંજ્ઞા કરે. ૨૫-ઓઠીંગણ દઇને બેસે, ૨૬-આળસ મરડે, કમ્મર વાંકી-ચુંકી કરે, ૨૭-ઉદ્ભટપણે બેસે. ૨૮આંગળીયોના ટચાકા ફોડે, ૨૯-ખરજખણે, ૩૦-હાથનો ટેકો દઇને બેસે. ૩૧-બેઠાં બેઠાં ઝોકાં ખાય, ૩૨-ઠંડી આદિના કારણે આખું શરીર ઢાંકીને બેસે (આ બાર કાયાના) (૩) વંદનના દોષ-૧-અનાદર, ૨-અક્કડ, ૩-ક્રિયા અધુરી રાખી નાશી જવું, ૪-સર્વને એક વંદનાથી વાંદે, પ-કુદકા મારતો વાંદે, કુ-અંકુશ પેઠે ઉભા રાખી વાંદે, ૭-શરીર હલાવતો વાંદે, ૮-મચ્છ જેમ ઉઠતા બેસતાં ઉછળતો વાંદે, ૯દુષ્ટ મનથી વાંદે, ૧૦-હાથ ટેકાવીને વાંદે, ૧૧-મારી સેના કરે છે એ હેતુથી વાંદે, ૧૨-ભયથી વાંદે, ૧૩-મિત્રતાથી વાંદે, ૧૪-ગૌરવ પ્રાપ્તિ હેતુથી વાંદે, ૧૫-વસ્ત્રાદિલાભ હેતુથી વાંદે, ૧૬-છાનું અથવા ઉતાવળથી વાંદે, ૧૭-અવસર વિના વાંદે, ૧૮-રોષમાં વર્તતો વાંદે, ૧૯-તર્જના કરતો વાંદે, ૨૦ વિશ્વાસ બેસડવા વાંદે, ૨૧-વચનથી હેલના કરતો વાંદે, ૨૨-વચ્ચે વાતો કરતો વાંદે, ર૩-અંધારામાં દૃષ્ટાદષ્ટ વાંદે, ૨૪-લલાટના બે પડખે હાથ લગાડતો વાંદે, ૨૫-ટેક્ષમાની વાંદે, ૨૩-કર ચુકાવવા વાંદે, ૨૭-અહો કાર્ય આદિ બોલતો લલાટે અને ઓથે હાથ ન લગાડતો વાંદે, ૨૮શબ્દ વાક્ય આવશ્યકાદિ ઓછાં બોલતો વાંદે, ૨૯-વંદન
કર્યા પછી જોસથી “મર્થીએણ વંદામિ બોલે, ૩૦-અપ્રગટ ઉચ્ચાર કરતો વાંદે, ૩૧-જોસથી બોલી વાંદે, ૩૨-ઓઘો
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમાવતો વાંદે (૪) જંબુ વિદેહ વિજય-(લે. સ. ૧૫૪ થી ૧૫૭ માં)
(૫) યોગસંગ્રહ-૧-આચાર્યે શિષ્યની પાસે આલોચના લેવી, ૨-લીધેલી આલોચના-આચાર્ય બીજાને કહે નહિ. ૩આપત્તિમાં પણ ધર્મમાં દૃઢ રહે. ૪-આલોકની ઇચ્છા વિના ક્રિયા કરે. ૫-ગ્રહણ-આસેવન શિક્ષાનું સેવન કરે. ૬-શરીરની દવા કરાવે નહિ. ૭-તપ કરી બીજાને કહે નહિ. ૮-નિર્લોભ તપ કરે. ૯-નિર્ભય પણે પરિષહો જીતવા. ૧૦-સરલતા ૧૧સંયમની નિર્મળતા. ૧૨-સમકિતની શુદ્ધિ કરે. ૧૩-સમતામાં રહી ચિત્તની સમાધિ કરે. ૧૪-શુભ આચરણની તત્પરતા. ૧૫-વિનયમાં તત્પર રહે. ૧૬-દીનતા ધારણ કરે નહિ. ૧૭પરમાં મોહ ત્યાગ રૂપ સંવેગમાં તત્પર રહે૧૮-કપટ રહિત વ્રત ધારણ કરવામાં તત્પર રહે. ૧૯-દરેક કાર્ય શુભ વિધિ પૂર્વક કરે. ૨૦-સંવર ભાવમાં વર્તે. ૨૧-પોતાના દોષોને દૂર કરે. ૨૨-સ્વઇચ્છાથી વિરક્ત ભાવ રાખે. ૨૩-મૂલગુણ પચ્ચખાણ કરે. ૨૪-ઉત્તરગુણ પચ્ચકખાણ કરે. ૨૫-દ્રવ્ય અને ભાવ વિષયોનો ત્યાગ કરે. ૨૬-પ્રમાદનો ત્યાગ કરે. ૨૭-ક્ષણે ક્ષણે સમાચારી અનુષ્ઠાનમાં પ્રવર્તે. ૨૮-ધ્યાનમાં સમ્યક્ પ્રકારે વૃત્તિ ધારણ કરે. ૨૯-મૃત્યુ જનક વેદનામાં પણ ગભરાય નહિ. ૩૦-સંસારિક વસ્તુના સંગનો ત્યાગ કરે. ૩૧દોષોનું પ્રાયશ્ચિત કરે. ૩૨-અન્તિમ ક્ષમા યાચના કરે અને આરાધના કરે (સમ.).
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
સંથા 33 (૧) ગુરુની આશાતના-૧-૨-૩ગુરુની આગળ ચાલે. ઉભો રહે, બેસે. ૪-૫-૬-ગુરુની પડખે ચાલે. ઉભો રહે-બેસે. ૭૮-૯-ગુરુને અડકીને ચાલે, ઉભો રહે. બેસે ૧૦-ગુરુની પહેલા ભોજન કરે. ૧૧-ગુરુની પહેલા ઇરિયાવહિ કરે. ૧૨ગુરુ બોલાવે ત્યારે જાગતો હોય છતાં ઉત્તર આપે નહિ. ૧૩આવતા શ્રાવકોને ગુરુ પહેલા પોતે પોતાની પાસે બોલાવે. ૧૪-ગુરુને છોડી બીજે ગોચરી આલોવે. ૧૫-ગુરુ પહેલા બીજને ગોચરી બતાવે. ૧૬-આહાર વાપરવા માટે ગુરુ પહેલા બીજાને આમંત્રણ આપે. ૧૭-ગુરુને પુછુયા વિના બીજાને આહાર આપે. ૧૮-સ્નિગ્ધ આહાર ગુરુને ન આપતાં પોતે જ વાપરી જાય.
૧૯-ગુરુ બોલાવે ત્યારે બહેરાની જેમ શુન્ય બેસી રહી ઉત્તર આપે નહિ. ૨૦-ગુરુ બાલાવે ત્યારે છંછેડાઇ કડવા વચન બોલે. ૨૧-ગુરુ પાસે જઇ નમ્રતાથી ઉત્તર ન આપતાં આસને બેઠાં બેઠાં જ ઉત્તર આપે. ૨૨-શું છે? એવું વિનય રહિત ગુરુ સાથે બોલવું. ૨૩-ગુરુ, કામ માટે બોલાવે ત્યારે તમે જ કરોને એમ તોછડાઇથી જવાબ આપે. ૨૪-તમે જ કરોને “મને જ દેખ્યો છે એમ ગુરુને તર્જના કરે. ૨૫-ગુરુને વ્યાખ્યાતા જોઇ અથવા તેમના ભક્તો જોઇ પોતે નારાજ થાય ૨૬-વ્યાખ્યાનમાં “એમ નથી“આ અર્થ નથી' એમ બોલવું. ૨૭-સભાને કહે પછી તમને સમજાવીશ, એવું ડહાપણ કરી,
૯૮
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુની કથા તોડી પાડે. ૨૮-પોરિસિ વેળા થઇ, ગોચરી વેળા થઈ, એમ કહી પર્ષદા ભાગી નાખે. ૨૯-સભાને ડહાપણ બતાવવા ગુરુએ કહેલી વાતને પોતે વિસ્તાર કરી બતાવે. ૩૦-ગુરુના શયા-સંથારાદિને પગ લગાડી ખમાવે નહિ. ૩૧-ગુરુના સંથારા-આસન ઉપર બેસે. ૩ર-ગુરુથી ઉંચા આસને બેસે, ગુરુથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિ વાપરે. ૩૩ગુરુના સમાન આસન રાખે, ગુરુના સમાન વસ્ત્રો પહેરે.
સંખ્યા 38 (૧) અતિશય-અભૂતરૂપ-ગંધવાળું તેમજ રોગ-પરસેવો અને મેલ રહિત શરીર, સુગંધીદાર શ્વાસ, દુધ જેવા સફેદ અને નિર્મળ લોહી અને માંસ, આહાર-વિહારની ક્રિયાને ચરમ ચક્ષુવાળા દેખી શકે નહિ. (આ ચાર જન્મથી હોય) કોટાકોટી દેવ-મનુષ્ય અને તિર્યંચો એક યોજનામાં સમાય, એક યોજન સુધી દરેકને પોતપોતાની ભાષામાં સમજાય તેવી વાણી, સૂર્ય કરતાં અધિક તેજસ્વી-મસ્તક પાછળ ભામંડળ હોય-સવાસો યોજન સુધી રોગ, વૈરવિરોધ, મુષક આદિનો ઉપદ્રવ, મારીમરકી, અતિવૃષ્ટિ, વૃષ્ટિનો અભાવ, દુકાળ, અને સ્વપર ચક્રનો ભય ન હોય (આ અગીયાર ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય) ધર્મચક્ર, ચામર, પાદપીઠ સહિત સિંહાસન, ત્રણ છત્ર, રત્નમયધ્વજ, સુવર્ણ કમળ ઉપર ચાલવું, ત્રણ ગઢ (સમવસરણ), ચારમુખે દેશના, ચૈત્યવૃક્ષ, કાંટા ઉંધા થાય, વૃક્ષો નમી જાય, દુંદુભી નાદ, વાયુ અનુકૂલવાય, પક્ષિઓ
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
પ્રદક્ષિણા આપે, સુગંધી જલવૃષ્ટિ, વિવિધ રંગવાળાં પુષ્પની વૃષ્ટિ, કેશ-રોમ દાઢી મુચ્છ નખ વધે નહિ, જઘન્યથી ક્રોડ દેવી સેવા કરે, પાંચ ઇન્દ્રિયોના વિષયોને અનુકૂલ છ ઋતુની વસ્તુ એક જ કાળમાં ફળ (આ ઓગણીસ ઘાતકર્મનો ક્ષય થવાથી દેવોએ કરેલા છે) તેષાં ચ દેહોડદૂભૂત રૂપગન્ધો, નિરામય સ્વેદમલોઝિશ્ચ; શ્વાસોડજ્જગન્ધો રૂધિરામિષ તુ, ગોક્ષીરધારાધવલ ઇંવિસ્રમ્ ................................. પ૭
આહાર નીહાર વિધિસ્વદૃશ્યચ્ચત્વાર એકેડતિશયાઃ સહોલ્યા; ક્ષેત્રે સ્થિતિ ર્યોજનમાત્રકેડપિ,
–દેવતિર્યશ્વન કોટિકોટેઃ .. ......... ૫૮ વાણી નૃતિર્ય, સુરલોકભાષાસંવાદિની યોજન ગામિની ચ; ભામડલ ચારૂ ચ મૌલિપૃષ્ઠ, વિડમ્બિતાડહપતિમણ્ડલશ્રિ ..........
સાગ્રે ચ ગભૂતિશતદ્વયે રાજા વૈરેતયો માર્યતિવૃષઢઃ; વૃષટ્ય:, દુભિક્ષમ સ્વકીકતો ભયં, સ્યાદ્વૈત એકાદશ કર્મ ઘાતજાઃ .............. ૬૦
પટ
૧૦૦
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખે ધર્મચક્ર ચમરાઃ સપાદપીઠ મૃગેન્દ્રાસનમુજ્વલં ચ; છત્રત્રયં રત્નમયો ધ્વજોદ્ધન્યાસે ચ ચામીક૨ પંકજાનિ
ગન્ધામ્બવર્ષાં બહુવર્ણ પુષ્પવૃષ્ટિઃ કચશ્મશ્રુનખાપ્રવૃદ્ધિઃ; ચતુર્વિધામર્ત્ય નિકાયકોટિર્જઘન્યભાવાદપિ પાર્શ્વદેશે
વપ્રત્રયં ચારુ ચતુર્મુખાઙગતા, ચૈત્યદ્ગમો ધોવદનાશ્ચ કટકા ; દ્રુમાનતિ ર્દુન્દુભિનાદ ઉચ્ચક[તોડનુકૂલઃ શકુનાઃ પ્રદક્ષિણા ........... ૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
૧૦૧
ઋતુનામિન્દ્રિયાર્થાના-મનુકૂલત્વમિત્યમી;
એકોનવિંશતિ દૈવ્યાશ્ચતુŘિશચ્ચ મીલિતાઃ ૬૪ અ. ચિ.
For Private And Personal Use Only
૬૩
સંખ્યા ૩૫
(૧) માર્ગાનુસારી ગુણ ૧-ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવવાળો હોય, ૨-શિષ્ટ પુરૂષોના આચારની પ્રશંસા કરે, ૩બરોબરીયા કુળ અને સરખા આચારવાળા તેમજ ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરનાર, ૪-પાપભીરૂ, પ-ઉત્તમ લોકાચાર, ઉત્તમ કુલાચાર અને ઉત્તમ ધર્માચા૨નું આચરણ કરે, ૬-નિન્દાનો ત્યાગ કરે, ૭-૨હેવાનું મકાન, ઘણા પ્રગટ
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનમાં ન રાખે તેમ ઘણા ગુપ્ત સ્થાનમાં ન રાખે તેમજ સારા પાડોશમાં રાખે વળી ઘણાં દ્વાર ન રાખે, ૮-સદાચારી પુરુષોની સોબત કરે, ૯-માતા-પિતાદિ વડિલોની સેવા કરે, આજ્ઞા પાળે અને નમસ્કાર કરે, ૧૦-ઉપદ્રવવાળા સ્થાનગામનો ત્યાગ કરે, દેવ ગુરુ અને સાધર્મિકનો જ્યાં મેળાપ થાય તેવા ગામમાં અને તેવા સ્થાનમાં રહે, ૧૧-દેશ-જાતિકુલ અને કાલ નિન્દ્રિત કાર્ય કરે નહિ, ૧૨-આવક કરતાં ખર્ચ ઓછો રાખે, ૧૩-પોતાના વૈભવ (જાતિ-અવસ્થા-દેશ-કાળવય) ને અનુસારે વેશ પહેરે; ૧૪-વીતરાગની વાણીને સાંભળવાની ઇચ્છા રાખે, સાંભળે, સારી રીતે ગ્રહણ કરે, યાદ રાખે, અન્ય અર્થો પણ વિચારે, વિરોધી અને અવિરોધીનો ભેદ કરે, યથાર્થ અર્થ જાણે, તેમાં વિધિ-નિષેધ કરે, ૧૫દરરોજ ધર્મ સાંભળે, ૧૭-અજીર્ણ ભોજન ત્યાગ કરે. ૧૭પથ્યાપથ્યનો વિચાર કરી હિતકારી, તથા પ્રમાણથી યુક્ત અને યોગ્ય સમયે ભોજન કરે, ૧૮-૫૨સ્પ૨ એક બીજાને વિરોધ ન આવે એવી રીતે ધર્મ અર્થ અને કામને સાધે. ૧૯-અતિથિ, દીન અને સાધુનો સત્કાર કરે, ૨૦-કદાગ્રહી બને નહિ, ૨૧ગુણીજનોનું બહુમાન કરે, ૨૨-વિરુદ્ધ (હિતનો બાધક) દેશ અને કાળના વ્યવહારનો ત્યાગ કરે, ૨૩-પોતાની અને બીજાની શક્તિ ઓળખીને કામ કરે, ૨૪-વ્રતધારી અને જ્ઞાનીઓની પૂજા કરનાર ૨૫-પોષ્યનું પોષણ કરનાર, ૨૭પૂર્વાપરનો વિચાર કરી લાભાલાભ વિચારી કાર્ય કરે, ૨૭
૧૦૨
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્યાકર્તવ્યને યથાર્થ જાણે ૨૮-પોતા પ્રત્યે કરેલા બીજાના ઉપકારને ભૂલે નહિ, ૨૯-દાન-વિનયાદિ ગુણો વડે લોકોને વલ્લભ હોય, ૩૦-લજ્જાળુ હોય, ૩૧-દયાળુ હોય ૩૨સ્વભાવ શાન્ત રાખે, ૩૩-પરોપકાર કરવામાં શૂરવીર હોય, ૩૪-કામ, ક્રોધ, લોભ માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુઓને હઠાવવામાં તત્પર હોય, ૩પ-પાંચ ઇન્દ્રિયોના વિષય વિકારને રોકે. (૨) વાણીના ગુણ-(૧) સંસ્કૃતાદિ લક્ષણવાળી (૨) ઉચ્ચ (૩) અગામઠી (૪) મેઘ જેવી ગંભીર (૫) પડઘો પડે તેવી (૬) સરળ (૭) માલકોશાદિ રાગવાળી (ઇતિ શબ્દાડડશ્રી).
(૮) બૃહદ્અર્થવાળી (૯) પૂર્વાપર અવિરોધી (૧૦) સિદ્ધાન્તને અનુસરતી (૧૧) શંસય વિનાની (૧૨) બીજાને દુષણ નહિ આપનારી (૧૩) હૃદયગ્રાહ્ય (૧૪) પરસ્પર સાપેક્ષ (૧૫) દેશ-કાળને ઉચિત (૧૬) વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતી (૧૭) અસંબદ્ધ અને અતિવિસ્તારથી રહિત (૧૮) સ્વવખાણ અને પર નિંદાથી રહિત (૧૯) પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરતી (૨૦) સ્નેહાળ અને મધુર (ર૧) પ્રશંસનીય (૨૨) પરના મર્મને નહિ ઉઘાડનારી (૨૩) ઉદારતાવાળી (૨૪) ધર્મ અને અર્થને જણાવનારી (૨૫) કર્તા-કાલ-લિંગ વચનાદિના દોષથી રહિત (૨૬) વક્તાના માનસિક દોષોથી રહિત (૨૭) આશ્ચર્યકારી (૨૮) ઐશ્વર્યવાળી (૨૯) અતિવિલંબ રહિત (30) અર્થને અનેક
૧૦૩
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ah
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે સમજાવનારી (૩૧) વિશેષણોથી વિશિષ્ટ (૩૨) સાહસિક (૩૩) વર્ણપદ વાક્યો વડે સ્પષ્ટ (૩૪) વિવક્ષિત વસ્તુની સિદ્ધિ સુધી પ્રમાણપણું જણાવનારી (૩૫) ખેદ નહિ ઉપજાવનારી (ઇત્યર્થોડડશ્રી) સંસ્કારતત્ત્વ મૌદાય અપચારપરીતતા; મેઘ ગમ્ભીરઘોષત્વ, પ્રતિનાદવિધાયિતા દક્ષિણત્વ માનીત-રાગતં ચ મહાર્થતા; અવ્યાહતત્વ શિષ્ટત્વ, સંશયાનામસંભવઃ .................... ૩૩ નિરાકૃતાન્યોત્તરત્વ, હૃદયગમતાપિ ચ; મિથઃ સાકાક્ષતા પ્રસ્તાવૌચિત્ય તત્ત્વનિષ્ઠતા ........... અપ્રકીર્ણપ્રસ્તુતત્વ-મસ્વશ્લાઘા નિદિતા; આભિજાત્યતિસ્નિગ્ધ-મધુરવં પ્રશસ્યતા ......... અમર્મવેધિતૌદાર્થ, ધર્માર્થપ્રતિબદ્ધતા; કારકાદ્યવિપર્યાસો, વિશ્વમાદિ વિયુક્તતા .............. ચિત્રકૃત્ત્વમદ્ભૂતત્વ, તથાડ નતિવિલસ્મિતા અનેક જાતિ વૈચિત્ર્ય-મારોપિત વિશેષતા ... .............. સત્ત્વપ્રધાનતા વર્ણ-પદ વાક્ય વિવિક્તતા; અબુચ્છિત્તિરખેદિત્યં, પચ્ચત્રિશચ્ચ વાગુણાઃ૭૧ અ૦ ચિ૦
સંખ્યા 39 (૧) શ્રાવક કર્તવ્ય-મન્નત જિણાણ માં (૨) આચાર્યના ગુણપંચિંદિયામાં.
........
૧૦૪
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૪૫ (૧) આગમ-૧૧-અંગ (પાક્ષિક સૂત્રમાં)૧૨-ઉપાંગ, ૬-છેદ, ૪-મૂળસૂત્ર, ૧-પન્ન (સંખ્યા ૧૨-૩-૯૪-૧૦માં) કુલ ૪૩ થયા, ૪૪-અનુયોગવાર, ૪૫-નંદિસૂત્ર.
સંખ્યા ૫૦ (૧) મુહપત્તિના બોલ-૧-દૃષ્ટિ પડિલેહણ-સૂત્ર અર્થ તત્ત્વ કરી સદણું (પ્રથમ મુહપતિના બન્ને છેડા સન્મુખ રાખી “સૂત્ર બોલે, પછી ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી ડાબા હાથે પકડેલ છેડો જમણા હાથે, અને જમણા હાથે પકડેલ છેડો ડાબા હાથે પકડી મુહપત્તિ સામે જોતાં “અર્થ તત્ત્વ કરી સદહું બોલે, આ બોલતાં મુહપત્તિનું દૃષ્ટિ પડિલેહણ કરે.) ૨-૩-૪-ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટસમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરૂં (ડાબા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં બોલે) ૫-૭૭ ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટ-કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરૂં (ડાબા હાથે પકડેલ છેડાને જમણા હાથે પકડી અને જમણા હાથે પકડેલ છેડાને ડાબા હાથે પકડી, જમણા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં બોલે) ૮ થી ૧૬-નવ અખોડાસુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂ, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં, મનગુપ્તિ-વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં. ૧૭ થી રપનવપ્રમાર્જના-કુદેવ-કુગુરુ-કુધર્મ-પરિહરૂ, જ્ઞાન-વિરાધનાદર્શનવિરાધના-ચારિત્રવિરાધના પરિહરૂં. મનદંડ-વચનદંડ
૧૦૫
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયદંડ પરિહરૂ (ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી મુહપત્તિને અર્ધવાળી ફરી અર્ધભાગમાં અર્ધવાળી જમણા હાથની આંગળીઓની વચ્ચે પકડી ડાબો હાથ સવળો રાખી મુહપત્તિને ભૂજા તરફ ત્રણ ટમૅ લઈ જતાં “સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂં” બોલે, આ ત્રણ અખોડા અને ભૂજાથી પંજા તરફ ત્રણ ટર્પો હાથને સ્પર્શીને પ્રાર્થના કરતાં “કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂ' બોલે, આ ત્રણ પ્રમાર્જના-તેવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં અને જ્ઞાનવિ. દર્શનવિ. ચારિત્રવિ. પરિહરૂં-તેવી જ રીતે મનગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ આદરૂં અને મનદંડવચનદંડ-કાયદંડ પરિહરૂં, બોલે અને અખોડા તથા પ્રમાર્જના કરે આ મુહપત્તિની પચ્ચીસ પડિલેહણા જાણવી.
હવે શરીરની પચ્ચીસ પડિલેહણા બતાવે છે :-૨૭-૨૭૨૮, ડાબા હાથની કોણીથી ઉંધા કરેલ પંજા તરફ પૂજતાં હાસ્ય-રતિ-અરતિ પરિહરૂં' બોલે. ૨૯-૩૦-૩૧-ડાબા હાથની આંગળીઓ વચ્ચે મુહપત્તિ પકડીને જમણા હાથની કોણીથી ઉંધા કરેલા પંજા તરફ પૂજતાં “ભય-શોક દુગંછા પરિહરૂ' બોલે. ૩૨-૩૩-૩૪-મુહપત્તિના બે છેડા બે હાથે પકડી લલાટનો મધ્યભાગ અને આજુબાજુ એમ ત્રણ ભાગને પૂજતાં “કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોત લેશ્યા પરિહરૂં” બોલે, ૩૫-૩૬-૩૭-તેવી રીતે મુખના ત્રણ ભાગને પૂજતાં “રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરૂં” બોલે. ૩૮૩૯-૪૦-તેવી રીતે હૃદયના ત્રણ ભાગને પૂજતાં “માયાશલ્ય
૧૦૬
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિહરૂં' બોલે.
નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય ૪૧-પછી મુહપત્તિવાળીને જમણા હાથમાં મુહપત્તિ રાખી જમણા ખભાને પૂજતાં ‘ક્રોધ પરિહરૂં' બોલે, ૪૨-ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાબા ખભાને પૂજતાં ‘માન પરિહરૂં' બોલે. ૪૩-ડાબાહાથમાં જ મુહપત્તિ રાખીને જમણા ખભાને પૂજતાં ‘માયા પરિહરૂં’ બોલે. ૪૪-જમણા હાથમાં મુહપત્તિ રાખીને ડાબા ખભાને પૂજતાં ‘લોભ પરિહરૂં' બોલે. ૪૫- થી ૫૦જમણા હાથમાં મુહપત્તિ અને ઓધો રાખી ઓઘાથી જમણા પગને પૂજતાં ‘પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરૂં' અને ડાબા પગને પૂજતાં વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયની જયણા કરૂં. બોલે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને-૪૦-બોલ-લલાટના લેશ્યા ૩, હૃદયના શલ્ય ૩, ખભાના ક્રોધાદિ ૪, આ ૧૦ બોલ સિવાય. તેથી તેમને મુહપત્તિના ૨૫, અને શરીરના ૧૫ હોય.
(૨) તપના ભેદ-૧-૨-યાવત્કથિક અને ઇત્વરિક અનશન. ૩-૪-બાહ્ય અને અત્યંતર ઉનોદરી, ૫ થી ૮, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વૃત્તિસંક્ષેપ, ૯-કાયક્લેશ, ૧૦-૨સત્યાગ, ૧૧ઇન્દ્રિય-કષાય અને યોગવિષયક સંલીનતા, ૧૨-સ્ત્રી-પશુ વિ. થી વર્જિતસ્થાન, ૧૩ થી ૨૨-પ્રાયશ્ચિત્ત (સંખ્યા-૧૦-માં) ૨૩ થી ૨૯-જ્ઞાન-દર્શન-ચારિત્ર-મન-વચન-કાયા અને ઉપચાર વિષયક વિનય, ૩૦ થી ૩૯-આચાર્યાદિનું વૈયાવચ્ચ (સંખ્યા-૧૩૦ માં) ૪૦ થી ૪૪-સ્વાધ્યાય (સંખ્યા-૫-માં)
૧૦૭
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫-૪૬-આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરે, ૪૭-૪૮-ધર્મશુક્લધ્યાનનું ચિન્તન કરે, ૪૯-૫૦-બાહ્ય અત્યંતર કાયોત્સર્ગ.
સંખ્યા ૫૧ (૧) જ્ઞાનના ભેદ - ૨૮-મતિજ્ઞાન, ૧૪-શ્રુતજ્ઞાન, ૬અવધિજ્ઞાન, ૨-મન:પર્યવજ્ઞાન, ૧-કેવળજ્ઞાન (૧-કર્મગ્રન્થ ૪ થી ૮)
સંથા પર (૧) નંદીશ્વરનાં દેરાસર-આઠમા નંદીશ્વરદ્વીપમાં પૂર્વ દિશામાંવચ્ચે કૃષ્ણવર્ણવાળો અંજનગિરિ, ચાર દિશાએ ચાર વાવમાં શ્વેતવર્ણવાળા ચાર દધિમુખ અને ચારવિદિશામાં રક્તવર્ણવાળા આઠ રતિકર મળી તેરપર્વત ઉપર તેરમંદિર, તેવી રીતે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં હોવાથી બાવન દેરાસર થાય.
તે દેરાસરો ચાર દ્વારવાળાં હોય છે, તે ચારે દ્વારોમાં ચાર ચૌમુખજી હોય છે. આગળ જતાં મધ્યમાં ચૌમુખજી માફક ચારેતરફ ૨૭-૨૭ પ્રતિમા હોય છે એટલે મધ્યમાં ૧૦૮ અને ચારે કારમાં-૧૬ મળી ૧૨૪ શાશ્વતજિન પ્રતિમા એક દેરાસરમાં હોય છે,
૧૦૮
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ત પ્રમાણે ૧૫(૧૧)માં કુંડલ અને ૨૧(૧૩)માં રૂચકદ્વીપના ચાર ચાર દેરાસર જાણવા તેથી ૧૨૪ પ્રતિભાવાળાં કુલ ૬૦ દેરાસરો જાણવાં) (૨) વિનય-તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી. આ તેરનો ચાર પ્રકારે વિનય (અનાશાતના, ભક્તિ, બહુમાન, ગુણગાન) કરવો. (૩) પ્રાકૃત જોડાક્ષર-ક્ક, ખ, ગ, ઘુ, ક, ખ, ગ, ઘ,
ચ, ૭, જ્જ, ઝ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ૪, ઢ, ટ, હઠ, ણ્ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, , દ, જ, ધ, , જ , ફ, બ, ક્લ, પ, ફ, બ, મ્ભ, મ, ડ, યહ, લ્હ.. લ્લ, વ, સ. (૪) વીર-ક્ષેત્રપાળ, કપિલ, બટુક, નારસિંહ, ગોપાળ, ભૈરવ, ગરૂડ, રક્ત સુવર્ણ, દેવસેન, રુદ્ર, વરૂણ, ભદ્ર, વજ વજજંઘ, સ્કન્દ, કુરૂ, પ્રિયંકર, પ્રિયમિત્ર, વહ્નિ, કંદર્પ, હંસ, એકજંઘ, ઘંટાપથ, દત્તક, કાલ, મહાકાલ, મેઘનાથ, ભીમ, મહાભીમ, તુંગભદ્ર, વિદ્યાધર, વસુમિત્ર, વિશ્વસેન, નાગ, નાગહસ્ત, પ્રદ્યુમ્ન, કપિલ, નકુલ, આલાદ, ત્રિમુખ, પિશાચ, ભૂતભૈરવ, મહાપિશાચ, કાલમુખ, શુનક, અસ્થિમુખ, રતોવેધ, સ્મશાનચાર, કલિકલ, ભૃગ, કંટક, બિભીષણ.
સંખ્યા પs (૧) અંતરદ્વીપ-લે. સ.૨૧૪ થી ૨૧૮ માં (૨) દિકુમારી-૮ પૂર્વરૂકપર્વત, ૮ દક્ષિણરૂચકપર્વત, ૮ પશ્ચિમચકપર્વત, ૮ ઉત્તરરૂચકપર્વત, ૪ વિદિકરૂચકપર્વત, ૪ રૂચકપ્રવતની મળે,
૧૦૯
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮ ઉર્ધ્વલોકે નંદનવનમાં નંદન (મેરૂ) કુટ ઉ૫૨, ૮ અધોલોકે ગજદંત પર્વતોની નીચે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૩
(૧) શલાકા પુરુષ-૨૪ તીર્થંકર (બૃહચ્છાન્તિમાં), ૧૨ ચક્રી ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, (સંખ્યા ૯-૧૨-માં) સંખ્યા ૪
(૧) ઇન્દ્ર-૨૦ ભવનપતિના (બુ. સં. ૨૦ થી ૨૨માં) ૨ જ્યોતિષના (જ્યોતિષના અસંખ્યાતા ઇન્દ્રો છે, પરંતુ અહિં જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચંદ્ર બે જ ગણેલા છે) ૧૬ વ્યંતરના (બુ. સં. ૩૫,૩૭ માં) ૧૬ વાણવ્યંતરના (બૃ. સં. ૪૧, ૪૨ માં) ૧૦ વૈમાનિકના.
સંખ્યા ૭
(૧) સમ્યગ્દર્શનનાં બોલ-ચઉસદ્દહણ તિલિંગ દસવિણય તિસુદ્ધિ પંચગયદોસં; અટ્ઠપભાવણ ભૂસણ-લક્ખણ પંચવિહસંજુi (૯૨૬) છવિહ જયણાગારું છગ્ભાવણભાવિયં ચ છઠ્ઠાણું; ઇય સતસËિલકૂખણભેયવિસુદ્ધં ચ સમ્મત્ત (૯૨૭) પ્ર.
(૪) સદ્દહણા-(૧) પરમાર્થસંસ્તવ :- જીવ અજીવ આદિ નવતત્ત્વોના અર્થો વિચારવા અને તેમાં શ્રદ્ધા ધારણ કરવી. (૨) પરમાર્થજ્ઞાતૃસેવનમુ-તત્ત્વના જાણકાર, શુદ્ધપ્રરૂપણા
૧૧૦
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનાર, સંવેગી (રાગ દ્વેષ ન કરવામાં રંગાયેલા) તેમજ સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ કરનાર એટલે તેમના વચન ઉપર શ્રદ્ધા અને આજ્ઞાનું પાલન કરનાર જેથી યથાર્થજ્ઞાન મેળવી શકાય (૩) વ્યાપન્નદર્શનવર્જનમ્-ઉત્તમ આત્માઓએ સમકિતથી ભ્રષ્ટ થયેલા વિપરીતદષ્ટિવાળા પાસત્કાદિકનો સંગ કરવો નહિ. (૪) કુદર્શનવર્જનમૂ-મિથ્યાત્વી તેમજ ધર્મના દ્વેષી આત્માઓનો સંગ કરવો નહિ. (આ ચારમાં પૂર્વના બેથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પાછળના બેથી સમકિતનું રક્ષણ થાય છે.). (૩) લિંગ-(૧) સુશ્રુષા-જેનાથી સમ્યગુ બોધ થાય એવા ધર્મશાસ્ત્રો સાંભળવાની ઇચ્છા હોય (૨) ધર્મરાગ - ધર્મકાર્યમાં પૂર્ણ પ્રીતિ ધારણ કરે (૩) વૈયાવૃત્ય - સત્ય માર્ગને બતાવનાર એવા દેવ-ગુરૂ તેમજ વડીલોનું વૈયાવચ્ચ કરવાનો અભિલાષી હોય (આ ત્રણ લિંગથી બીજાના સમકિતને ઓળખી શકાય છે). (૧૦) વિનય-(૧) અરિહંતનો (૨) સિદ્ધનો (૩) આચાર્યનો (૪) ઉપાધ્યાયનો (૫) સાધુ-સાધ્વીનો (ક) ચૈત્ય (જિનપ્રતિમાનો (૭) દ્વાદશાંગી (આગમ)નો (૮) ધર્મનો (૯) પ્રવચનદક્ષ એવા ચતુર્વિધ સંઘનો (૧૦) અને સમકિતિનો.
આ દશનો પાંચ પ્રકારે વિનય કરવો, (૧) ભક્તિ કરવી. (૨) બહુમાન કરવું. (૩) ગુણોનું વર્ણન કરવું. (૪)
૧૧૧
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવર્ણવાદ વર્જવો (૫) મન, વચન, કાયાએ કરી આશાતના ન કરવી (આ દશ પ્રકારનો વિનય સમકિતિ આત્મામાં હોય છે.) (૩) શુદ્ધિ-(૧) મનશુદ્ધિ-જિન અને જિનમત (ચતુર્વિધ સંઘ) વિના સર્વ જગતને અસાર જાણે (૨) વચનશુદ્ધિ-જિનેશ્વરની ભક્તિ કરવાથી સર્વ મનોવાંછિત ફળે છે. તો પણ પોતાના અશુભ કર્મોદયે જે કાર્ય જિનભક્તિથી નવિ થયું તે બીજાથી કેમ થાય? એમ જાણીને અન્યની પ્રશંસા કરે નહિ, (૩) કાયશુદ્ધિવીતરાગ પરમાત્મા વિના બીજાને પૂજ્યભાવે વંદન નમસ્કાર કરે નહિ. (આ ત્રણ શુદ્ધિ સમકિતને નિર્મળ રાખનાર છે.) (૫) દુષણ-(૧) શંકા-જિનમતમાં શંકા કરવી તે (૨) કાંક્ષાજિનમત સિવાય અન્ય અન્ય મતોની ઇચ્છા કરવી તેમજ તેમનો માર્ગ સારો જાણવો તે. (૩) વિતિગિચ્છા-શુદ્ધક્રિયાના ફળ સંબંધમાં સંદેહ કરવો તે, તેમજ જિનમતમાં દુર્ગચ્છા ધરવી સુગ-ધારણ કરવી તે. (૪) અન્યતીર્થિક પ્રશંસા-અન્ય તીર્થિકોની પ્રશંસા કરવી તે. (૫) અન્યતીર્થિક પરિચય - અન્ય તીર્થિકો સાથે ધર્મ સંબંધી પરિચય કરવો તે. (આ પાંચ દુષણોનું વર્જન કરીને સમકિતને નિર્મળ રાખવું. (૮) પ્રભાવક-(૧) પ્રવચની-જૈનતત્ત્વનું પ્રવચન કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૨) ધર્મકથી-ચાર પ્રકારની ધર્મકથાઓ કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૩) વાદી-તર્ક વડે વાદવિવાદ કરી જિનશાસનની પ્રભાવના કરે તે
૧૧ ૨
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોના
(૪) નૈમિત્તિકઃ- નૈમિત્તિક જાણપણાવડે જિનશાસનની પ્રભાવના કરે તે (૫) તપસ્વી-ઉગ્ર તપશ્ચર્યા વડે જિનશાસનની પ્રભાવના કરે તે (૬) વિદ્યાવાન-વિશિષ્ટ વિદ્યા-મંત્ર વડે જિનશાનની પ્રભાવના કરે તે (૭) સિદ્ધિ સંપન્ન-અંજન આદિની સિદ્ધિઓ વડે જિનશાસનની પ્રભાવના કરે તે. (૮) કવિ-કવિત્વ શક્તિ વડે જિનશાનની પ્રભાવના કરે તે. (આ આઠ પ્રભાવક જિનશાસનની પ્રભાવના કરનારા હોય છે).
પાવયણી ધમ્મકહી વાઇ, નેમિત્તઓ તવસ્તી ય; વિજ્જા સિદ્ધય કઇ, અઢેવ પભાવગા ભણિયા .......
(૫) ભૂષણ-(૧) જૈનશાસનેકૌશલમ્-શાસ્ત્રાનુસા૨ી ક્રિયા કરવામાં કુશળ હોય તે (૨) તીર્થસંવા-સ્થાવરતીર્થ શત્રુંજયાદિ તથા જંગમતીર્થ સાધુ-સાધ્વી તે બંને તીર્થોની યથાયોગ્ય સેવા કરવામાં તત્પર હોય તે. (૩) ભક્તિઃ-શ્રી સંઘની યથાયોગ્ય ભક્તિ કરે તે. (૪) સ્વૈર્યમ્-સમકિતમાં દૃઢતા ધારણ કરે તે. (૫) જિનશાસન પ્રભાવના-જિનશાસનની બીજાઓ પણ અનુમોદના કરે એવા કાર્યો કરે તે. (આ પાંચ ભૂષણ સમકિતને શોભાવનારા છે.).
(૫) લક્ષણ-(૧) શમઃ (ઉપશમ) - કષાયોને દબાવે-મંદ કરે, ક્રોધને ક્ષમાથી દબાવે, માનને વિનયથી દૂર કરે, માયાને સરળતાથી દૂર કરે, લોભને સંતોષથી દબાવે. (૨) સંવેગઃમોક્ષની તીવ્ર અભિલાષા ધારણ કરે, ચક્રી અને ઇન્દ્રના સુખને
૧૧૩
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ દુ:ખકારી જાણે. (૩) નિર્વેદઃ-સંસા૨ની વિષમતા જાણી વૈરાગ્યભાવ ધરે. (૪) અનુકંપા-દીનદુઃખીના દુઃખોનું નિવારણ કરે તેમ જ ધર્મરહિતને જોઇ ભાવદયા ચિન્તવે તે. (૫) આસ્તિક્યમુ-શ્રી જિનેશ્વરોએ ભાખેલ નવેતત્ત્વોમાં યથાર્થ હેયોપાદેયતા ધારણ કરે (આ પાંચ લક્ષણોથી પોતામાં રહેલ સમકિતભાવની પ્રતીતિ કરાય છે.).
(૬) જયણા-(૧) પરતીર્થિકાદિવંદનમ્-કુદેવ, કુગુરુ અને મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલ દેવના વંદન-પૂજનથી દૂર રહેવું. (૨) નમસ્કરણમ્-૫૨તીર્થિકોને નમસ્કા૨ ક૨વાપણાથી દુર રહેવું. (૩) અશનાદિદાનમુ-મિથ્યાત્વીઓને દાનાદિથી પુષ્ટ કરવા નહિ. (૪) ગંધપુષ્પાદિપ્રેસણમ્-મિથ્યાત્વીને માન-પાન આપવું. નહિ. (૫) આલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વગર પ્રસંગે બોલવું નહિ. (૬) સંલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વારંવાર ધર્મચર્ચા કરવી નહિ. (આ છ જાતના (જયણા)થી સમકિતને સાચવવું.)
(૭) આગાર-(૧) રાજાભિયોગઃ- રાજાના આગ્રહથી (૨) ગણાભિયોગઃ-સમુદાય તે બહુમતિના આગ્રહથી (૩) બલાભિયોગઃ-બળવાન માણસના આગ્રહથી (૪) દેવાભિયોગઃ- દેવ, દેવી, કુળદેવી, વગેરેના આગ્રહથી (૫) ગુરુનિગ્રહ:- માતા પિતા ગુરૂ આદિ વડીલોના વિગ્રહથી (પરાભવ આદિથી) છોડાવવા માટે (૬) વૃત્તિકાન્નારાભિયોગઃ- જંગલમાં તેમજ દુષ્કાળાદિ પ્રસંગોમાં
૧૧૪
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાહની દુર્લભતા હોય ત્યારે અથવા ધર્માનુસારે નિર્વાહ ન થતો હોય ત્યારે (આત્મ રક્ષાર્થે જે કાંઈ અનુચિત કરવું પડે તે આગાર જાણવો.) ન ચલત્તિ મહાસત્તા, સુભિક્સમાણાઓ સુદ્ધધમ્માઓ; ઇયરેસિં ચલણ ભાવે, પઇન્નભંગ ન એએહિ (સ. ૫૪) (૬) ભાવના-(૧) ઇદે ધર્મમૂલમ્-સમ્યકત્વ એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. (૨) ઇદં ધર્મવાર-સમ્યક્ત્વ એ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવાનો દરવાજો છે. (૩) ઇદ ધર્મપ્રતિષ્ઠાનમુસમ્યક્ત્વ એ ધર્મરૂપી મંદિરનો પાયો છે. (૪) ઇદં ધર્મનિધિઃસમ્યક્ત્વ એ ધર્મરત્ન પ્રાપ્ત કરવાનો નિધિ છે. (૫) ઇદ ધર્માધારમ્-સમ્યકત્વ એ વ્રત-ધર્મનો આધાર છે. (૩) ઇદ ધર્મભાજનમ્-સમ્યક્ત્વ એ ધર્મરૂપી ખીરનું ભાજન છે. (આ છ ભાવનાઓથી સમ્યક્ત્વની વિશુદ્ધિ કરવી). (૯) સ્થાન-(૧) અલ્પેવ જીવઃ જીવ છે. (૨) સ ચ નિત્યજીવ નિત્ય છે. (૩) સ ચ કર્મણાં કર્તા-જીવ કર્મનો કર્તા છે (૪) સ ચ ભોક્તા-જીવ પોતાના કરેલા કર્મોનો ભોક્તા છે. (૫) અસ્તિ ચ તસ્ય મોક્ષઃ- જીવ કર્મથી મુક્ત થાય છે, (૩) અસ્તિ ચ તસ્ય મોલોપાય - જીવને કર્મથી મુક્ત કરવાનાછોડાવવાના ઉપાયો પણ છે. (આ છ સ્થાનોની શ્રદ્ધા કરવાથી સમકિત દૃઢ થાય છે.)
૧૧૫
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથા છ0 (૧) ચરણસિત્તરી-૫-મહાવ્રત, ૧૦-સાધુધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-શિયલનીવાડ, ૩-રત્નત્રયી, ૧૨-૫, ૪કષાય-નિગ્રહ (સ્વ સંખ્યામાં) નિરંતર આચરવા લાયક. વ્રતાનિ શ્રમણધર્મ સંયમો, વૈયાવૃત્ય ચ બ્રહ્મગુપ્તયઃ; જ્ઞાનાદિત્રય તપઃ, ક્રોધનિગ્રહાદિ ચરણમેત૬ (પપર) પ્ર. (૨) કરણસિત્તરી-૪-વસ્ત્ર-પાત્ર-પિંડ અને વસતિની શુદ્ધિ, પ-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પડિયા, પ-ઇન્દ્રિયનિરોધ, ૨૫-પડિલેહણ, ૩-ગુપ્તિ, ૪-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહ (સ્વ સંખ્યામાં) કારણે આચરવા લાયક. પિડવિશુદ્ધિઃ સમિતયા, ભાવના પ્રતિમા ચેન્દ્રિયનિરોધ; પ્રતિલેખના ગુપ્તયઃ, અભિગ્રહાચ્ચેવ કરણં તુ (૫૬૩) પ્ર.
સંખ્યા ૮૦ (૧) યોગ-૧-સ્થાન, ૨-વર્ણ. ૩-અર્થ. ૪-આલંબન. પઅનાલંબન. (સ્થાન આદિ દરેક યોગના ચાર ભેદ છે.) ૧ઇચ્છા. ર-પ્રવૃત્તિ. ૩-સ્થિરતા. ૪-સિદ્ધિ, તેથી ૨૦ થાય. વળી ભાવશુદ્ધિના તરતમપણાથી દરેક અનુષ્ઠાન ચાર પ્રકારે છે. ૧-પ્રીતિ, ૨-ભક્તિ, ૩-વચન. ૪-અસંગઅનુષ્ઠાન તેથી ૮૦થાય. (૨) પૌષધના ભાગ-(બ્રહ્મચર્ય સ્વીકારરૂપ અને બાકીના ત્રણ ત્યાગરૂપ પૌષધ).
૧૧૬
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
ક્ષેત્ર દેવકુફ ઉત્તરકુર હરિવર્ષ- રમ્યફ હિમવંત હિરણ્યવંત
6 b b.
સંખ્યા ૧૦૧
ક્ષેત્ર (એકસો એક) ના ભાવોઃઊંચાઈ-ઉ. આયુ.ઉ. આહાર પ્રમાણ કેવા ભાવો વર્તે સંતાન પાલન ૩-ગાઉ ૩-પત્ય ૩-દિવસે પહેલા આરા જેવા ૪૯ દિન
તુવેર જેટલો ર-ગાઉ ર-પત્ય ૨-દિવસે બીજા આરા જેવા ૧૪ દિન
બોર જેટલો ૧-ગાઉ ૧-પત્ય એકાંતરે ત્રીજા આરા જેવા ૭૯ દિન
આમલક જેટલો ૮૦૦-ધનુષ પલ્ય એકાંતરે ત્રીજા આરાના ૭૯ દિન
અસંખ્ય ભાગ છેડા જેવા ૫૦૦-ધનુષ કોડ પૂર્વ દરરોજ ચોથા આરા જેવા ૩-ગાઉ ૩-પલ્ય
છએ આરા જેવા
www.kobatirth.org
અંતરદ્વીપ
મહાવિદેહ ભરત-ઐરાવત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંખ્યા ૧૨૪
(૧) શ્રાવક અતિચાર-૫-સમ્યક્ત્વના, ૨૪-જ્ઞાન-દર્શનચારિત્રના, ૬૦-બાર વ્રતના, ૧૫-કર્માદાનના, ૧૨-તપાચારના, ૩-વીર્યાચારના, ૫-સંલેષણાના, (પા. અ. શ્રાવકના)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૧૩૦
(૧) વૈયાવચ્ચ-આચાર્યાદિ (ત. ૯-૨૪) દશનું તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાથી (પાણી, સંથારો, આસન, પડિલેહણ, પગપૂજવા, ઔષધલાવવું, પગચંપી, આહાર, કષ્ટનિવારવું, શ૨ી૨૨ક્ષા, સ્થંડિલ જતાં આવતાં પાત્ર-દાંડો-ઉપકરણાદિ લેવાં-આપવાં, રોગી ઉપર સાવધાન, મૂત્ર-સ્થંડિલ-બળખાની કુંડી માટે સાવધાન,) ૧૩૦ થાય.
સંખ્યા ૧૫૮
(૧) કર્મપ્રકૃતિ -૫-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરણીય, ૨વેદનીય, ૨૮-મોહનીય, ૪-આયુષ્ય, ૧૦૩-નામ, ૨-ગોત્ર, ૫-અંતરાય કર્મની (૧-કર્મગ્રન્થ ૪ થી ૫૨)
સંખ્યા ૫૨
(૧) વિકાર-વર્ણ-૫, ૨સ-૬, સ્પર્શ-૮ (સંખ્યામાં ૫-૬-૮માં) શબ્દ-૧=૨૦૪૩ (સચિત્ત-અચિત્ત-મિશ્ર)=૬x૨ (શુભઅશુભઃ-૧૨૦X૨ (રાગ-દ્વેષ)=૨૪૦ ગંધ-૨૪૩ (સચિત્તાદિ) = ૬x૨ (રાગ-દ્વેષ)=૧૨+૨૪૦=૨૫૨.
૧૧૮
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંથા ૨૪ (૧) ફરતા સૂર્ય-ચંદ્ર-મનુષ્યલોકમાં સૂર્યની બે પંક્તિ અને ચંદ્રની બે પંક્તિ મળી ચાર પંક્તિઓ હોય છે, તે એકેક પંક્તિમાં સૂર્ય અને હક ચંદ્ર હોય છે. એટલે ૧૩૨ સૂર્ય અને ૧૩ર ચંદ્ર મળી ૨૬૪ થાય (૨-જંબુમાં, ૪-લવણમાં. ૧૨ ધાતકીખંડમાં. ૪ર-કાળોદધિમાં, ૭૨-પુષ્કરાર્ધમાં કુલ૧૩૨ સૂર્ય, તેવી રીતે ચંદ્ર)
સંસ્થા ૨૭૦ (૧) છ વ્રતના ભાંગા-પ્રથમ મહાવ્રત-સર્વથાપ્રાણાતિપાતવિરમણના-૪ ત્રસ. બાદર, સ્થાવર અને સૂક્ષ્મ. બીજું મહાવ્રત સર્વથામૃષાવાદવિરમણના-૪-ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. ત્રીજું મહાવ્રત-સર્વથાઅદત્તાદાનવિરમણના-૯-ગામ, નગર, અરણ્ય, અલ્પ, બહુ, અણુ, પૂલ, સચિત્ત અને અચિત્ત. ચોથું મહાવ્રત-સર્વથામૈથુન વિરમણના-૩-દેવ, મનુષ્ય અને તિર્યચ. પાંચમું મહાવ્રત-સર્વથાપરિગ્રહવિરમણના-૬-અલ્પ, બહુ, અણુ, પૂલ, સચિત્ત અને અચિત્ત. છäવ્રત-સર્વથારાત્રિભોજનવિરમણના-૪-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. કુલ-૩૦ ને મન-વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવાના ત્યાગ રૂપ નવ વડે ગુણવાથી ૨૭૦ થાય.
૧૧૯
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા 300 (૧) કલ્યાણક : (૨૪૦-જિનેશ્વરનાં, ૩OO-કલ્યાણક ) માંગ.સુદ-૧૧,૧૮-દીક્ષા કાર્ત.વ.૧૧ ૬ મોક્ષ ક્યાં જિને.નાં કલ્યા. માગ.સુદ૧૧,૧૯-જન્મ માગ.વ.૧૧ ૨૩ દીક્ષા ક્ષેત્રે ૮નાં ૧૦ માગ.સુદ-૧૧,૧૯-દીક્ષા પોષ.સ.૧૧ ર કેવળ ૧૦ક્ષેત્રે ૮૦નાં૧૦૦ માગ.સુદ.૧૧,૧૯-કેવળ માઘ.વ.૧૧ ૧ કેવળ કાલે ૨૪૦નાં૩૦૦ માગ સુદ-૧૧,૨૧-કેવળ ચૈત્ર સુ.૧૧ ૫ કેવળ (ભરત અને એરવતમાં)
સંખ્યા 389 (૧) સિદ્ધચક્રના ભાંગા-૧૨-અરિહંત, ૮-સિદ્ધ, ૩૬-આચાર્ય, ૨૫-ઉપાધ્યાય, ૨૭-સાધુ, ૧૭-દર્શન, ૫૧-જ્ઞાન, ૭૦ચારિત્ર, ૫૦-તપ, કુલ-૩૪૬ (સ્વ-સંખ્યામાં)
સંખ્યા 363 (૧) પાખંડી-ક્રિયાવાદી-જીવાદિ નવતત્ત્વો (ન. ત. ૧) સ્વપરથી વિચારતાં-૧૮ થાય, ફરી નિત્યાનિત્યથી વિચારતાં-૩૬ થાય, તે પણ કાળ-નિયતિ-સ્વભાવ-ઇશ્વર અને આત્મા એ પાંચથી વિચરતાં ૧૮૦ ભેદ આત્માનું અસ્તિત્વ માનનાર ક્રિયાવાદીના થાય.
અક્રિયાવાદી-પુન્ય-પાપ વિના સાતતત્ત્વોને સ્વ-પરથી વિચરતાં ૧૪ થાય, ફરી કાળ-વિ. પાંચ સહિત યદચ્છા, એ છથી વિચારતાં ૮૪ ભેદ, આત્માનું નાસ્તિત્વ માનનાર અક્રિયાવાદીના થાય.
૧૨૦
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાનવાદી-નવતત્ત્વને સત્, અસતુ, સદસતુ, અવક્તવ્ય, સદવક્તવ્ય, અસરવક્તવ્ય, સદસરવક્તવ્ય, આ સાતથી વિચારતાં ૬૩ થાય, ૩૪-દશમો પદાર્થ ભાવોત્પત્તિ' તેને સતું વિ. સાતે વિકલ્પોથી કોણ જાણે છે? અથવા જાણવાથી શું? તેવો સાતે વિકલ્પોનો એક ભાંગો, ૬૫-૬૬-૬૭-આ ત્રણ ભાંગા ભાવોત્પત્તિ પછી પદાર્થના અવયવની અપેક્ષાવાળા છે. પણ અહિ ઘટતા ન હોવાથી બતાવેલ નથી, એમ ક૭ ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વીકાર નહિ કરવા છતાં જીવાદિ ૧૦-પદાર્થોને કોણ જાણે છે? અથવા જાણવાથી પણ શું? એવી માન્યતાવાળા અજ્ઞાનવાદી ના થાય.
વિનયવાદી-સુર, નૃપ, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અનુકંપનીય, માતા અને પિતા, આ આઠનો મન-વચન-કાયા અને દાનથી વિનય કરવાથી ૩૨-ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વિકાર નહિ કરવા છતાં વિનય વિના બીજું કોઇ સાધન મુક્તિનું નથી, એવી માન્યતાવાળા વિનયવાદીના થાય. (૧૮૦+૮૪+૯૭+૩૨=૩૬૩).
સંખ્યા પso (૧) અજીવભેદ-૫૩૦ રૂપી અજીવ, ૩૦ અરૂપી અજીવ. ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૮, સંસ્થાન-પ=૨૦x૫ વર્ણ) ૧૦૦ વર્ણ-૫, રસ-૫ સ્પર્શ-૮, સંસ્થાન-પ=૨૩xર (ગંધ) ૪૬ વર્ણ-૫, ગંધ-૨, સ્પર્શ-૮, સંસ્થાન-પ=૨૦૪૫ (રસ) ૧૦૦
૧૨૧
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
*
*
*
વર્ણ-૫, ગંધ-૨, રસ-૫, સ્પર્શ-ડ સંસ્થાન-પ-૨૩૪૮ (8) ૧૮૪ (વિરોધિ સ્પર્શ બે-બે હોવાથી તે બે બાદ કરતાં છ લીધા છે.) વર્ણ-૫, ગંધ-૨, રસ-૫ સ્પર્શ-૮=૨૦x (સંસ્થાન) ૧૦૦ (કુલ-પ૩૦)
ધર્મા) અધર્મા) આકાશા, કાળ=૪૪૫ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવસ્મવ) ૨૦+૧૦(ધર્મા, અધર્મા, આકાશા.) ૩*૩=સ્કંધ-દેશ-પ્રદેશ=૯+૧=કાળ=૧૦)=૩૦.
સંખ્યા પ93 (૧) જીવોના ભેદ-નારકના-૧૪, એકેન્દ્રિયના-૨૨, વિકલેન્દ્રિયના-૬, પંચેન્દ્રિયતિર્થના-૨૦, સમુમિ મનુષ્યના૧૦૧, ગર્ભજમનુષ્યના ૨૦૨, ભુવનપતિના-૫૦, વ્યંતરનાપર જ્યોતિષિના-૨૦ કલ્પપપન્ન વૈમાનિકના-૪૮, કલ્પાતીત વૈિમાનિકના-૨૮
L
સંખ્યા ૧૦૪ (૧) સહસ્ત્રકુટ-૭૨૦-પાંચ ભરત અને પાંચ ઐરાવતની ભૂતભૌવિ અને વર્તમાનની ત્રીસ ચોવીસીના તીર્થકરો) ૧૬૦પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના તીર્થકરો૦ ૨૦વર્તમાનકાળમાં પાંચ મહાવિદેહમાં વિચરતાં તીર્થકરો) ૪શાશ્વતી જિનેશ્વરની પ્રતિમાઓ૦ ૧૨૦-જંબુ-ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના કલ્યાણકો૦ કુલ-૧૦૨૪ (૨) સ્થડિલનાભાંગા (સાધુચર્યા-૫૭-માં)
૧ ૨૨
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંખ્યા ૧૮૦૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) શિલાંગરથજોએ કરણે સન્ના, ઇંદિય ભોમાઇ સમણધર્મો ય; સીલંગ સહસ્સાણં, અટ્ઠારસગસ્સ નિષ્ફત્તી (૮૪૦) પ્ર૦
૧-પૃથ્વી, ૨-જલ, ૩-અગ્નિ, ૪-વાયુ, ૫-વનસ્પતિ, ૬૭-૮-વિકલેન્દ્રિય, ૯-પંચેન્દ્રિય ૧૦-અજીવ તેને ક્ષમા-વિજ શ્રમણધર્મ વડે ગુણવાથી ૧૦૪૧૦=૧૦૦ થાય તેને ઇન્દ્રિયોના વિષયોથી વિરમવારૂપે ગુણવાથી ૧૦૦૪૫=૫૦૦ થાય, તેને આહારાદિ સંજ્ઞા ટાળવારૂપે ગુણવાથી ૫૦૦x૪=૨૦૦૦ થાય, તેને મન વચન કાયાથી કરવા કરાવવા અને અનુમોદના નહિ કરવા રૂપે ગુણવાથી ૨૦૦૦૪૯–૧૮૦૦૦ ભેદ થાય.
૧૮૦૦૦ ભેદની સમજ-દશ શ્રમણધર્મમાં રહી, ચાર સંજ્ઞાનો ત્યાગ કરી, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, પૃથ્વીકાયાદિ-દશની વિરાધનાનો મન-વચન-કાયાથી ક૨વાકરાવવા અને અનુમોદનાનો ત્યાગ ક૨વાથી.
એક ભેદની સમજ-ક્ષમામાં રહી, આહા૨સંજ્ઞાનો ત્યાગ કરી, સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ ક૨ી, પૃથ્વીકાયની વિરાધના મનથી નહિ કરવાથી.
સંખ્યા ૧૮૨૪૧૨૦
(૧) ઇરિયાવહિના ભાંગા-૫૩૩ જીવોના ભેદોને અભિહયાદિ દશ વડે ગુણવાથી ૫૬૩૪૧૦=૫૬૩૦ થાય૦ તેને રાગ-દ્વેષ વડે ગુણવાથી ૫૬૩૦૪૨=૧૧૨૬૦ થાય૦ તેને મન-વચન
૧૨૩
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયાથી કરવા-કરાવવા અને અનુમોદના કરવા વડે ગુણવાથી ૧૧૨૬ox૯=૧૦૧૩૪૦ થાય તેને અતીતાદિ કાળે ગુણવાથી ૧૦૧૩૪૦૪૩૩૦૪૦૨૦ થાય તેને અરિહંતસિદ્ધ-સાધુ-સુર-ગુરૂ અને પોતાનો આત્મા એ છની સાક્ષીએ ગુણવાથી ૩૦૪૦૨૦x૬=૧૮૨૪૧૨૦ ભેદ થાય.
સંથા-૮૪00000 (૧) જીવોની યોનિમૂળભેદ
નામ ૩પ૦
પૃથ્વીકાય ૩પ૦
અપૂકાય ૩૫૦
તેઉકાય ૩પ૦
વાયુકાય ૫૦૦
વનસ્પતિકાય ૭૦૦
સાધારણ વનસ્પતિકાય બેઇન્દ્રિય
તેઇન્દ્રિય ૧00
ચઉરિન્દ્રિય દેવતા
નારક ૨૦૦
તિર્યચપંચેન્દ્રિય ૭૦૦
મનુષ્ય ૪૨૦૦
મૂળ ભેદને વર્યાદિ ૨00 વડે ગુણવાથી ૮૪00000 સર્વજીવોની યોનિ થાય.
૧૨૪
૧૦) ૧૦૦
૨૦૦
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
વર્ણ-૫ x ગંધ-૨=૧0x રસ-પ=vOx સ્પર્શ-૮૪00x સંસ્થાન-પ=૨૦૦૦ વર્ણાદિનાભેદ થાય.
સંખ્યા ૧000000 (૧) સ્નાત્રકળશ-૧૦-વૈ૦ ઇન્દ્ર, ૨૦-ભ૦, ૪૦, ૩ર- ૪૦, ૪-લોકપાલ, કુક ચન્દ્ર, કુક-સૂર્ય,સ ૧-ત્રાયન્ટિંશ, ૧સામાનિક, ૮ સૌ૦ ઇ૦ની ઇન્દ્રાણી, ૮-ઇશાન ૪૦ ની ઇન્દ્રાણી, પ-ચમરેન્દ્રની ઇન્દ્રાણી, પ-બલીન્દ્રની ઇન્દ્રાણી, - ધરણેન્દ્રની ઇન્દ્રાણી, ભૂતાનેન્દ્રની ઇન્દ્રાણી, ૪-બૅ૦ ઇ0 ની ઇન્દ્રાણી, ૪-જ્યો) ઇ0ની ઇન્દ્રાણી, ૧-૫ર્ષદા, ૧સેનાપતિ, ૧-અંગરક્ષક, ૧-બાકીના દેવોનો, આ ૨૫૦ અભિષેક કરનારા.
૧-સુવર્ણ, ૨-રૂપ્ય, ૩-૨ન, ૪-સુવર્ણ-રત્ન, પ-રૂપ્યરત્ન, કસુવર્ણ-રૂપ્ય-રત્ન, ૭-સુવર્ણ-રૂખ, ૮-માટીનો, આ દરેક જાતના આઠ આઠ હજાર કળશ હોય, તેથી કુલ ચોસઠ હજાર કળશથી દરેક (૨૫૦) અભિષેક કરે.
દરેક અભિષેક કરનારા સર્વ કળશથી ભગવાનને સ્નાન કરે તેથી કુલ ૨૫૦x૬૪000=૧૦૦00000 કળશથી સ્નાત્ર પૂજા થાય.
ત્રિકાળ-દષ્ટિ જગત દિવાકર-પરમતારક-તીર્થપતિઓએ પ્રવર્તાવેલ શ્રી ચતુર્વિઘસંઘ રૂપ તીર્થ, તે મોક્ષ પુરૂષાર્થ માટેનું અનન્ય સાધન
૧૨૫
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તે શ્રી ચતુર્વિધ સંઘ-નિગ્રંથ સાધુ-સાધ્વી તેમજ વ્રતધારી શ્રાવક-શ્રાવિકા વર્ગનો બનેલો હોય છે.
તેમજ તેમને ઉત્તમ આત્માઓ જાણી તેમને યથાશક્તિ અનુસરનારા તેમજ તેમની સેવા-ભક્તિમાં જોડાયેલા આત્માઓ જેનો તરીકે ઓળખાય છે.
આવા જેનો સર્વકાળે સર્વક્ષેત્રે શ્રી સંઘ તેમજ તેની સર્વ અંગો પ્રતિ સેવા-પૂજા અને ભક્તિભાવવાળા હોવાથી તેઓને પણ બાહ્ય વ્યવહારમાં શ્રી સંઘનું જ અંગ ઉપચારે સ્વીકારવામાં આવેલ છે.
આવા શ્રી સકલસંઘની સર્વ પ્રકારની સ્વ-પર ઉપકારક પ્રવૃત્તિ માટેની વ્યવસ્થાને શાસન કહેવામાં આવે છે. આવા શ્રી શાસનની સમગ્ર પ્રવૃત્તિ જૈનો તેમજ શ્રી સંઘ સર્વને એક સરખી રીતે સહાયક અને ઉપકારક હોય છે.
આજના વિષમ કાળમાં કેટલાક બની બેઠેલા દાંભિક ગુરૂઓ અને નેતાઓ એકધર્મ, એકસૂત્રતા, એકજ માર્ગ, એકતા, ઐક્યતા એજ વિશ્વને ઉપકારક છે. એવું એકાન્ત દૃષ્ટિવાળું અજ્ઞાનમૂલક-તત્ત્વ બાળજીવોને ભરમાવવા અનેક પ્રકારનો પ્રપંચી પ્રચાર કરી રહ્યા છે. તે સાથે જ વળી વિસંવાદીપણે પોતાની સુદ્રસ્વાર્થી વૃત્તિઓ જેવી કે કટ્ટર કોમવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, રાષ્ટ્રવાદ, તેમજ સર્વશ્રેષ્ઠ આત્મીયતાવાદ ને પોષનારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
૧૨૭
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર જણાવ્યા મુજબના દાંભિક આત્માઓ જે કેવળ પોતાના સ્વાર્થેજ એકઠા મળવારૂપ સંઘો, મંડળો, તેમજ જુદા જુદા નામાભિધાનવાળા જુથો, બહુમતી-તત્ત્વરૂપે જ્યારે જુઠાણા ફેલાવી રહ્યા છે, ત્યારે શ્રી સંઘને (મોક્ષ પુરૂષાર્થી આત્માઓ) માટે ચેતવણીરૂપ કેટલીક જાણવા જોગ હકીકત અમો નીચે જણાવીએ છીએ. આજના જગતમાં ચાલી રહેલા કેટલાક પ્રપંથી
જુઠાણાઓ (૧) એકમતિ, બહુમતિ અને સર્વાનુમતિના પ્રપંચી ધોરણે જુઠવાદીઓ અને ટોળાશાહીઓના દુષ્ટ-દુરાશયી સિદ્ધાન્તોનું દબાણ. (૨) હિંસા, જુઠ અને ભ્રષ્ટાચારને અનુક્રમે સમયધર્મ, અનિવાર્ય સંજોગો, અને પ્રગતિને નામે ચડાવીને સામાન્ય માણસોને છેતરવા માટે ચાલતા અનેક પ્રકારના પ્રચાર પ્રયત્નો. (૩) દુર્બુદ્ધિદાયક અને દુરાચારીઓની મોટા મોટા ખોટા વિશેષણોથી પ્રશંસા કરીને, જેવી કે મોટી મોટી પદવીઓ આપીને, ડીગ્રીઓ આપીને, ચંદ્રકો આપીને, તેમજ ઉચ્ચ સત્તા સ્થાને બેસાડીને, બાળ જીવોને ઉન્માર્ગે દોરવા માટેના મોટા આડંબર સહિતના પ્રચાર પ્રયત્નો. (૪) શક્તિરહિતમાં દેવબુદ્ધિ, સંસારમાં તીવ્ર આસક્તિવાનમાં ગુરૂબુદ્ધિ અને જડ-પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિ ધરનારા મૂઢ આત્માનો સંસર્ગ-પરીચય અને પ્રશંસા કરાવવાના પ્રપંચીપ્રચાર પ્રયત્નો.
૧૨૭
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) જગતમાં બનતા બનાવોના સંબંધમાં સ્વ-મતિકલ્પિત મિથ્યા સંકલ્પ-વિકલ્પો કરી અહંકારીપણે ત્યાગ-ગ્રહણની આંધળી પ્રવૃત્તિ કરનારા અને કરાવનારાઓમાં ઉપકારીપણાની તેમજ ભ્રાતૃ-ભાવની લાગણી પ્રગટાવવાના પ્રપંચી પ્રયત્નો.
ત્રિકાળ અબાધિત શુદ્ધહિતકારી માર્ગ (૧) સર્વજીવોની યથાતથ્ય સ્થિતિને લક્ષમાં લઇ સર્વજીવો પ્રતિ મૈત્રી, પ્રમોદ, માધ્યએ, અને કરૂણાભાવનું આચરણ. (૨) પોતાને પ્રાપ્ત થયેલ બુદ્ધિ-શક્તિ અને બાહ્ય સામાજીક પરિસ્થિતિને અનુરૂપ થઇને પોતાના જીવનને સંયમી બનાવીને બીજાને વિશે જેટલો બને તેટલો પરોપકાર કરવો. (૩) હિંસા, જુઠ, ચોરી, વ્યસનો અને તીવ્ર-વિષયલોલુપતાઓથી પોતાના આત્માને અળગો રાખનાર ઉપદેશ અને આચરણને અનુસરવાની વૃત્તિ. (૪) જગતમાં પ્રવર્તતા વૈર વિરોધ, અને ઉન્માદના આકર્ષક ભાવોથી પોતાના આત્માને અલિપ્ત રાખી પરમ શાન્ત રસનો અનુભવ કરાવનાર-આત્મજાગૃતિકારક આલંબનો. (૫) જડ અને ચેતન દ્રવ્યોના રાશિવાળા અનાદિ-અનંત સ્વરૂપી આ જગતમાં ઉત્પન્ન થતા લય પામતા અને સ્થિર રહેતા ભાવો (પરિણામો) નો ત્રિકાળ અબાધિત સ્વરૂપે યથાતથ્ય વિવેક કરવો.
૧ ૨૮
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री द्वादशांग पुरूषः पादयुगधारू गातवर्गचदायबाहताशीवासरथपुति
श्री आगमपुरुष
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सरस्वती यंत्र-मंत्र
हसा
ale
हस्प्रे
क्रा
मा हसौँ हम्ल्यूँ हस्एँ त्रिपुर शारदायै भैरव्यै देवतायै नमः
हा श्रीं क्लीं वाग्वादिनी सरस्वती मम जिह्वाग्रे वासं कुरु-कुरु स्वाहा
Ko
l amillenpal
Re:(07/
02040
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૈલાશપશ સ્વાધ્યાય સાગર ભાગ-૧ નવરમeણાદ સ્તોત્ર કૈલાસ-પા સ્વાધ્યાય સાગર ભાગ-૨ થા પ્રકરણ, ત્રણ ભાણ, 9 કર્મગ્રંથ, તવાર્થ, પંથસૂત્ર (સંપૂર્ણ) કૈલાણ-પSા વાધ્યાય સાગર ભાગ- 3 શ્રમણકિયાના સૂત્રો, ઉપયોગી માહિતી કૈલાસ-પા વાધ્યાય સાગર ભાગ-૪ દશવૈકાલિક સૂત્ર, ગૃહસંગ્રહણી, લઘુ ક્ષેત્રસમાસ કૈલાસ પડા હવાધ્યાય સાગર ભાગ-૫ વીતરાણ સ્તોત્ર, મહાદેવ તોગ, ઈન્દ્રિયપરાજય શતક, વૈરાગ્ય શતક, જ્ઞાનમાર, પ્રશમતિ, શિષ્યોર્પોનિષદ, જૈનોપનિષ આભાવબોઘકુલ, ગુણાનુરાગકુલક, ગૌતમકુક્ષક, ભાવકુas, વિકારવિરોઘડુલક, સાઘુનિયમક્લક કૈલાસ-પા વાધ્યાય સાગર ભાગ-3 શાંતસુધારણ, યોગશાસ્ત્ર, અષ્ટપ્રકરણ, થઉશeણપયન્ની, આઉટપચ્ચકખાણપથક્ષી કૈલાસ-પા વાધ્યાય સાગર ભાગ-૭ યોગસાર પ્રકરણ, સિંદુર પ્રકરણ અધ્યાત્મ ઉપનિષદુ, અધ્યાત્મ કલ્પદ્રુમ કૈલાસ-પદ દવાધ્યાય સાગર ભાગ-૮ દેવવંદન, જ્ઞાનપૂજા, મૌન એકાદશી ગણણું, દિવાળી ગણણું કૈલાશ-પsણ સ્વાધ્યાય સાગર ભાગ-( પ્રવજ્યા તીર્થ તપમાળવિધિ, વિવિઘ વિધિ, સંખ્યા, ઉપયોગી સંગ્રહ ' FR / R CONCEPT: BIJAL CREATION: 079-22112392 For Private And Personal Use Only