________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખે ધર્મચક્ર ચમરાઃ સપાદપીઠ મૃગેન્દ્રાસનમુજ્વલં ચ; છત્રત્રયં રત્નમયો ધ્વજોદ્ધન્યાસે ચ ચામીક૨ પંકજાનિ
ગન્ધામ્બવર્ષાં બહુવર્ણ પુષ્પવૃષ્ટિઃ કચશ્મશ્રુનખાપ્રવૃદ્ધિઃ; ચતુર્વિધામર્ત્ય નિકાયકોટિર્જઘન્યભાવાદપિ પાર્શ્વદેશે
વપ્રત્રયં ચારુ ચતુર્મુખાઙગતા, ચૈત્યદ્ગમો ધોવદનાશ્ચ કટકા ; દ્રુમાનતિ ર્દુન્દુભિનાદ ઉચ્ચક[તોડનુકૂલઃ શકુનાઃ પ્રદક્ષિણા ........... ૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
૧૦૧
ઋતુનામિન્દ્રિયાર્થાના-મનુકૂલત્વમિત્યમી;
એકોનવિંશતિ દૈવ્યાશ્ચતુŘિશચ્ચ મીલિતાઃ ૬૪ અ. ચિ.
For Private And Personal Use Only
૬૩
સંખ્યા ૩૫
(૧) માર્ગાનુસારી ગુણ ૧-ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવવાળો હોય, ૨-શિષ્ટ પુરૂષોના આચારની પ્રશંસા કરે, ૩બરોબરીયા કુળ અને સરખા આચારવાળા તેમજ ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરનાર, ૪-પાપભીરૂ, પ-ઉત્તમ લોકાચાર, ઉત્તમ કુલાચાર અને ઉત્તમ ધર્માચા૨નું આચરણ કરે, ૬-નિન્દાનો ત્યાગ કરે, ૭-૨હેવાનું મકાન, ઘણા પ્રગટ