________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫-૪૬-આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરે, ૪૭-૪૮-ધર્મશુક્લધ્યાનનું ચિન્તન કરે, ૪૯-૫૦-બાહ્ય અત્યંતર કાયોત્સર્ગ.
સંખ્યા ૫૧ (૧) જ્ઞાનના ભેદ - ૨૮-મતિજ્ઞાન, ૧૪-શ્રુતજ્ઞાન, ૬અવધિજ્ઞાન, ૨-મન:પર્યવજ્ઞાન, ૧-કેવળજ્ઞાન (૧-કર્મગ્રન્થ ૪ થી ૮)
સંથા પર (૧) નંદીશ્વરનાં દેરાસર-આઠમા નંદીશ્વરદ્વીપમાં પૂર્વ દિશામાંવચ્ચે કૃષ્ણવર્ણવાળો અંજનગિરિ, ચાર દિશાએ ચાર વાવમાં શ્વેતવર્ણવાળા ચાર દધિમુખ અને ચારવિદિશામાં રક્તવર્ણવાળા આઠ રતિકર મળી તેરપર્વત ઉપર તેરમંદિર, તેવી રીતે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં હોવાથી બાવન દેરાસર થાય.
તે દેરાસરો ચાર દ્વારવાળાં હોય છે, તે ચારે દ્વારોમાં ચાર ચૌમુખજી હોય છે. આગળ જતાં મધ્યમાં ચૌમુખજી માફક ચારેતરફ ૨૭-૨૭ પ્રતિમા હોય છે એટલે મધ્યમાં ૧૦૮ અને ચારે કારમાં-૧૬ મળી ૧૨૪ શાશ્વતજિન પ્રતિમા એક દેરાસરમાં હોય છે,
૧૦૮
For Private And Personal Use Only