________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્યાકર્તવ્યને યથાર્થ જાણે ૨૮-પોતા પ્રત્યે કરેલા બીજાના ઉપકારને ભૂલે નહિ, ૨૯-દાન-વિનયાદિ ગુણો વડે લોકોને વલ્લભ હોય, ૩૦-લજ્જાળુ હોય, ૩૧-દયાળુ હોય ૩૨સ્વભાવ શાન્ત રાખે, ૩૩-પરોપકાર કરવામાં શૂરવીર હોય, ૩૪-કામ, ક્રોધ, લોભ માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુઓને હઠાવવામાં તત્પર હોય, ૩પ-પાંચ ઇન્દ્રિયોના વિષય વિકારને રોકે. (૨) વાણીના ગુણ-(૧) સંસ્કૃતાદિ લક્ષણવાળી (૨) ઉચ્ચ (૩) અગામઠી (૪) મેઘ જેવી ગંભીર (૫) પડઘો પડે તેવી (૬) સરળ (૭) માલકોશાદિ રાગવાળી (ઇતિ શબ્દાડડશ્રી).
(૮) બૃહદ્અર્થવાળી (૯) પૂર્વાપર અવિરોધી (૧૦) સિદ્ધાન્તને અનુસરતી (૧૧) શંસય વિનાની (૧૨) બીજાને દુષણ નહિ આપનારી (૧૩) હૃદયગ્રાહ્ય (૧૪) પરસ્પર સાપેક્ષ (૧૫) દેશ-કાળને ઉચિત (૧૬) વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતી (૧૭) અસંબદ્ધ અને અતિવિસ્તારથી રહિત (૧૮) સ્વવખાણ અને પર નિંદાથી રહિત (૧૯) પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરતી (૨૦) સ્નેહાળ અને મધુર (ર૧) પ્રશંસનીય (૨૨) પરના મર્મને નહિ ઉઘાડનારી (૨૩) ઉદારતાવાળી (૨૪) ધર્મ અને અર્થને જણાવનારી (૨૫) કર્તા-કાલ-લિંગ વચનાદિના દોષથી રહિત (૨૬) વક્તાના માનસિક દોષોથી રહિત (૨૭) આશ્ચર્યકારી (૨૮) ઐશ્વર્યવાળી (૨૯) અતિવિલંબ રહિત (30) અર્થને અનેક
૧૦૩
For Private And Personal Use Only