________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૪૫ (૧) આગમ-૧૧-અંગ (પાક્ષિક સૂત્રમાં)૧૨-ઉપાંગ, ૬-છેદ, ૪-મૂળસૂત્ર, ૧-પન્ન (સંખ્યા ૧૨-૩-૯૪-૧૦માં) કુલ ૪૩ થયા, ૪૪-અનુયોગવાર, ૪૫-નંદિસૂત્ર.
સંખ્યા ૫૦ (૧) મુહપત્તિના બોલ-૧-દૃષ્ટિ પડિલેહણ-સૂત્ર અર્થ તત્ત્વ કરી સદણું (પ્રથમ મુહપતિના બન્ને છેડા સન્મુખ રાખી “સૂત્ર બોલે, પછી ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી ડાબા હાથે પકડેલ છેડો જમણા હાથે, અને જમણા હાથે પકડેલ છેડો ડાબા હાથે પકડી મુહપત્તિ સામે જોતાં “અર્થ તત્ત્વ કરી સદહું બોલે, આ બોલતાં મુહપત્તિનું દૃષ્ટિ પડિલેહણ કરે.) ૨-૩-૪-ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટસમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરૂં (ડાબા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં બોલે) ૫-૭૭ ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટ-કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરૂં (ડાબા હાથે પકડેલ છેડાને જમણા હાથે પકડી અને જમણા હાથે પકડેલ છેડાને ડાબા હાથે પકડી, જમણા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં બોલે) ૮ થી ૧૬-નવ અખોડાસુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂ, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં, મનગુપ્તિ-વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં. ૧૭ થી રપનવપ્રમાર્જના-કુદેવ-કુગુરુ-કુધર્મ-પરિહરૂ, જ્ઞાન-વિરાધનાદર્શનવિરાધના-ચારિત્રવિરાધના પરિહરૂં. મનદંડ-વચનદંડ
૧૦૫
For Private And Personal Use Only